
મેઘરજ ગ્રામ પંચાયત દ્વારા શૌચાલય બનાવવાની કામગીરી સખી મંડળોને અપાઈ હતી. તે પૈકી અમન સખી મંડળે બનાવેલા શૌચાલયમાં હિન્દુ ધર્મના પ્રતીકોનો ઉપયોગ કરાયો હતો....
ઉત્તર ગુજરાતમાં વંચિત બાળકોના શિક્ષણાર્થે પ્રશંસનીય કામગીરી કરી રહેલી યોગાંજલિ કેળવણી મંડળના સ્થાપક તેમજ અધ્યાત્મક અને યોગ કર્મ અને સેવા, શિક્ષણ અને સંસ્કાર જેમના જીવનમાં તાણાવાણાની જેમ વણાયેલા છે એવાં તપસ્વિની રમીલાબહેન ગાંધી 91 વર્ષની સુદીર્ઘ...
60 વર્ષનાં સુનિતા વિલિયમ્સ ‘નાસા’માં 27 વર્ષની જ્વલંત કારકિર્દી બાદ 27 ડિસેમ્બર 2025થી નિવૃત્ત થયાની જાહેરાત નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (એનએએસએ-‘નાસા’)એ મંગળવારે કરી છે. હાલ ભારતના પ્રવાસે પહોંચેલાં સુનિતા વિલિયમ્સને ‘નાસા’ના...

મેઘરજ ગ્રામ પંચાયત દ્વારા શૌચાલય બનાવવાની કામગીરી સખી મંડળોને અપાઈ હતી. તે પૈકી અમન સખી મંડળે બનાવેલા શૌચાલયમાં હિન્દુ ધર્મના પ્રતીકોનો ઉપયોગ કરાયો હતો....
છઠ્ઠી ફેબ્રુઆરીએ ભિલોડાના મલેકપુર ગામમાં થયેલા હુમલામાં ઘાયલ થયેલા બીએસએફના જવાનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. રવિન્દ્ર પ્રફુલભાઈ ગામેતી નામનો આ જવાન કાશ્મીરના શ્રીનગરની બીએસએફ ટુકડીમાં ફરજ બજાવતો હતો. ૬ઠ્ઠી તારીખે બીએસએફના જવાન અને તેના...

દુનિયામાં ૨૫૦૦ વર્ષ જૂનાં હેરિટેજ સ્થળોમાં જેની ગણના થાય છે એવા વડનગરમાં એક્વેરિયન સબ મ્યુઝિયમ તૈયાર થઈ રહ્યું છે. કદાચ દુનિયામાં ચાઈનાના ટેરાકોટા મ્યુઝિયમની...

જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે નં-૮નું રિનોવેશન થઈ રહ્યું છે. આ હાઈવે પહેલા ફોરલેન હતો તેને અપડેટ કરીને સિક્સ લેન બનવા જઈ રહ્યો છે. આ માર્ગ ઉપર રાત દિવસ...

તાલુકાના સાગ્રોસણા ગામના ધો. ૭ પાસ દૂધના વ્યવસાયી મહિલા ગંગાબહેન લોહાએ વર્ષ ૧૯૯૮માં ૨ ગાય થકી ડેરીના વ્યવસાયની શરૂઆત કરી હતી. અત્યારે ગંગાબહેન પાસે ૧૨૨...
આંગડિયા પેઢીમાં નોકરી કરતા મહેસાણાના કંથરવી અને બલોલના સંજય, રમેશ, અશ્વિન, ઉત્તમ અને કિરણ નામના યુવાનો ત્રણેક માસથી હરિયાણામાં આવેલા યમુનાનગરના મોડલ ટાઉનમાં ચાર માળની બિલ્ડિંગમાં મકાન ભાડે રાખીને રહેતા હતા.

ઈસ્ટ આફ્રિકામાં ઘાનામાં ગોલ્ડમેન તરીકે ઓળખાતા વશરામ પટેલના ૨૬ વર્ષીય પુત્ર વિક્રમનું અપહરણ કરાયું હતું અને તેને ૧૬ મહિના સુધી ગોંધી રખાયો હતો. બુર્કિનાફાસો...

સમાજમાં ઘટતી જતી કન્યાઓની સંખ્યા અને બેરોજગારીને ધ્યાને લઇ રવિવારે પાટણના કલ્યાણામાં યોજાયેલા સમસ્ત ઉત્તર ગુજરાત લેઉવા પાટીદાર સમાજના પ્રથમ સ્નેહ મિલન...
ગણપત યુનિ.ના પેટ્રન ઈન ચિફ અને પ્રેસિડેન્ટ ગણપતભાઈ પટેલે સંસ્થાની સ્થાપનાથી માંડીને આજ સુધીમાં રૂ. ૬૦ કરોડ જેવી માતબર રકમનું દાન કર્યું છે. હજુ બીજા રૂ. ૪૧ કરોડનું દાન આપવાની એમની ભાવના છે. આમ કુલ રૂ. ૧૦૧ કરોડ જેવું માતબર દાન દેશના કોઈ એક માણસના...

પાકિસ્તાનમાં કરોડો તીડના ઝૂંડ અનિયંત્રિત છે. પવનની દિશા બદલાતાં ભારત - પાકિસ્તાન સરહદે આવેલા ઉત્તર ગુજરાતમાં તીડના ટોળાં ધસી આવે છે. વાવ તાલુકાના ગામડાંઓમાં...