ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પુરુષોત્તમ રૂપાલાએ ૨૬મી જૂને પાટીદારોના ગઢ ગણાતા બહુચરાજીમાં કારોબારીની મિટિંગ યોજી હતી. રૂપાલાના આ પગલાંથી નારાજ ‘પાસ’ દ્વારા રૂપાલા માટે ઉત્તર ગુજરાતમાં પ્રવેશબંધી ફરમાવી દેવામાં આવી છે.
વિસનગરમાં રવિવારે મહેસાણા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર હરિભાઇ પટેલ અને કોંગ્રેસના ઉમેદવાર રામજીભાઇ ઠાકોર ક્ષત્રિય ઠાકોર સમાજના સમૂહ લગ્નોત્સવમાં ભેગા થઈ ગયા હતા.
ભાજપના વરિષ્ઠ નેતા અને રાજકોટ બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે કરેલી ટિપ્પણી હજુ પણ ભાજપ માટે માથાનો દુ:ખાવો બની ગઈ છે. ક્ષત્રિયોએ જયાં સુધી લોકસભાની ચૂંટણીઓ પૂરી નહીં થાય ત્યાં સુધી ગામેગામ ભાજપનો વિરોધ કરવાની હાકલ કરી છે.
ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પુરુષોત્તમ રૂપાલાએ ૨૬મી જૂને પાટીદારોના ગઢ ગણાતા બહુચરાજીમાં કારોબારીની મિટિંગ યોજી હતી. રૂપાલાના આ પગલાંથી નારાજ ‘પાસ’ દ્વારા રૂપાલા માટે ઉત્તર ગુજરાતમાં પ્રવેશબંધી ફરમાવી દેવામાં આવી છે.
સ્ટેન્ડ અપ ઇન્ડિયા અભિયાન અંતર્ગત ધાનેરા શહેરમાં ૧૬મી જૂનથી પ્રદુષણ મુક્ત ઇ-રિક્ષાનો પ્રારંભ કરાયો હતો. આ ઈ-રિક્ષાનો ફાયદો શું છે તે અંગેનું લોકોને માર્ગદર્શન પણ અપાયું હતું. પવન સેલ્સ દ્વારા ધાનેરામાં ઈ-રિક્ષાનો શુભારંભ કરાયો હતો. આ ઈ-રિક્ષા...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ‘સૌનો સાથ સૌનો વિકાસ’ના સંકલ્પ અને મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલની ગતિશીલ ગુજરાત યોજનાના ભાગરૂપે રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષા અભિયાન યોજના હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ ૨૦૧૬માં સમગ્ર ગુજરાત રાજ્યમાં ૧૪૦ નવી સરકારી માધ્યમિક...
ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અને ઓબીસી, એસસી, એસટી એકતા મંચના ઉપક્રમે બનાસકાંઠાના અંબાળામાં યોજાયેલા જનતા દરબાર કાર્યક્રમમાં અલ્પેશ ઠાકોરે બનાસ ડેરીમાં...
અલકાબહેન ઠાકોરના પતિ હિતેન્દ્ર ભોડાળિયા સાથે ઘરખર્ચ બાબતે ચાર વર્ષથી ઘરકંકાસ ચાલતો હતો. ત્રીજી જૂને રાતે હિતેન્દ્ર અલકાબહેનને મકાનની લોનના કાગળ પર સહી કરવા જવાનું કહી બાઇક પર બેસાડીને લુદરા ગામે નર્મદા કેનાલના રેલવે પુલ પર લઈ ગયો હતો. ત્યાં...
જુલાઈ મહિનામાં અમેરિકાના વોશિંગ્ટન ખાતે દિવ્યાંગ વોલીબોલ સ્પર્ધાનું ઈન્ટરનેશનલ કક્ષાએ આયોજન કરાયું છે. આ ટીમનું પ્રતિનિધિત્વ ચરાડાનો દિવ્યાંગ હિતેશકુમાર રમણભાઈ ચૌધરી કરશે.
સિદ્ધપુર તાલુકાના લોઢપુર ગામના રિયાઝ પ્યારઅલી ઉપતિયાનું ટેક્સાસમાં આવેલા પૂરમાં મૃત્યુ નીપજ્યું હતું. છેલ્લે તેઓએ તેમના પુત્ર સાથે ટેલિફોનિક વાતચીત કરીને પૂરમાં ફસાયાની પરિસ્થિતિની જાણ કરી હતી. પુત્ર સાથે વાત કર્યાના ૩૬ કલાક બાદ રિયાઝભાઈ તથા...
પાકિસ્તાનના બીજા હિન્દુ કિકેટર દાનિશ કનેરિયા ત્રણ દિવસ માટે મહેસાણાનો મહેમાન બન્યો હતો. પત્ની ધાર્મિકતા અને માતા સાથે આવેલા કિકેટરે રવિવારે કુળદેવી અંબાજી...
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના દલપુર પાસે આવેલા અંબુજા ફેક્ટરી કે જેમાં કોટન વિભાગમાં કામ કરતાં ૩૫ જેટલા કામદારોને અડધી રાત્રે કંપની દ્વારા સિક્યુરીટીની મદદથી બળજબરી રૂમોમાંથી બહાર કાઢી મૂકવામાં આવ્યા હતા. અને તેમને સામાન સાથે બસમાં બેસાડી હિંમતનગર...
મહેસાણામાં ૧૯મી એપ્રિલે જેલભરો આંદોલનમાં થયેલા તોફાનકેસ અંગે નોંધાયેલી ફરિયાદના પગલે પાટીદાર મહિલા આગેવાન વંદના પટેલની ૨૦મી મેએ મહેસાણા હાઇવે પરથી પોલીસે ધરપકડ કરી હતી.