સમૂહ લગ્નપ્રસંગે ભાજપ-કોંગ્રેસના ઉમેદવાર ભેગા થઇ ગયા

વિસનગરમાં રવિવારે મહેસાણા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર હરિભાઇ પટેલ અને કોંગ્રેસના ઉમેદવાર રામજીભાઇ ઠાકોર ક્ષત્રિય ઠાકોર સમાજના સમૂહ લગ્નોત્સવમાં ભેગા થઈ ગયા હતા. 

વડાલી ભાજપ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે ક્ષત્રિય સમાજનો હોબાળો

ભાજપના વરિષ્ઠ નેતા અને રાજકોટ બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે કરેલી ટિપ્પણી હજુ પણ ભાજપ માટે માથાનો દુ:ખાવો બની ગઈ છે. ક્ષત્રિયોએ જયાં સુધી લોકસભાની ચૂંટણીઓ પૂરી નહીં થાય ત્યાં સુધી ગામેગામ ભાજપનો વિરોધ કરવાની હાકલ કરી છે. 

ઉત્તર ગુજરાતના સમી તાલુકાના કૈલાશપુરા ગામે મહિલાએ ચાર માસની દીકરી અને બે વર્ષના પુત્ર સાથે તાજેતરમાં અગ્નિસ્નાનની કોશિશ કરી. તે સમયે ચાર વર્ષની દીકરીએ આજુબાજુ લોકોને જાણ કરતાં લોકોએ આગ બુઝાવીને બે બાળકો અને મહિલાને હોસ્પિટલમાં ખસેડ્યા હતા. પોલીસ...

વિસનગરમાં હત્યાની કોશિશના ગુનામાં સત્તા પર નહીં હોવા છતાં આરોપીના જામીન મંજૂર કરી દેવાના એક કિસ્સામાં વિસનગરના મેજિસ્ટ્રેટને ફરજિયાત નિવૃત્ત કરી દેવાનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ દીપક ગુપ્તા તથા જસ્ટિસ અનિરુદ્ધ...

ડોક્ટર હાઉસ બિલ્ડિંગ પરથી યુવક મોતની છલાંગ લગાવવા જતા લોકોએ બિલ્ડિંગ પર ચડીને તેને સમજાવ્યો પણ તે કોઈનું માન્યો ન હતો અને જમ્પ માર્યો હતો.  જો કે, પોલીસ આવે એ પહેલા લોકોએ અગમચેતી રાખીને નીચે મોટી જાળી મંગાવી દીધી હતી. યુવક જાળીમાં પડતા તેના...

વડા પ્રધાન મોદી બાળપણમાં વડનગરમાં જે દુકાનમાં બેસીને ચા વેચતા હતા, તે સ્ટોલને લઇને એક મહત્ત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. વડનગરમાં આવેલા તેમના ચા સ્ટોલને પર્યટન સ્થળ તરીકે વિકસીત કરવાનું કામ શરૂ કરી દીધું છે. કેન્દ્રિય પર્યટન અને સંસ્કૃત પ્રધાન...

કડવા પાટીદારોનાં કુળદેવી ઉમિયા માતાજીના ધામ ઊંઝામાં આગામી ૧૮થી ૨૨ ડિસેમ્બરના રોજ વિશ્વ કલ્યાણ અર્થે ગુજરાતની ધરતી ઉપર સૌપ્રથમવાર લક્ષચંડી મહાયજ્ઞ યોજાનાર છે. રવિવારે આ મહાયજ્ઞના મુખ્ય યજમાન સહિતની યોજાયેલી ૨૨ જેટલી ઉછામણીમાં પાટીદારોએ મા અંબાના...

મહેસાણા નગરપાલિકાના કોંગ્રેસના છ જેટલા સભ્યોએ ગાંધીનગરમાં ભાજપી ખેસ ધારણ કર્યો હતો. જોકે એ પછી નગરપાલિકાના પ્રમુખ ઘનશ્યામ સોલંકી તેમજ અન્ય બે સભ્યો એમ કુલ મળીને ત્રણ સભ્યો કોંગ્રેસમાં પરત ફર્યાં હતા. ૩૦મી ઓગસ્ટે ત્રણ જ દિવસમાં આ સભ્યોને ભાજપથી...

જયપુરના અને ગુજરાતના સુરતમાં પરણેલા શ્વેતા મહેતા મોદી મિસિસ ઈન્ડિયા ૨૦૧૯ બન્યા બાદ ૨૨મીએ સાંજે યાત્રાધામ અંબાજી ખાતે મા અંબાના દર્શન કરવા પોતાના પરિવાર...

પવિત્ર શ્રાવણ માસમાં ચોતરફ ધાર્મિક વાતાવરણ છવાયું છે અને વહેલી સવારથી મોડી સાંજ સુધી શિવાલયોમાં હરહર ભોલેના નાદ સંભળાઈ રહ્યા છે. ત્યારે માલપુર તાલુકાના...

પાકિસ્તાને ભારત સાથે વેપાર ઉપર ભલે પ્રતિબંધ મૂક્યો પણ ત્યાંના નાગરિકોને ભારતીય મરી-મસાલા વગર એક દિવસ પણ ચાલે તેમ નથી. ત્યાંની સરકારે ભારતની ચીજવસ્તુઓ માટે કરાચી પોર્ટ અને વાઘા બોર્ડર બંધ કરતા પાકિસ્તાનમાં મોંઘવારી વધશે એ નિશ્ચિત છે. એશિયાના...

ભારતીય સંસ્કૃતિમાં અને ધર્મમાં શંખનું ખૂબ જ મહત્ત્વ દર્શાવવામાં આવેલું છે. મંદિરોમાં આરતી બાદ શંખ વગાડાય છે તો પ્રાચીન કાળમાં યુદ્ધ વખતે શંખનાદ કરવામાં...



to the free, weekly Gujarat Samachar email newsletter