પાટીદાર અનામત આંદોલનના સમર્થનમાં વિજાપુરના અનેક ગામોમાં રાજકીય વ્યક્તિઓએ પ્રવેશ કરવો નહીં અને જો કોઈ કાર્યકરો પ્રવેશ કરે તો જે તે ગામના યુવાનો દ્વારા અનિચ્છનીય બનાવ બનશે તેવી સ્પષ્ટ સંદેશો પ્રસરાવતા હોર્ડીંગ્સ તાલુકાના અનેક ગામોમાં લાગી ચુક્યા...
વિસનગરમાં રવિવારે મહેસાણા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર હરિભાઇ પટેલ અને કોંગ્રેસના ઉમેદવાર રામજીભાઇ ઠાકોર ક્ષત્રિય ઠાકોર સમાજના સમૂહ લગ્નોત્સવમાં ભેગા થઈ ગયા હતા.
ભાજપના વરિષ્ઠ નેતા અને રાજકોટ બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે કરેલી ટિપ્પણી હજુ પણ ભાજપ માટે માથાનો દુ:ખાવો બની ગઈ છે. ક્ષત્રિયોએ જયાં સુધી લોકસભાની ચૂંટણીઓ પૂરી નહીં થાય ત્યાં સુધી ગામેગામ ભાજપનો વિરોધ કરવાની હાકલ કરી છે.
પાટીદાર અનામત આંદોલનના સમર્થનમાં વિજાપુરના અનેક ગામોમાં રાજકીય વ્યક્તિઓએ પ્રવેશ કરવો નહીં અને જો કોઈ કાર્યકરો પ્રવેશ કરે તો જે તે ગામના યુવાનો દ્વારા અનિચ્છનીય બનાવ બનશે તેવી સ્પષ્ટ સંદેશો પ્રસરાવતા હોર્ડીંગ્સ તાલુકાના અનેક ગામોમાં લાગી ચુક્યા...
દર વર્ષે ભાદરવી પૂનમે અંબાજીમાં મહામેળાનું આયોજન થાય છે. આ મેળાને યાદગાર બનાવવા અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા વિવિધ આયોજન થઇ રહ્યા છે. આ વખતે વિશિષ્ટરૂપે...
ઉત્તર ગુજરાતના યાત્રાધામ શક્તિપીઠ અંબાજી ખાતે દર વર્ષે ભાદરવી પૂનમે મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવે છે. આ મહામેળામાં ગુજરાત સહિતથી દેશવિદેશમાંથી ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તો પગપાળા, રથ અને ધજાઓ સાથે આવે છે.
વિસનગર નગરપાલિકાના ૨૫ કોર્પોરેટરોએ પાટીદાર અનામત આંદોલનના સમર્થન અને પોલીસ દમનના વિરોધમાં રાજીનામાં આપી દીધાં છે.
યાત્રાધામ અંબાજી મંદિરને સુવર્ણમય બનાવવાની કામગીરી અત્યારે પૂરજોશમાં ચાલી રહી છે, જેમાં મોટાભાગનાં શિખર સુવર્ણમય બની ગયું છે ત્યારે હજુ પણ દાનવીરો દ્વારા...
પાટીદારોને ઓબીસીમાં સમાવવા મુદ્દે ચાલી રહેલા અનામત આંદોલનમાં ખુલ્લુ સર્મથન આપતા ઊંઝા નગરપાલિકાના ૨૭ નગરસેવકોએ એક સાથે રાજીનામા આપીને ભાજપમાં રાજકીય ભૂકંપ સર્જ્યો છે.
અંધજન વિશ્વકપ ક્રિકેટમાં ભારતને ચેમ્પિયન બનાવવામાં જેનો સિંહ ફાળો હતો તેવા ખેલાડીની વર્તમાન આર્થિક સ્થિતિ ખૂબ જ દયાજનક છે. આ અગેની જાણ પૂર્વ કેન્દ્રિય...
બનાસકાંઠા, પાટણ અને કચ્છમાં થયેલી અતિવૃષ્ટિને કારણે સરકારી મિલકતોને અંદાજે રૂ. બે હજાર કરોડનું નુકસાન થયું હોવાનું જણાવાયું છે.
બનાસકાંઠા જિલ્લામાં ગત સપ્તાહે પડેલા વિનાશક વરસાદથી બેન્કના ATMમાં રહેલી ચલણી નોટો પણ ભીની થઇ ગઇ હતી.
ઉત્તર ગુજરાત અને કચ્છમાં ગત સપ્તાહેમાં પડેલા ભારે વરસાદને કારણે મૃતકોની કુલ સંખ્યા ૭૫ થઇ છે. જ્યારે પૂર અને વિવિધ કારણોસર બનાસકાંઠા, કચ્છ, પાટણ અને સુરેન્દ્રનગર...