નખશીખ ગાંધીવાદી, સેવાના ભેખધારી યોગાંજલિ સંસ્થાના સ્થાપક રમીલાબેન ગાંધીનો દેહવિલય

ઉત્તર ગુજરાતમાં વંચિત બાળકોના શિક્ષણાર્થે પ્રશંસનીય કામગીરી કરી રહેલી યોગાંજલિ કેળવણી મંડળના સ્થાપક તેમજ અધ્યાત્મક અને યોગ કર્મ અને સેવા, શિક્ષણ અને સંસ્કાર જેમના જીવનમાં તાણાવાણાની જેમ વણાયેલા છે એવાં તપસ્વિની રમીલાબહેન ગાંધી 91 વર્ષની સુદીર્ઘ...

27 વર્ષની જ્વલંત કારકિર્દી બાદ અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ નિવૃત્ત

60 વર્ષનાં સુનિતા વિલિયમ્સ ‘નાસા’માં 27 વર્ષની જ્વલંત કારકિર્દી બાદ 27 ડિસેમ્બર 2025થી નિવૃત્ત થયાની જાહેરાત નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (એનએએસએ-‘નાસા’)એ મંગળવારે કરી છે. હાલ ભારતના પ્રવાસે પહોંચેલાં સુનિતા વિલિયમ્સને ‘નાસા’ના...

વિશ્વના સૌથી મોટા લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવની રવિવારે પૂર્ણાહુતિ થઇ હતી. મીડિયા કમિટી ચેરમેન અરવિંદ પટેલે આ યજ્ઞ વિશે જણાવ્યું કે, પાંચ દિવસ સુધી ચાલેલા...

જોટાણા તાલુકાના ભટાસણ ગામના નવનીતભાઈ (ભીખાભાઈ) મણીલાલ પટેલ (ઉં. ૪૮) છેલ્લા તેર વર્ષથી અમેરિકાના જ્યોર્જિયાના વોર્નર રોબિન્સ સિટીમાં રહેતા હતા. ભીખાભાઈ પટેલ તાજેતરમાં તેના કુટુંબી મનીષભાઈ પટેલને તેમના સ્ટોરમાં મળવા ગયા હતા. નવનીતભાઈએ સ્ટોરમાં...

રાજસ્થાન અને પાકિસ્તાન સીમાએ ૧૫મીએ લાલ તીડ દેખાયા પછી વાવ પંથકમાં તીડનો ત્રાસ ફેલાયો હતો. મીઠાવિચારણ અને દૈયપ ગામની સીમમાં ૧૫મીએ બપોરે તીડનું આક્રમણ થયું. ખેતરોમાં હાલ ઉભો પાક હોવાથી ખેડૂતોમાં તીડના લીધે દહેશત ફેલાઈ હતી. તીડના ટોળાં ૧૫મીએ સાંજ...

ઊંઝામાં ઉમિયા ધામ શ્રી ઉમિયા માતાજી સંસ્થા દ્વારા ૧૮મી ડિસેમ્બરથી આયોજિત પાંચ દિવસીય ઐતિહાસિક લક્ષચંડી મહાયજ્ઞ સમગ્ર બ્રહ્માંડમાં મહાભારતના કાળમાં થયેલા...

વિશ્વમાં વસતા કડવા પાટીદાર સમાજના કુળદેવી ઉમિયા માતા મંદિર ઊંઝા દ્વારા દશાબ્દિ મહોત્સવ દરમિયાન ૧૮ ડિસેમ્બરે લક્ષચંડી હવન કરાશે. જેમાં ખાસ યજમાન સહિત સમગ્ર...

પાકિસ્તાનના સિંધ પ્રાંતમાંથી હિન્દુ નાગરિકો છ માસ અગાઉ વિઝિટર વિઝા પર યાત્રાળુ તરીકે ભારત આવ્યા હતા. સાતેક પરિવારના ૫૦ જેટલા સભ્યોની વિઝાની મુદ્દત પૂર્ણ...

સાન ડીએગોના સ્થાનિક ટેકનિકલ ટ્રેનિંગ સ્કૂલના ગુજરાતી માલિક નિમેષ શાહે વેટરન્સ (પ્રૌઢ) માટે શિક્ષણના લાભ માટે અપાતા કરોડો ડોલરની છેતરપિંડી આચરી હોવાની કબુલાત...

ભક્તકવિ નરસિંહ મહેતાની દોહિત્રી શર્મિષ્ઠાની સુપુત્રીઓ તાના-રીરીની યાદમાં વડનગરના આંગણે વર્ષ ૨૦૦૩થી શરૂ થયેલા બે દિવસીય તાના-રીરી મહોત્સવનો છઠ્ઠી નવેમ્બરે...

દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન દ્વારા સાગર દાણના રૂ. ૨૨.૫૦ કરોડના કૌભાંડમાં પાંચ વર્ષ બાદ ૨૨ વ્યક્તિઓ સામે ૧૮મી ઓક્ટોબરે મહેસાણાની એડિશનલ ચિફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ...

ડીસાના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય શશીકાંત પંડયાને વર્ષ ૧૯૯૯ના એક કેસમાં સ્થાનિક કોર્ટે ત્રણ માસની કેદની સજા ફટકારી છે. ૧૯૯૯માં ડીસા નગરપાલિકામાં કોંગ્રેસનું શાસન હતું. એ સમયમાં પ્રમુખ પ્રકાશ ભરતિયાના કાર્યકાળ દરમિયાન ડીસાના હાલના ભાજપના ધારાસભ્ય...



to the free, weekly Gujarat Samachar email newsletter