બનાસકાંઠાના લાખણી તાલુકાના કૂડા ગામે ૨૧મીએ વહેલી સવારે ભરઊંઘમાં જ પત્ની, બે પુત્રો અને પુત્રી સહિત એક જ પરિવારના ચાર સભ્યોની તીક્ષ્ણ હથિયારથી ગળાના ભાગે ઘા મારી હત્યા કરાયેલાં મૃતદેહો મળ્યાં હતાં. આ ઉપરાંત ઘરના મોભી નજીકમાંથી ઝેરી દવા પીધેલી...
ઉત્તર ગુજરાતમાં વંચિત બાળકોના શિક્ષણાર્થે પ્રશંસનીય કામગીરી કરી રહેલી યોગાંજલિ કેળવણી મંડળના સ્થાપક તેમજ અધ્યાત્મક અને યોગ કર્મ અને સેવા, શિક્ષણ અને સંસ્કાર જેમના જીવનમાં તાણાવાણાની જેમ વણાયેલા છે એવાં તપસ્વિની રમીલાબહેન ગાંધી 91 વર્ષની સુદીર્ઘ...
60 વર્ષનાં સુનિતા વિલિયમ્સ ‘નાસા’માં 27 વર્ષની જ્વલંત કારકિર્દી બાદ 27 ડિસેમ્બર 2025થી નિવૃત્ત થયાની જાહેરાત નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (એનએએસએ-‘નાસા’)એ મંગળવારે કરી છે. હાલ ભારતના પ્રવાસે પહોંચેલાં સુનિતા વિલિયમ્સને ‘નાસા’ના...
બનાસકાંઠાના લાખણી તાલુકાના કૂડા ગામે ૨૧મીએ વહેલી સવારે ભરઊંઘમાં જ પત્ની, બે પુત્રો અને પુત્રી સહિત એક જ પરિવારના ચાર સભ્યોની તીક્ષ્ણ હથિયારથી ગળાના ભાગે ઘા મારી હત્યા કરાયેલાં મૃતદેહો મળ્યાં હતાં. આ ઉપરાંત ઘરના મોભી નજીકમાંથી ઝેરી દવા પીધેલી...
ઊંઝા માર્કેટયાર્ડના ચેરમેનપદે દિનેશ પટેલ અને વાઇસ ચેરમેન પદે શિવમ રાવલ સર્વાનુમતે ચૂંટાઈ આવ્યા. આ સ્ક્રિપ્ટ ભાજપે ઊંઝા વિધાનસભાની પેટાચૂંટણી પહેલાં જ તૈયાર કરી હતી. જેમાં સૌપ્રથમ ભાજપના પાંચ વખતના ધારાસભ્ય નારાયણ કાકાને પરાજય આપી કોંગ્રેસમાંથી...

સાબરકાંઠાના પોશીના ગામમાં વર્ષોથી લિવ-ઇન રિલેશનશિપમાં રહેતા દાદા અને દાદીના તાજેતરમાં લગ્ન થયાં છે. આ લગ્નમાં દીકરા, દીકરી, પૌત્રો અને પૌત્રીઓ પણ જાનમાં...
એશિયાના સૌથી મોટા અને વર્ષે રૂ. ૪૦૦૦ કરોડથી વધુનું ટર્નઓવર ધરાવતા ઊંઝા માર્કેટયાર્ડમાં ૨૧ વર્ષથી એકહથ્થુ શાસન ભોગવતા ભાજપના પાંચ ટર્મ ધારાસભ્ય રહી ચૂકેલા નારાયણ પટેલ (કાકા)ના શાસનનો અંત આવ્યો છે. તેમનો ભાજપી જૂથે જ સફાયો બોલાવ્યો છે. તાજેતરમાં...
વડગામ તાલુકાના ભલગામના સિપાઈ પરિવારના ૩૫થી વધુ સભ્યો મહોલ્લાના પિકઅપ વાહનમાં દાંતા તાલુકાના અંતરશા પીરની દરગાહે દર્શન કરીને અંબાજી ગયા હતા.

મહીસાગર જિલ્લાના બાલાસિનોરમાં બનેલા ફોસિલ પાર્ક- ડાયનાસોર મ્યુઝિયમનું ૮મી જૂને મુખ્ય પ્રધાન વિજયભાઇ રૂપાણીએ ઉદ્દઘાટન કર્યું હતું. આ ડાયનાસોર મ્યુઝિયમનો...
બનાસકાંઠાના વાવમાં તળજાભાઈનો દોઢ વર્ષનો પુત્ર બીમાર પડતાં તેને ભૂવા પાસે લઈ જઈને ડામ અપાવાયા. જોકે બાળક અસ્વસ્થ જ રહેતાં તેને સારવાર માટે અમદાવાદ લવાયું, પણ સારવાર દરમિયાન બાળકનું મૃત્યુ થયું હતું. ભૂવાએ બાળકને ચીપિયા વડે ડામ દીધા હતાં. ડામ...
મોડાસાના દધાલિયા ગામ નજીક પ્રતાપસિંહ હિંમતસિંહ બિહોલાના ખુલ્લા ખેતરમાં બાવળની ઝાડીમાં ૫૦ વર્ષીય આધેડ મહિલાનો મૃતદેહ હોવાની માહિતી દધાલિયાના સરપંચ બાનુભાઈ પંડ્યાને થતાં તે ઘટનાસ્થળે પહોંચ્યા હતા.
જગત જનની મા અંબાના ધામ અંબાજીમાં શનિવારે વૈશાખી પૂનમે રાજ્યભરમાંથી આવેલા લાખો શ્રદ્ધાળુઓએ મા અંબાના દરબારમાં શિશ નમાવ્યું હતું. અંબાજી મંદિરને વૈશ્ખી પૂનમે ગાદી પર ૧,૩૩,૩૩૭ની આવક, સુવર્ણશિખર માટે રોકડ દાન ૨૩,૬૦૧, સોનાનું દાન ૩૫ ગ્રામ (૧,૧૬,૨૦૦),...

કાંકરેજ તાલુકાના ટોટાણા ધામના સંત સદારામબાપુ કેટલાક દિવસોથી બીમાર હોવાથી પાટણની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ૧૪મેના રોજ તેમની તબિયત વધુ નાજુક...