સમૂહ લગ્નપ્રસંગે ભાજપ-કોંગ્રેસના ઉમેદવાર ભેગા થઇ ગયા

વિસનગરમાં રવિવારે મહેસાણા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર હરિભાઇ પટેલ અને કોંગ્રેસના ઉમેદવાર રામજીભાઇ ઠાકોર ક્ષત્રિય ઠાકોર સમાજના સમૂહ લગ્નોત્સવમાં ભેગા થઈ ગયા હતા. 

વડાલી ભાજપ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે ક્ષત્રિય સમાજનો હોબાળો

ભાજપના વરિષ્ઠ નેતા અને રાજકોટ બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે કરેલી ટિપ્પણી હજુ પણ ભાજપ માટે માથાનો દુ:ખાવો બની ગઈ છે. ક્ષત્રિયોએ જયાં સુધી લોકસભાની ચૂંટણીઓ પૂરી નહીં થાય ત્યાં સુધી ગામેગામ ભાજપનો વિરોધ કરવાની હાકલ કરી છે. 

વાવ તાલુકામાં આવેલા માકડા ગામના ભરતભાઈ પારેગીએ મહિલા આંતરરાષ્ટ્રીય દિવસે ૧૦૦ દીકરીઓને દત્તક લીધી હતી. દીકરીઓને દત્તક લઈને તેમણે પોતાની પાંચ વર્ષની મૃત દીકરીને અનોખી શ્રદ્ધાંજલિ આપી હતી.

કડી તાલુકાના બુડાસણ ગામમાં શિવરાત્રીએ ભાંગ પીધા બાદ ૮મી માર્ચે સવારથી જ કેટલાક લોકોને ઝાડા-ઊલટી શરૂ થઈ ગયા હતા. આરોગ્ય વિભાગની ટીમે ૨૫૬ જેટલા દર્દીઓને...

મહેસાણાથી ૫૦ કિમી અને બહુચરાજીથી ૫ કિમીના અંતરે આવેલા ચાંદણકી ગામમાં પ્રવેશતાં જ ચોખ્ખા ચણક રસ્તા જોવા મળશે, પરંતુ બે-ચાર ઘરડા માણસો સિવાય કોઈ જુવાનિયો...

બેંગલોરની એક મદ્રેસામાં શિક્ષક તરીકે કામ કરતા ૫૧ વર્ષીય આ મૌલાના અંજર શાહે ગુજરાતના વિવિધ વિસ્તારોમાં યુવાનોને જેહાદ માટે ઉશ્કેર્યા હતા. તેવું એન્ટિટેરેરિસ્ટ બ્યુરોની તપાસમાં તાજેતરમાં બહાર આવ્યું છે. મૌલાનાએ એટીએસ સામે કબૂલ્યુ છે કે, તેણે મોડાસા...

પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મુકામે કુટિર ઉદ્યોગ મીઠા ઉદ્યોગ અને ગૌસંવર્ધન પ્રધાન તારાચંદ છેડાના અધ્યક્ષસ્થાને કુટિર ઉદ્યોગ અંગે અધિકારીઓ સાથે બેઠક યોજાઈ...

રૂપાલની પલ્લી તરીકે પ્રસિદ્ધિ પામેલા શ્રી વરદાયિની માતાજીના મંદિરના જિર્ણોદ્ધારનો શિલાન્યાસ આરોગ્ય અને પરિવાર કલ્યાણ પ્રધાન નીતિનભાઈ પટેલ અને શિક્ષણ પ્રધાન...

શક્તિપીઠ અંબાજીમાં ૨૩મી જાન્યુઆરીએ ભાવિકો દ્વારા જગતજનની મા અંબાના પ્રાગટયોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણી કરાઈ હતી. પોષી પૂનમના પાવન દિવસે વહેલી સવારથી મોડી...

અરવલ્લી જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં કારતકી પૂનમનો મેળો માણવા દૂર દૂરથી શ્રદ્ધાળુઓ હજારોની સંખ્યામાં ઉમટ્યા હતા અને અહીં આવેલા નાગધરા કુંડમાં...

સામાન્ય રીતે નણંદ-ભાભીના સંબંધોમાં ચડભડ રહેતી હોય છે, પણ પાટણના નણંદ-ભાભીનો કિસ્સો કંઈક અલગ અને અનોખો છે. પાટણ જિલ્લાના ચંદ્રુમાણા ગામમાં નણંદ માટે ભાભીએ સરોગેટ મધર બનીને સંતાન સુખ આપતાં નાના ગામમાં નણંદ-ભાભી વચ્ચેના સ્નેહનો કિસ્સો ચર્ચાસ્પદ...

મહેસાણા જિલ્લાના વડનગર ખાતે બે દિવસીય તાના-રીરી મહોત્સવનો ૧૯મી નવેમ્બરથી આરંભ થઈ ગયો હતો, જેમાં સિતારવાદન, શાસ્ત્રીય ગાયનની વિવિધ કૃતિઓ રજૂ થઈ હતી. આ પ્રસંગે રાજ્યનાં મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલ પણ ઉપસ્થિત રહ્યાં હતાં અને શ્રોતાઓ સાથે તેમણે...



to the free, weekly Gujarat Samachar email newsletter