સર્વ પિતૃ પુણ્યતિથિ મોક્ષાર્થે યોજાયો પૂજન કાર્યક્રમ

માણસા તાલુકાના પુંધરા ગામે પહેલી વખત સર્વ પિતૃ પુણ્યતિથિ મોક્ષાર્થે પૂજન કાર્યક્રમ યોજાયો હતો જેમાં લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને સદગત સ્વજનોને અંજલિ અર્પી હતી.

ડિંગુચાના પટેલ પરિવારને મોતના મુખમાં ધકેલનાર હર્ષદ પટેલને 10 વર્ષની કેદ

કેનેડિયન સરહદેથી અમેરિકામાં ગેરકાયદે રીતે પ્રવેશવા જતાં ઉત્તર ગુજરાતમાં આવેલા ડિંગુચા ગામનો 4 સભ્યોનો પટેલ પરિવાર મૃત્યુ પામ્યો તે કેસમાં મુખ્ય આરોપીને દસ વર્સની સજા ફટકારાઇ છે. મિનેસોટાની કોર્ટે ડર્ટી હેરી તરીકે જાણીતા હર્ષદ પટેલને આંતરરાષ્ટ્રીય...

ખેડબ્રહ્માના મા અંબિકા દર શનિવારે ચંડીકાના સ્વરૂપે મંદિરમાં હોય છે અને એક પણ વાહન પર સવાર હોતા નથી બાકી સોમવારે નંદીની સવારી પર પાર્વતી સ્વરૂપે, મંગળવારે સિંહની સવારી ઉપર મહાકાલી સ્વરૂપે, બુધવારે મોરની સવારી ઉપર સરસ્વતી સ્વરૂપે, ગુરુવારે હાથીની...

વર્ષ ૨૦૦૨માં ગોધરામાં સાબરમતી એક્સપ્રેસ ટ્રેનને આગ લગાડી ૫૬ જેટલા કારસેવકોના મોત નીપજતાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અપાયેલા બંધના એલાનને પગલે બનાસકાંઠાના થરા શહેરમાં ટોળા દ્વારા ચોક્કસ કોમના લોકોની દુકાનો બંધ કરાવી, દુકાનોને આગચંપી કરી, તોડફોડ...

શામળાજી વિસ્તારનાં ખેરાડી - ભિલોડા ગામના ૧૦૦ વર્ષના દાદીમાં ઈજુબહેન જીવણભાઈ પટેલનું નિરોગી અને આનંદમય જીવન જોઈને સૌને નવાઈ લાગે છે. આટલી વય છતાં ઇજુબહેનને...

તાલુકાના નવાપુરા ગામના નાગજીભાઇ ચૌધરીનો પુત્ર ભેમજીભાઇ મેડિકલના અભ્યાસ માટે ચીન ગયો હતો. વર્ષ ૨૦૧૧માં અભ્યાસ પૂરો કરીને તે ત્યાં જ સ્થાયી થયો હતો. દરમિયાન...

એક તરફ, પાટીદારોનું અનામતનું કોકડું હજુયે ઉકેલાયું નથી ત્યારે બીજી તરફ, ઠાકોર-ક્ષત્રિયોએ અલગથી ૨૦ ટકા અનામતની માંગણી કરીને વિવાદને વધુ ઘેરો બનાવ્યો છે....

વાવ તાલુકામાં આવેલા માકડા ગામના ભરતભાઈ પારેગીએ મહિલા આંતરરાષ્ટ્રીય દિવસે ૧૦૦ દીકરીઓને દત્તક લીધી હતી. દીકરીઓને દત્તક લઈને તેમણે પોતાની પાંચ વર્ષની મૃત દીકરીને અનોખી શ્રદ્ધાંજલિ આપી હતી.

કડી તાલુકાના બુડાસણ ગામમાં શિવરાત્રીએ ભાંગ પીધા બાદ ૮મી માર્ચે સવારથી જ કેટલાક લોકોને ઝાડા-ઊલટી શરૂ થઈ ગયા હતા. આરોગ્ય વિભાગની ટીમે ૨૫૬ જેટલા દર્દીઓને...

મહેસાણાથી ૫૦ કિમી અને બહુચરાજીથી ૫ કિમીના અંતરે આવેલા ચાંદણકી ગામમાં પ્રવેશતાં જ ચોખ્ખા ચણક રસ્તા જોવા મળશે, પરંતુ બે-ચાર ઘરડા માણસો સિવાય કોઈ જુવાનિયો...

બેંગલોરની એક મદ્રેસામાં શિક્ષક તરીકે કામ કરતા ૫૧ વર્ષીય આ મૌલાના અંજર શાહે ગુજરાતના વિવિધ વિસ્તારોમાં યુવાનોને જેહાદ માટે ઉશ્કેર્યા હતા. તેવું એન્ટિટેરેરિસ્ટ બ્યુરોની તપાસમાં તાજેતરમાં બહાર આવ્યું છે. મૌલાનાએ એટીએસ સામે કબૂલ્યુ છે કે, તેણે મોડાસા...

પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મુકામે કુટિર ઉદ્યોગ મીઠા ઉદ્યોગ અને ગૌસંવર્ધન પ્રધાન તારાચંદ છેડાના અધ્યક્ષસ્થાને કુટિર ઉદ્યોગ અંગે અધિકારીઓ સાથે બેઠક યોજાઈ...



to the free, weekly Gujarat Samachar email newsletter