
લોકડાઉનમાં જિલ્લામાં સૌપ્રથમ લગ્ન પાટણમાં રવિવારે યોજાયા હતા. પાર્થ દિવાન બંગલોના એક મકાનમાં તંત્રની મંજૂરીથી માત્ર ૧૦ લોકોની હાજરીમાં ચાણસ્મા તાલુકાના...
ઉત્તર ગુજરાતમાં વંચિત બાળકોના શિક્ષણાર્થે પ્રશંસનીય કામગીરી કરી રહેલી યોગાંજલિ કેળવણી મંડળના સ્થાપક તેમજ અધ્યાત્મક અને યોગ કર્મ અને સેવા, શિક્ષણ અને સંસ્કાર જેમના જીવનમાં તાણાવાણાની જેમ વણાયેલા છે એવાં તપસ્વિની રમીલાબહેન ગાંધી 91 વર્ષની સુદીર્ઘ...
60 વર્ષનાં સુનિતા વિલિયમ્સ ‘નાસા’માં 27 વર્ષની જ્વલંત કારકિર્દી બાદ 27 ડિસેમ્બર 2025થી નિવૃત્ત થયાની જાહેરાત નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (એનએએસએ-‘નાસા’)એ મંગળવારે કરી છે. હાલ ભારતના પ્રવાસે પહોંચેલાં સુનિતા વિલિયમ્સને ‘નાસા’ના...

લોકડાઉનમાં જિલ્લામાં સૌપ્રથમ લગ્ન પાટણમાં રવિવારે યોજાયા હતા. પાર્થ દિવાન બંગલોના એક મકાનમાં તંત્રની મંજૂરીથી માત્ર ૧૦ લોકોની હાજરીમાં ચાણસ્મા તાલુકાના...
ધોળેશ્વરમાં રહેતા સુરેશભાઈ ભરાડા પરિવાર સાથે ૨૬મી એપ્રિલે રાત્રે અગિયાર વાગે ઘરે આરામ કરતા હતા. એ સમયે નજીકમાં રહેતા પરિવારના ઘરે બૂમાબૂમ થતાં સુરેશભાઈ ત્યાં ગયા હતા. સુરેશભાઈએ જણાવ્યું કે, ચાર જણા એક યુવકની દાદીને ‘તું ડાકણ છે અને તારો છોકરો...

ઇડરમાંથી જૈન તીર્થંકરોની ૮૦૦ વર્ષ જૂની ૪૦થી પ્રતિમા મળી આવી છે. દાવડ ગામના મહેન્દ્રભાઈ શાહે આ અંગે વિગત આપતાં જણાવ્યું હતું કે, તાજેતરમાં ગામના છેવાડે...
ઉત્તર ગુજરાતમાં કોરોના કેસનો આંકડો ૭૫ને પાર થયો છે. પાલનપુરના ગઠામણમાં એકસાથે ૮ કેસ નોંધાતા ગામમાં કુલ ૨૧ કેસ થયા છે. બનાસકાંઠા જિલ્લામાં ૨૯ કેસ નોંધાતા તંત્ર વધુ કડક બન્યું છે.

ગુજરાતમાં રવિવારે સવારથી દુકાનો ખોલવાની મંજૂરી મળતાંની સાથે જ રવિવારે સવારે જ સિદ્ધપુરમાં દુકાનો ખૂલી ગઈ હતી. ઝાંપલી પોળના વેપારીઓએ પોતાના ધંધા-રોજગાર...
એપ્રિલના પ્રારંભે પગપાળા વતનની વાટ પકડી સાબરકાંઠા જિલ્લામાં પ્રવેશેલા પરપ્રાંતીય શ્રમિકોને હિંમતનગરના શેલ્ટર હોમમાં આશ્રય અપાયા બાદ ૨૬મી એપ્રિલે સાંજે બસમાં મધ્ય પ્રદેશના ૪૩ શ્રમિકોને ૨૩ દિવસ પછી તેમના વતન મોકલવામાં આવતાં શ્રમિકો ઝૂમી ઉઠયા હતા.આ...

કોંગ્રેસના ધારાસભ્ય ચંદનજી ઠાકોર ૨૨મી એપ્રિલે બપોરે ચેકપોસ્ટ પરથી પસાર થઇ રહ્યા હતા ત્યારે ત્યાં ફરજ બજાવતા ટીઆરબી જવાન જિતેન્દ્ર રાવલે તેમની પૂછપરછ કરવા...