ધોળેશ્વરમાં રહેતા સુરેશભાઈ ભરાડા પરિવાર સાથે ૨૬મી એપ્રિલે રાત્રે અગિયાર વાગે ઘરે આરામ કરતા હતા. એ સમયે નજીકમાં રહેતા પરિવારના ઘરે બૂમાબૂમ થતાં સુરેશભાઈ ત્યાં ગયા હતા. સુરેશભાઈએ જણાવ્યું કે, ચાર જણા એક યુવકની દાદીને ‘તું ડાકણ છે અને તારો છોકરો...
કેનેડિયન સરહદેથી અમેરિકામાં ગેરકાયદે રીતે પ્રવેશવા જતાં ઉત્તર ગુજરાતમાં આવેલા ડિંગુચા ગામનો 4 સભ્યોનો પટેલ પરિવાર મૃત્યુ પામ્યો તે કેસમાં મુખ્ય આરોપીને દસ વર્સની સજા ફટકારાઇ છે. મિનેસોટાની કોર્ટે ડર્ટી હેરી તરીકે જાણીતા હર્ષદ પટેલને આંતરરાષ્ટ્રીય...
મહેસાણા નજીકના કનોડા ગામના વતની અને છ વર્ષ અગાઉ અમેરિકાના વર્જિનિયામાં સ્થાયી થયેલા પટેલ પરિવારના પિતા-પુત્રીની એક અશ્વેત નશાખોરે ગોળી મારીને હત્યા કરતાં મહેસાણા જિલ્લામાં દુ:ખનું મોજું ફરી વળ્યું છે. પટેલ પરિવારના પિતા અને પુત્રી ગુરુવાર -...
ધોળેશ્વરમાં રહેતા સુરેશભાઈ ભરાડા પરિવાર સાથે ૨૬મી એપ્રિલે રાત્રે અગિયાર વાગે ઘરે આરામ કરતા હતા. એ સમયે નજીકમાં રહેતા પરિવારના ઘરે બૂમાબૂમ થતાં સુરેશભાઈ ત્યાં ગયા હતા. સુરેશભાઈએ જણાવ્યું કે, ચાર જણા એક યુવકની દાદીને ‘તું ડાકણ છે અને તારો છોકરો...
ઇડરમાંથી જૈન તીર્થંકરોની ૮૦૦ વર્ષ જૂની ૪૦થી પ્રતિમા મળી આવી છે. દાવડ ગામના મહેન્દ્રભાઈ શાહે આ અંગે વિગત આપતાં જણાવ્યું હતું કે, તાજેતરમાં ગામના છેવાડે...
ઉત્તર ગુજરાતમાં કોરોના કેસનો આંકડો ૭૫ને પાર થયો છે. પાલનપુરના ગઠામણમાં એકસાથે ૮ કેસ નોંધાતા ગામમાં કુલ ૨૧ કેસ થયા છે. બનાસકાંઠા જિલ્લામાં ૨૯ કેસ નોંધાતા તંત્ર વધુ કડક બન્યું છે.
ગુજરાતમાં રવિવારે સવારથી દુકાનો ખોલવાની મંજૂરી મળતાંની સાથે જ રવિવારે સવારે જ સિદ્ધપુરમાં દુકાનો ખૂલી ગઈ હતી. ઝાંપલી પોળના વેપારીઓએ પોતાના ધંધા-રોજગાર...
એપ્રિલના પ્રારંભે પગપાળા વતનની વાટ પકડી સાબરકાંઠા જિલ્લામાં પ્રવેશેલા પરપ્રાંતીય શ્રમિકોને હિંમતનગરના શેલ્ટર હોમમાં આશ્રય અપાયા બાદ ૨૬મી એપ્રિલે સાંજે બસમાં મધ્ય પ્રદેશના ૪૩ શ્રમિકોને ૨૩ દિવસ પછી તેમના વતન મોકલવામાં આવતાં શ્રમિકો ઝૂમી ઉઠયા હતા.આ...
કોંગ્રેસના ધારાસભ્ય ચંદનજી ઠાકોર ૨૨મી એપ્રિલે બપોરે ચેકપોસ્ટ પરથી પસાર થઇ રહ્યા હતા ત્યારે ત્યાં ફરજ બજાવતા ટીઆરબી જવાન જિતેન્દ્ર રાવલે તેમની પૂછપરછ કરવા...
સમગ્ર દેશમાં કોરોનાના કહેરને લઇ લોકડાઉનની સ્થિતિ વચ્ચે વડનગરના પનોતા પુત્ર અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૩મી એપ્રિલે પીએમ કાર્યાલયથી ઊંઝાના પૂર્વ ધારાસભ્ય...
કોરોનાના ફેલાવાની સ્થિતિમાં કેટલાક દેશોમાં વેન્ટિલેટરની કમીને કારણે દર્દીઓ પર જીવનું જોખમ તોળાય છે. વેન્ટિલેટર ખૂબ મોંઘા હોવાથી તેની માત્રા હોસ્પિટલમાં...
મહેસાણામાં જાનીવાડા વિસ્તારમાં રહેતા બે સગા ભાઈ અમેરિકાથી આવ્યા પછી તેમને કોરોનાના શંકાસ્પદ લક્ષણ જણાતાં તેમને અમદાવાદમાં કોરોન્ટાઈન રખાયાં હતાં, પરંતુ કોઈ રીતે બંને ભાઈ ૨૭મી માર્ચે કોરોન્ટાઈનમાંથી નાસીને મહેસાણા પહોંચી ગયા હતા અને પોતાના ઘરમાં...