
જયપુરના અને ગુજરાતના સુરતમાં પરણેલા શ્વેતા મહેતા મોદી મિસિસ ઈન્ડિયા ૨૦૧૯ બન્યા બાદ ૨૨મીએ સાંજે યાત્રાધામ અંબાજી ખાતે મા અંબાના દર્શન કરવા પોતાના પરિવાર...
કેનેડિયન સરહદેથી અમેરિકામાં ગેરકાયદે રીતે પ્રવેશવા જતાં ઉત્તર ગુજરાતમાં આવેલા ડિંગુચા ગામનો 4 સભ્યોનો પટેલ પરિવાર મૃત્યુ પામ્યો તે કેસમાં મુખ્ય આરોપીને દસ વર્સની સજા ફટકારાઇ છે. મિનેસોટાની કોર્ટે ડર્ટી હેરી તરીકે જાણીતા હર્ષદ પટેલને આંતરરાષ્ટ્રીય...
મહેસાણા નજીકના કનોડા ગામના વતની અને છ વર્ષ અગાઉ અમેરિકાના વર્જિનિયામાં સ્થાયી થયેલા પટેલ પરિવારના પિતા-પુત્રીની એક અશ્વેત નશાખોરે ગોળી મારીને હત્યા કરતાં મહેસાણા જિલ્લામાં દુ:ખનું મોજું ફરી વળ્યું છે. પટેલ પરિવારના પિતા અને પુત્રી ગુરુવાર -...
જયપુરના અને ગુજરાતના સુરતમાં પરણેલા શ્વેતા મહેતા મોદી મિસિસ ઈન્ડિયા ૨૦૧૯ બન્યા બાદ ૨૨મીએ સાંજે યાત્રાધામ અંબાજી ખાતે મા અંબાના દર્શન કરવા પોતાના પરિવાર...
પવિત્ર શ્રાવણ માસમાં ચોતરફ ધાર્મિક વાતાવરણ છવાયું છે અને વહેલી સવારથી મોડી સાંજ સુધી શિવાલયોમાં હરહર ભોલેના નાદ સંભળાઈ રહ્યા છે. ત્યારે માલપુર તાલુકાના...
પાકિસ્તાને ભારત સાથે વેપાર ઉપર ભલે પ્રતિબંધ મૂક્યો પણ ત્યાંના નાગરિકોને ભારતીય મરી-મસાલા વગર એક દિવસ પણ ચાલે તેમ નથી. ત્યાંની સરકારે ભારતની ચીજવસ્તુઓ માટે કરાચી પોર્ટ અને વાઘા બોર્ડર બંધ કરતા પાકિસ્તાનમાં મોંઘવારી વધશે એ નિશ્ચિત છે. એશિયાના...
ભારતીય સંસ્કૃતિમાં અને ધર્મમાં શંખનું ખૂબ જ મહત્ત્વ દર્શાવવામાં આવેલું છે. મંદિરોમાં આરતી બાદ શંખ વગાડાય છે તો પ્રાચીન કાળમાં યુદ્ધ વખતે શંખનાદ કરવામાં...
અંબાજી જનાર માઇભક્તો હવે માતાજીને ચઢતી ધજાની કાયમી યાદગીરી ઘરમાં સાચવી શકાશે. મંદિર ટ્રસ્ટ દ્વારા ધજામાંથી ફોલ્ડર ફાઈલ, માઈક્રો સ્ટેન્ડ સાથેની ધજા, તોરણ,...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૭૩મા સ્વાતંત્ર્ય પર્વે રાષ્ટ્રજોગ સંબોધનમાં પાણીનું મહત્ત્વ સમજાવતા જૈન મુનિ બુદ્ધિસાગર સૂરિશ્વરજી મહારાજનો ઉલ્લેખ કર્યો હતો....
બનાસકાંઠાના દાંતા અને અમીરગઢ વિસ્તારમાં મુખ્યત્વે ડુંગરી ભીલ અને ગરાસિયા જાતિના લોકો વસે છે. અંતરિયાળ અને દુર્ગમ વિસ્તારોમાં રહેતા આ આદિવાસીઓની જીવનશૈલી...
મહેસાણા જિલ્લાના આખજ ગામના વતની અને અમેરિકામાં સ્થાયી થયેલા પટેલ પરિવારના બે સભ્યો પર હુમલાખોરોએ અંધાધુંધ ગોળીબાર કરતાં બન્નેને ગંભીર હાલતમાં હોસ્પિટલે...
બનાસકાંઠા અને વિભાજન બાદ પાટણ જિલ્લામાં ભળેલું સિદ્ધપુર એક ઐતિહાસિક નગર છે. વિકાસને પગલે અહીંની ઐતિહાસિક ઈમારતને નાશ થઈ રહ્યો છે. તેમાં પણ વોરા સમાજના...
અરવલ્લી જિલ્લાની ગિરિમાળાઓમાં વન્ય પ્રાણીઓ માનવવસ્તી તરફ દેખાતાં પ્રજાજનોમાં ગભરાટ ફેલાયો છે. જુલાઈના પહેલા અઠવાડિયાથી મેઘરજ પંથકમાં વાઘ ફરતો હોવાના સમાચારથી રોડ પરથી પસાર થતા રાહદારીઓમાં ભારે ફફડાટ વધ્યો છે. રાહદારીઓએ વાઘ જોયો હોવાની વાત વહેતી...