
હિંમતનગર પાસેના શામળાજીસ્થિત ભગવાન બુદ્ધના તીર્થસ્થાન દેવની મોરીને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા કામ સરકાર ભૂલી ગઇ હોય તેમ લાગે છે.
મહેસાણા નજીકના કનોડા ગામના વતની અને છ વર્ષ અગાઉ અમેરિકાના વર્જિનિયામાં સ્થાયી થયેલા પટેલ પરિવારના પિતા-પુત્રીની એક અશ્વેત નશાખોરે ગોળી મારીને હત્યા કરતાં મહેસાણા જિલ્લામાં દુ:ખનું મોજું ફરી વળ્યું છે. પટેલ પરિવારના પિતા અને પુત્રી ગુરુવાર -...
કડીસ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિરમાં બિરાજમાન શ્રી ઘનશ્યામ મહારાજના 106મા વાર્ષિક પાટોત્સવની 11 ફેબ્રુઆરીના રોજ ધર્મોલ્લાસભર્યા માહોલમાં ઉજવણી કરાઇ હતી. આ પ્રસંગે ઘનશ્યામ મહારાજને કેસર જળ, પય, ઘૃત, દધિ, શુદ્ધોદક જળથી પંચામૃત અભિષેક કરીને અન્નકૂટ...
હિંમતનગર પાસેના શામળાજીસ્થિત ભગવાન બુદ્ધના તીર્થસ્થાન દેવની મોરીને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા કામ સરકાર ભૂલી ગઇ હોય તેમ લાગે છે.
સ્વ.પત્ની પ્રત્યે અનહદ લાગણી ધરાવતા વાવના ઢીમા ગામના આધેડે તેની યાદ અને વિરહમાં ભજનાવલીની રચના કરીને પુસ્તક સ્વરૂપે પ્રકાશિત કરી ધરણીધરના ધામમાં સ્વજનોની ઉપસ્થિતિમાં તેનું વિમોચન પણ કર્યું હતું.
પાટનગરની જિલ્લા પંચાયતની સામાન્ય ચૂંટણી માટે નવા સીમાંકન અંગે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ૧૦ જૂને પ્રાથમિક આદેશો જારી થતાં જ જિલ્લાના રાજકીય સમીકરણોમાં ભારે પરિવર્તન જોવા મળે છે.
પશુપાલકોની આવડત અને મહેનત લીધે પાલનપુરની બનાસ ડેરીએ દૂર ઉત્પાદન કરવાના વાર્ષિક ટર્ન ઓવરના આંકડાને ગત વર્ષની સરખામણીએ વટાવ્યા છે.
સમગ્ર ગુજરાત અત્યારે અગન વર્ષા થઇ રહી છે ત્યારે મહેસાણાથી ૧૮ કિલોમીટર દૂર આવેલા જંગલ જેવા વિસ્તારમાં હરિયાણાના સત્યનારાયણપુરી મહારાજે ૫૧ દિવસનો અત્યંત...
એક વ્યક્તિ એક દિવસમાં ૨૩૮૧થી વધુ વખત હાવભાવ બદલી શકે તે સાબિત થયું છે.
વિશ્વભરમાં ફેલાયેલા કડવા પાટીદારોના કુળદેવી ઊમિયા માતાજીનું ભવ્ય મંદિરનું અમેરિકામાં શિકાગો ખાતે નિર્માણ થઈ રહ્યું છે.
વિશ્વમાં કોઇપણ સામાન્ય માનવીના હાથપગમાં કુલ ૨૦ આંગળી-અંગૂઠા હોય છે. પરંતુ ગુજરાતમાં એક એવા વ્યક્તિ છે જે કુલ ૨૮ આંગળી-અંગુઠા ધરાવે છે.
મૂળ સિદ્ધપુર પંથકના અને ભારત-પાકિસ્તાનના ભાગલા પછી કરાચીમાં સ્થાયી થયેલા આગાખાની ઈસ્માઈલી શિયા જમાત સંપ્રદાયના ૪૭ લોકોના તહરીક એ તાલિબાની આતંકવાદીઓએ કરેલા હુમલામાં મોત થયા હતા.
બટાટાના મબલખ ઉત્પાદન માટે જાણીતા ડીસામાંઉનાળામાં ફાલસાનું પણ મોટાપ્રમાણમાં ઉત્પાદન થાય છે.