મહેસાણાના પટેલ પરિવારમાં જન્મેલા આચાર્ય દોલતસાગરજી 103 વર્ષની વયે કાળધર્મ પામ્યા

 સંઘસ્થવીર, સૌભાગ્ય-તિલક સાગર સમુદાયના આઠમા ગચ્છાધિપતિ આચાર્ય દોલત-સાગરસૂરીશ્વરજી મહારાજ 103 વર્ષની વયે પૂણે ખાતે કાળધર્મ પામ્યા છે. તેઓ કાળધર્મ પામતાં જિનશાસને એક વિરાટ શિરછત્ર ગુમાવ્યું છે.

શ્રદ્ધાળુઓ સુખડી પણ બહાર નથી લઈ જતા તે મહુડી મંદિરમાંથી બે ટ્રસ્ટીએ રૂ. 45 લાખનું સોનું ચોર્યું

મહુડીના સુપ્રસિદ્ધ જૈન તીર્થધામમાં રૂ. 45 લાખના સોનાનું વરખ અને સોનાની ચેઇન ચોરવાના આરોપમાં બે ટ્રસ્ટીની ધરપકડ કરવામાં આવી છે. ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે બંને ટ્રસ્ટીની ધરપકડ કરીને સોનાની ચેઇન રિકવર કરી છે.

બનાસકાંઠાના દાંતા અને અમીરગઢ વિસ્તારમાં મુખ્યત્વે ડુંગરી ભીલ અને ગરાસિયા જાતિના લોકો વસે છે. અંતરિયાળ અને દુર્ગમ વિસ્તારોમાં રહેતા આ આદિવાસીઓની જીવનશૈલી...

મહેસાણા જિલ્લાના આખજ ગામના વતની અને અમેરિકામાં સ્થાયી થયેલા પટેલ પરિવારના બે સભ્યો પર હુમલાખોરોએ અંધાધુંધ ગોળીબાર કરતાં બન્નેને ગંભીર હાલતમાં હોસ્પિટલે...

બનાસકાંઠા અને વિભાજન બાદ પાટણ જિલ્લામાં ભળેલું સિદ્ધપુર એક ઐતિહાસિક નગર છે. વિકાસને પગલે અહીંની ઐતિહાસિક ઈમારતને નાશ થઈ રહ્યો છે. તેમાં પણ વોરા સમાજના...

અરવલ્લી જિલ્લાની ગિરિમાળાઓમાં વન્ય પ્રાણીઓ માનવવસ્તી તરફ દેખાતાં પ્રજાજનોમાં ગભરાટ ફેલાયો છે. જુલાઈના પહેલા અઠવાડિયાથી મેઘરજ પંથકમાં વાઘ ફરતો હોવાના સમાચારથી રોડ પરથી પસાર થતા રાહદારીઓમાં ભારે ફફડાટ વધ્યો છે. રાહદારીઓએ વાઘ જોયો હોવાની વાત વહેતી...

મહેસાણા જિલ્લાના લાંઘણજ ગામના પોલીસ સ્ટેશનની અંદર જ એક મહિલા પોલીસ કોન્સ્ટેબલે તાજેતરમાં ડાન્સ કરીને વીડિયો વાયરલ કરતાં ટીકા થઈ રહી છે. મહિલા પોલીસકર્મીએ...

કોઇને માન્યતામાં ન આવે તેવી કડવી વાસ્તવિક્તા બહાર આવી છે. પાંચ દાયકા અગાઉ ખેડબ્રહ્મા એસટી અનામત બેઠક પર ધારાસભ્ય રહી ચૂકેલા ટેબડા ગામના ધારાસભ્ય જેઠાભાઇ...

સરસ્વતી તાલુકાના બાલવા ગામે ૧૪ વર્ષ પહેલાં જેણે આત્મહત્યા કરી હોવાનું લોકો માનતા હતા તે મહિલા ભીખીબહેન મહેસાણામાં પ્રેમી સાથે તાજેતરમાં જીવતાં મળી આવ્યાં...

લાખણીના સરકારી ગોલિયા ગામના દિવ્યાંગ ખેડૂત પદ્મશ્રી ગેનાજી પટેલને તાજેતરમાં બ્રિટનના વિઝા ન મળતાં તેઓ લંડન જઈ શક્યા નહોતા. લંડનમાં એક સંસ્થા દ્વારા તેમના...

લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે મરતા નથી તે કહેવત સાચી ઠેરવતો બનાવ વિસનગરમાં બન્યો છે. એક ફાઈનાન્સ પેઢીએ આરટીજીએસથી રૂપિયા લઈ અને ઊંચું વ્યાજ આપી એકના ડબલની લાલચ આપી મોટી ડીપોઝિટ લીધા બાદ હાથ અદ્ધર કરી દેતાં આ ફાઈનાન્સ પેઢી રૂ. ૩૦૦થી ૪૦૦ કરોડનું...

પશુપ્રેમીઓ સામાન્ય રીતે ઘરમાં શ્વાન, બિલાડી, કબૂતર કે પોપટ જેવા પશુપંખી પાળવાનો શોખ ધરાવતા હોય છે, પરંતુ સિદ્ધપુર તાલુકાના નિદ્રોડા ગામના ૬૦ વર્ષીય વૃદ્ધા...



to the free, weekly Gujarat Samachar email newsletter