
શક્તિપીઠ અંબાજીમાં ૨૩મી જાન્યુઆરીએ ભાવિકો દ્વારા જગતજનની મા અંબાના પ્રાગટયોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણી કરાઈ હતી. પોષી પૂનમના પાવન દિવસે વહેલી સવારથી મોડી...
કેનેડિયન સરહદેથી અમેરિકામાં ગેરકાયદે રીતે પ્રવેશવા જતાં ઉત્તર ગુજરાતમાં આવેલા ડિંગુચા ગામનો 4 સભ્યોનો પટેલ પરિવાર મૃત્યુ પામ્યો તે કેસમાં મુખ્ય આરોપીને દસ વર્સની સજા ફટકારાઇ છે. મિનેસોટાની કોર્ટે ડર્ટી હેરી તરીકે જાણીતા હર્ષદ પટેલને આંતરરાષ્ટ્રીય...
મહેસાણા નજીકના કનોડા ગામના વતની અને છ વર્ષ અગાઉ અમેરિકાના વર્જિનિયામાં સ્થાયી થયેલા પટેલ પરિવારના પિતા-પુત્રીની એક અશ્વેત નશાખોરે ગોળી મારીને હત્યા કરતાં મહેસાણા જિલ્લામાં દુ:ખનું મોજું ફરી વળ્યું છે. પટેલ પરિવારના પિતા અને પુત્રી ગુરુવાર -...

શક્તિપીઠ અંબાજીમાં ૨૩મી જાન્યુઆરીએ ભાવિકો દ્વારા જગતજનની મા અંબાના પ્રાગટયોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણી કરાઈ હતી. પોષી પૂનમના પાવન દિવસે વહેલી સવારથી મોડી...

અરવલ્લી જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં કારતકી પૂનમનો મેળો માણવા દૂર દૂરથી શ્રદ્ધાળુઓ હજારોની સંખ્યામાં ઉમટ્યા હતા અને અહીં આવેલા નાગધરા કુંડમાં...
સામાન્ય રીતે નણંદ-ભાભીના સંબંધોમાં ચડભડ રહેતી હોય છે, પણ પાટણના નણંદ-ભાભીનો કિસ્સો કંઈક અલગ અને અનોખો છે. પાટણ જિલ્લાના ચંદ્રુમાણા ગામમાં નણંદ માટે ભાભીએ સરોગેટ મધર બનીને સંતાન સુખ આપતાં નાના ગામમાં નણંદ-ભાભી વચ્ચેના સ્નેહનો કિસ્સો ચર્ચાસ્પદ...
મહેસાણા જિલ્લાના વડનગર ખાતે બે દિવસીય તાના-રીરી મહોત્સવનો ૧૯મી નવેમ્બરથી આરંભ થઈ ગયો હતો, જેમાં સિતારવાદન, શાસ્ત્રીય ગાયનની વિવિધ કૃતિઓ રજૂ થઈ હતી. આ પ્રસંગે રાજ્યનાં મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલ પણ ઉપસ્થિત રહ્યાં હતાં અને શ્રોતાઓ સાથે તેમણે...
વિવિધ રોગોની નેચરોપથી / નૈસર્ગીક સારવાર અને ફાઇવ સ્ટાર હોટેલ જેવી સગવડતા છતા ખૂબજ કિફાયતી ભાવ ધરાવતા શકુઝ નેચરોપથી રીસોર્ટમાં આજે જ બુકિંગ કરાવો. અમદાવાદથી માત્ર ૫૦ કિલોમીટર દૂર આવેલા આ નેચરોપથી હેલ્થ સેન્ટરમાં વિવિધ પ્રકારના મસાજ કરવામાં આવે...
રાંધેજા બેઠક પર એક જ પરિવારમાંથી સાસુ-વહુ સ્થાનિક ચૂંટણી જંગમાં હતાં. સાસુ સુશિલાબહેન અરવિંદસિંહ વાઘેલા ભાજપમાંથી જ્યારે વહુ શોભાબા શંકરજી વાઘેલા કોંગ્રેસમાંથી ઉમેદવાર હતાં.
બહુચરાજી તાલુકાનું અંતરિયાળ ગામ રણછોડપુરા ગામ કોમી એકતા અને ભાઈચારા માટેનું શ્રેષ્ઠ ઉદાહરણરૂપ પૂરું પાડે છે. તાજેતરમાં જ રાજસ્થાનના દાતા હાજી મહંમદ ઉમર દાતારીની ઉમદા સખાવતની સાથે સાથે ગામના હિન્દુ અને મુસ્લિમ સમાજ દ્વારા એક સુંદર કોતરણી ધરાવતી...

આજના આધુનિક જમાનામાં ગાંધી વિચાર ભૂલાતો જાય છે ત્યારે પાલનપુર પાસેના ગોળા ગામના લોકોએ એક સાચા અર્થમાં ગાંધી વિચારધારને જાળવી રાખી છે.
ગુજરાતમાં આ વર્ષે વરસાદ અનિયમિત રહ્યો છે. તેથી જગતના તાત એવા ખેડૂતોની પરિસ્થિતિ દયનીય બની છે.

ઉત્તર ગુજરાતના યાત્રાધામ શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મેળામાં મોટી સંખ્યામાં ભક્તોનું આગમન થયું છે. ૨૫ સપ્ટેમ્બરે ભાદરવી પૂનમના મેળાનો ચોથો દિવસ...