સમૂહ લગ્નપ્રસંગે ભાજપ-કોંગ્રેસના ઉમેદવાર ભેગા થઇ ગયા

વિસનગરમાં રવિવારે મહેસાણા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર હરિભાઇ પટેલ અને કોંગ્રેસના ઉમેદવાર રામજીભાઇ ઠાકોર ક્ષત્રિય ઠાકોર સમાજના સમૂહ લગ્નોત્સવમાં ભેગા થઈ ગયા હતા. 

વડાલી ભાજપ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે ક્ષત્રિય સમાજનો હોબાળો

ભાજપના વરિષ્ઠ નેતા અને રાજકોટ બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે કરેલી ટિપ્પણી હજુ પણ ભાજપ માટે માથાનો દુ:ખાવો બની ગઈ છે. ક્ષત્રિયોએ જયાં સુધી લોકસભાની ચૂંટણીઓ પૂરી નહીં થાય ત્યાં સુધી ગામેગામ ભાજપનો વિરોધ કરવાની હાકલ કરી છે. 

પાટણના ધારપુર મેડિકલ કોલેજનાં પ્રોફેસર અને અમદાવાદમાં પાલડીના રહેવાસી ડો. રાજેશ મહેતાના ચકચારભર્યા અપહરણને ૨૩મી ઓગસ્ટે ચાર દિવસ થવા છતાં તેમનો પત્તો લાગ્યો નથી. બનાસકાંઠાના એસ. પી. નીરજ બડગુજરનાં જણાવ્યા મુજબ અપહરણકારો અંગે કેટલીક કડી હાથ લાગી...

ઊંંઝા ઊમિયા માતાજી સંસ્થાના પ્રમુખપદે વર્ષોથી કાર્યરત ધારાસભ્ય નારાયણ પટેલને હોદ્દા પરથી દૂર કરવા માટે ચાલી રહેલી લડાઈ ૨૧મી ઓગસ્ટે હિંસક થઈ હતી. પાટીદારોએ...

રાજ્યના આરોગ્ય વિભાગના પ્રધાન શંકર ચૌધરીની ડિગ્રી બાબતે ફરશુભાઈ ગોકલાણીએ પીટિશન દાખલ કરી હતી કે, ચૌધરીએ વર્ષ-૧૯૮૭માં ધોરણ-૧૨ની પરીક્ષા આપી હતી. વર્ષ-૨૦૧૧માં...

ગોધરાકાંડ પછી રાજ્યમાં ફાટી નીકળેલાં તોફાનોમાં કડી નજીકના મેડા આદરજ ગામે પિતા-પુત્રીને જીવતાં સળગાવી દેવાની ઘટનામાં ગુજરાત હાઈ કોર્ટના જસ્ટિસ અનંત દવે અને જસ્ટિસ બી. એન. કારિયાની ખંડપીઠે ૧૧ આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે. કેસમાં મહેસાણાની...

બનાસકાંઠાના અમીરગઢમાં આવેલા ખાટા સિતરા ગામમાં ૫ વર્ષથી ગ્રામશિલ્પી તરીકે સેવા કરતા મુસ્તુ ખાને પત્ની સાથે મળીને રસ્તો ખોદવાની શરૂઆત કરી. ધીમે ધીમે ગામના...

હાલ અમરનાથ યાત્રામાં આતંકવાદીઓ અને સ્થાનિકો દ્વારા પથ્થરમારાના અહેવાલ છે ત્યારે ડીસાના ગુજરાત રાજ્ય મકાન બાંધકામ વેલફેર બોર્ડના ડિરેક્ટર શશીકાંત પંડ્યા...

રાજ્યના મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલે મોડાસામાં ગુજરાત વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ એસ. સુભાષ રેડ્ડી અને કાયદા પ્રધાન પ્રદીપસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં જિલ્લા ન્યાયાલયનો પ્રારંભ તથા નવા ભવનનો શિલાન્યાસ ૧૭મી જુલાઈએ કર્યો હતો. અરવલ્લી જિલ્લા અદાલતનું...

બાયડ તાલુકા પંચાયત સામે ૧૧મી જુલાઈએ બપોરે ૨.૩૦ કલાકે રેડિયટ કેશ મેનેજમેન્ટ કંપનીના ફકીર મહંમદ હુશેનશા રૂ. ૩૭ લાખ બેંકમાં જમા કરાવવા જતા હતા ત્યારે મોં ઉપર રૂમાલ બાંધીને આવેલા યુવકે તેમની આંખમાં મરચું છાંટ્યું અને પૈસા ભરેલો થેલો ઝૂંટવીને લઈ...

પાલનપુરનો યુવાન મનોજકુમાર મોદી છેલ્લા ૧૪ વર્ષથી રમઝાનમાં રોઝા રાખી ખુદાની ઈબાદત કરે છે. શહેરના ત્રણ બત્તી બહાદુર ગંજ વિસ્તારમાં રહેતો મોદી યુવાન ‘ઈશ્વર અલ્લાહ તેરો નામ, સબ કો સન્મતિ દે ભગવાન’ની પ્રાર્થના સાથે રામ-રહીમના ગુણ ગાય છે.

રણની કાંધીએ આવેલા વાવપંથકમાં હલકી ગુણવત્તાના કામથી કેનાલો તૂટવા માંડી હતી. વાવની વાછરડા માઇનોર - એક કેનાલ તો સાવ તૂટી ગઇ છે. આ વિસ્તારના લોકોએ વારંવાર...



to the free, weekly Gujarat Samachar email newsletter