વર્જિનિયામાં મહેસાણાના વતની પિતા-પુત્રીની ગોળી મારીને હત્યા

મહેસાણા નજીકના કનોડા ગામના વતની અને છ વર્ષ અગાઉ અમેરિકાના વર્જિનિયામાં સ્થાયી થયેલા પટેલ પરિવારના પિતા-પુત્રીની એક અશ્વેત નશાખોરે ગોળી મારીને હત્યા કરતાં મહેસાણા જિલ્લામાં દુ:ખનું મોજું ફરી વળ્યું છે. પટેલ પરિવારના પિતા અને પુત્રી ગુરુવાર -...

કડી સ્વામિનારાયણ મંદિરે ઘનશ્યામ મહારાજનો 106મો વાર્ષિક પાટોત્સવ ઉજવાયો

કડીસ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિરમાં બિરાજમાન શ્રી ઘનશ્યામ મહારાજના 106મા વાર્ષિક પાટોત્સવની 11 ફેબ્રુઆરીના રોજ ધર્મોલ્લાસભર્યા માહોલમાં ઉજવણી કરાઇ હતી. આ પ્રસંગે ઘનશ્યામ મહારાજને કેસર જળ, પય, ઘૃત, દધિ, શુદ્ધોદક જળથી પંચામૃત અભિષેક કરીને અન્નકૂટ...

તાલુકાના નાના સરખા વાઘણા ગામે વર્ષો જૂની અને લોકોની આસ્થા સાથે જોડાયેલી એક અનોખી પરંપરા આજે પણ જોવા મળે છે. ચોમાસાના પ્રારંભે અષાઢ સુદ ચૌદશથી દશેરા સધી...

ત્રિશૂળિયા ઘાટ પર આણંદ જિલ્લાના યાત્રિકો ભરેલી બસ ૩૦મી સપ્ટેમ્બરે પલટી ખાતાં મૃતકાંક ૨૨ સુધી પહોંચ્યો છે. બસ પલટી ખાઈ જતાં મૃત તેમજ ઈજાગ્રસ્ત પ્રવાસીઓને...

નવરાત્રિ પૂર્વે માતાજીને પોતાના ગામ અને ઘરે પધારવાના આમંત્રણરૂપે ઉજવાતો ભાદરવી પૂનમ પદયાત્રા મહોત્સવ ૧૪મીએ અંબાજીમાં રંગેચંગે પૂર્ણ થયો હતો. પદયાત્રા મેળા...

ઉત્તર ગુજરાતના સમી તાલુકાના કૈલાશપુરા ગામે મહિલાએ ચાર માસની દીકરી અને બે વર્ષના પુત્ર સાથે તાજેતરમાં અગ્નિસ્નાનની કોશિશ કરી. તે સમયે ચાર વર્ષની દીકરીએ આજુબાજુ લોકોને જાણ કરતાં લોકોએ આગ બુઝાવીને બે બાળકો અને મહિલાને હોસ્પિટલમાં ખસેડ્યા હતા. પોલીસ...

વિસનગરમાં હત્યાની કોશિશના ગુનામાં સત્તા પર નહીં હોવા છતાં આરોપીના જામીન મંજૂર કરી દેવાના એક કિસ્સામાં વિસનગરના મેજિસ્ટ્રેટને ફરજિયાત નિવૃત્ત કરી દેવાનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ દીપક ગુપ્તા તથા જસ્ટિસ અનિરુદ્ધ...

ડોક્ટર હાઉસ બિલ્ડિંગ પરથી યુવક મોતની છલાંગ લગાવવા જતા લોકોએ બિલ્ડિંગ પર ચડીને તેને સમજાવ્યો પણ તે કોઈનું માન્યો ન હતો અને જમ્પ માર્યો હતો.  જો કે, પોલીસ આવે એ પહેલા લોકોએ અગમચેતી રાખીને નીચે મોટી જાળી મંગાવી દીધી હતી. યુવક જાળીમાં પડતા તેના...

વડા પ્રધાન મોદી બાળપણમાં વડનગરમાં જે દુકાનમાં બેસીને ચા વેચતા હતા, તે સ્ટોલને લઇને એક મહત્ત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. વડનગરમાં આવેલા તેમના ચા સ્ટોલને પર્યટન સ્થળ તરીકે વિકસીત કરવાનું કામ શરૂ કરી દીધું છે. કેન્દ્રિય પર્યટન અને સંસ્કૃત પ્રધાન...

કડવા પાટીદારોનાં કુળદેવી ઉમિયા માતાજીના ધામ ઊંઝામાં આગામી ૧૮થી ૨૨ ડિસેમ્બરના રોજ વિશ્વ કલ્યાણ અર્થે ગુજરાતની ધરતી ઉપર સૌપ્રથમવાર લક્ષચંડી મહાયજ્ઞ યોજાનાર છે. રવિવારે આ મહાયજ્ઞના મુખ્ય યજમાન સહિતની યોજાયેલી ૨૨ જેટલી ઉછામણીમાં પાટીદારોએ મા અંબાના...

મહેસાણા નગરપાલિકાના કોંગ્રેસના છ જેટલા સભ્યોએ ગાંધીનગરમાં ભાજપી ખેસ ધારણ કર્યો હતો. જોકે એ પછી નગરપાલિકાના પ્રમુખ ઘનશ્યામ સોલંકી તેમજ અન્ય બે સભ્યો એમ કુલ મળીને ત્રણ સભ્યો કોંગ્રેસમાં પરત ફર્યાં હતા. ૩૦મી ઓગસ્ટે ત્રણ જ દિવસમાં આ સભ્યોને ભાજપથી...

જયપુરના અને ગુજરાતના સુરતમાં પરણેલા શ્વેતા મહેતા મોદી મિસિસ ઈન્ડિયા ૨૦૧૯ બન્યા બાદ ૨૨મીએ સાંજે યાત્રાધામ અંબાજી ખાતે મા અંબાના દર્શન કરવા પોતાના પરિવાર...



to the free, weekly Gujarat Samachar email newsletter