- 23 Oct 2019
દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન દ્વારા સાગર દાણના રૂ. ૨૨.૫૦ કરોડના કૌભાંડમાં પાંચ વર્ષ બાદ ૨૨ વ્યક્તિઓ સામે ૧૮મી ઓક્ટોબરે મહેસાણાની એડિશનલ ચિફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ...
ભાજપના વરિષ્ઠ નેતા અને રાજકોટ બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે કરેલી ટિપ્પણી હજુ પણ ભાજપ માટે માથાનો દુ:ખાવો બની ગઈ છે. ક્ષત્રિયોએ જયાં સુધી લોકસભાની ચૂંટણીઓ પૂરી નહીં થાય ત્યાં સુધી ગામેગામ ભાજપનો વિરોધ કરવાની હાકલ કરી છે.
સંઘસ્થવીર, સૌભાગ્ય-તિલક સાગર સમુદાયના આઠમા ગચ્છાધિપતિ આચાર્ય દોલત-સાગરસૂરીશ્વરજી મહારાજ 103 વર્ષની વયે પૂણે ખાતે કાળધર્મ પામ્યા છે. તેઓ કાળધર્મ પામતાં જિનશાસને એક વિરાટ શિરછત્ર ગુમાવ્યું છે.
દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન દ્વારા સાગર દાણના રૂ. ૨૨.૫૦ કરોડના કૌભાંડમાં પાંચ વર્ષ બાદ ૨૨ વ્યક્તિઓ સામે ૧૮મી ઓક્ટોબરે મહેસાણાની એડિશનલ ચિફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ...
ડીસાના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય શશીકાંત પંડયાને વર્ષ ૧૯૯૯ના એક કેસમાં સ્થાનિક કોર્ટે ત્રણ માસની કેદની સજા ફટકારી છે. ૧૯૯૯માં ડીસા નગરપાલિકામાં કોંગ્રેસનું શાસન હતું. એ સમયમાં પ્રમુખ પ્રકાશ ભરતિયાના કાર્યકાળ દરમિયાન ડીસાના હાલના ભાજપના ધારાસભ્ય...
રૂપાલની પલ્લીની પરંપરામાં પ્રતિવર્ષે ભક્તોની સંખ્યા વધતી જાય છે. આ વખતે આશરે ૧૦ લાખથી પણ વધુ ભક્તોએ નવરાત્રિની નોમની રાત્રે પલ્લીના દર્શન કર્યાં હતા. પાંચ...
દાંતા-અંબાજી માર્ગ ઉપર ૩૦મી સપ્ટેમ્બરે સર્જાયેલા ગોઝારા અકસ્માતના આઠ કલાક પહેલાં લેવાયેલો ડ્રાઈવરનો સેલ્ફી વીડિયો વાઈરલ થતાં પોલીસે તપાસ હાથ ધરી છે. આ ઘટનામાં કુલ ૨૨ લોકોનાં મૃત્યુ થયાં છે. ડ્રાઈવરે સ્ટીયરિંગ પર કાબૂ ગુમાવતાં આ આ અકસ્માત થયો...
ભાજપમાં આંતરિક વિવાદ ઊડીને આંખે વળગી રહ્યો છે. એક બાજુ કોંગ્રેસમાં કકળાટ જામ્યો છે ત્યારે ભાજપના પ્રદેશના નેતાઓનો જૂથવાદ બરોબર જામ્યો છે. પૂર્વ આરોગ્ય...
ભારતમાં વિદેશથી આયાત થનાર ડેરી પ્રોડક્ટ પર ડયુટી ફ્રી કરવાની હિલચાલ શરૂ કરાતાં દેશભરમાંથી ભારે વિરોધ ઊઠયો છે. હવે આ વિદેશી ડેરીઓને અટકાવવા માટે ઉત્તર ગુજરાતના પશુપાલકોએ પોસ્ટકાર્ડ આંદોલન પણ શરૂ કરી દીધું છે.વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને...
તાલુકાના નાના સરખા વાઘણા ગામે વર્ષો જૂની અને લોકોની આસ્થા સાથે જોડાયેલી એક અનોખી પરંપરા આજે પણ જોવા મળે છે. ચોમાસાના પ્રારંભે અષાઢ સુદ ચૌદશથી દશેરા સધી...
ત્રિશૂળિયા ઘાટ પર આણંદ જિલ્લાના યાત્રિકો ભરેલી બસ ૩૦મી સપ્ટેમ્બરે પલટી ખાતાં મૃતકાંક ૨૨ સુધી પહોંચ્યો છે. બસ પલટી ખાઈ જતાં મૃત તેમજ ઈજાગ્રસ્ત પ્રવાસીઓને...
નવરાત્રિ પૂર્વે માતાજીને પોતાના ગામ અને ઘરે પધારવાના આમંત્રણરૂપે ઉજવાતો ભાદરવી પૂનમ પદયાત્રા મહોત્સવ ૧૪મીએ અંબાજીમાં રંગેચંગે પૂર્ણ થયો હતો. પદયાત્રા મેળા...
ઉત્તર ગુજરાતના સમી તાલુકાના કૈલાશપુરા ગામે મહિલાએ ચાર માસની દીકરી અને બે વર્ષના પુત્ર સાથે તાજેતરમાં અગ્નિસ્નાનની કોશિશ કરી. તે સમયે ચાર વર્ષની દીકરીએ આજુબાજુ લોકોને જાણ કરતાં લોકોએ આગ બુઝાવીને બે બાળકો અને મહિલાને હોસ્પિટલમાં ખસેડ્યા હતા. પોલીસ...