નખશીખ ગાંધીવાદી, સેવાના ભેખધારી યોગાંજલિ સંસ્થાના સ્થાપક રમીલાબેન ગાંધીનો દેહવિલય

ઉત્તર ગુજરાતમાં વંચિત બાળકોના શિક્ષણાર્થે પ્રશંસનીય કામગીરી કરી રહેલી યોગાંજલિ કેળવણી મંડળના સ્થાપક તેમજ અધ્યાત્મક અને યોગ કર્મ અને સેવા, શિક્ષણ અને સંસ્કાર જેમના જીવનમાં તાણાવાણાની જેમ વણાયેલા છે એવાં તપસ્વિની રમીલાબહેન ગાંધી 91 વર્ષની સુદીર્ઘ...

27 વર્ષની જ્વલંત કારકિર્દી બાદ અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ નિવૃત્ત

60 વર્ષનાં સુનિતા વિલિયમ્સ ‘નાસા’માં 27 વર્ષની જ્વલંત કારકિર્દી બાદ 27 ડિસેમ્બર 2025થી નિવૃત્ત થયાની જાહેરાત નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (એનએએસએ-‘નાસા’)એ મંગળવારે કરી છે. હાલ ભારતના પ્રવાસે પહોંચેલાં સુનિતા વિલિયમ્સને ‘નાસા’ના...

સિદ્ધપુરના ખડીયાસણ ગામના રહેવાસી વિષ્ણુભાઇ ઠાકોર અને આસીનભાઇ સિપાહી બાળપણના ગાઢ મિત્રો હતા. ૨૨ વર્ષ પહેલાં વિષ્ણુભાઇના લગ્ન ધાનેરા નિવાસી રમીલાબહેન ઠાકોર સાથે સમાજના રીતરિવાજ મુજબ થયા હતા, પરંતુ રમીલાબહેનના માતા-પિતા અને ભાઇ રમીલાબહેનના બાળપણમાં...

મેઘરજ રોડ પર આવેલી જીવનજયોત સોસાયટીમાં રહેતા રજનીભાઇ પટેલ અને તેમનો પરિવાર ચોમાસા દરમિયાન વહી જતા પાણીને બચાવીને તેનો સંગ્રહ કરે છે અને એ પાણીનો ઉપયોગ...

ખેડબ્રહ્માના મા અંબિકા દર શનિવારે ચંડીકાના સ્વરૂપે મંદિરમાં હોય છે અને એક પણ વાહન પર સવાર હોતા નથી બાકી સોમવારે નંદીની સવારી પર પાર્વતી સ્વરૂપે, મંગળવારે સિંહની સવારી ઉપર મહાકાલી સ્વરૂપે, બુધવારે મોરની સવારી ઉપર સરસ્વતી સ્વરૂપે, ગુરુવારે હાથીની...

વર્ષ ૨૦૦૨માં ગોધરામાં સાબરમતી એક્સપ્રેસ ટ્રેનને આગ લગાડી ૫૬ જેટલા કારસેવકોના મોત નીપજતાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અપાયેલા બંધના એલાનને પગલે બનાસકાંઠાના થરા શહેરમાં ટોળા દ્વારા ચોક્કસ કોમના લોકોની દુકાનો બંધ કરાવી, દુકાનોને આગચંપી કરી, તોડફોડ...

શામળાજી વિસ્તારનાં ખેરાડી - ભિલોડા ગામના ૧૦૦ વર્ષના દાદીમાં ઈજુબહેન જીવણભાઈ પટેલનું નિરોગી અને આનંદમય જીવન જોઈને સૌને નવાઈ લાગે છે. આટલી વય છતાં ઇજુબહેનને...

તાલુકાના નવાપુરા ગામના નાગજીભાઇ ચૌધરીનો પુત્ર ભેમજીભાઇ મેડિકલના અભ્યાસ માટે ચીન ગયો હતો. વર્ષ ૨૦૧૧માં અભ્યાસ પૂરો કરીને તે ત્યાં જ સ્થાયી થયો હતો. દરમિયાન...

એક તરફ, પાટીદારોનું અનામતનું કોકડું હજુયે ઉકેલાયું નથી ત્યારે બીજી તરફ, ઠાકોર-ક્ષત્રિયોએ અલગથી ૨૦ ટકા અનામતની માંગણી કરીને વિવાદને વધુ ઘેરો બનાવ્યો છે....

વાવ તાલુકામાં આવેલા માકડા ગામના ભરતભાઈ પારેગીએ મહિલા આંતરરાષ્ટ્રીય દિવસે ૧૦૦ દીકરીઓને દત્તક લીધી હતી. દીકરીઓને દત્તક લઈને તેમણે પોતાની પાંચ વર્ષની મૃત દીકરીને અનોખી શ્રદ્ધાંજલિ આપી હતી.

કડી તાલુકાના બુડાસણ ગામમાં શિવરાત્રીએ ભાંગ પીધા બાદ ૮મી માર્ચે સવારથી જ કેટલાક લોકોને ઝાડા-ઊલટી શરૂ થઈ ગયા હતા. આરોગ્ય વિભાગની ટીમે ૨૫૬ જેટલા દર્દીઓને...

મહેસાણાથી ૫૦ કિમી અને બહુચરાજીથી ૫ કિમીના અંતરે આવેલા ચાંદણકી ગામમાં પ્રવેશતાં જ ચોખ્ખા ચણક રસ્તા જોવા મળશે, પરંતુ બે-ચાર ઘરડા માણસો સિવાય કોઈ જુવાનિયો...



to the free, weekly Gujarat Samachar email newsletter