- 13 Jul 2015

વિશ્વમાં ક્રિકેટની રમતમાંથી અનેક ખેલાડીઓ કરોડો રૂપિયાની કમાણી કરે છે. પરંતુ ભારતને વિશ્વકક્ષાએ અંધજન ક્રિકેટમાં ચેમ્પિયન બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર...
મહેસાણા નજીકના કનોડા ગામના વતની અને છ વર્ષ અગાઉ અમેરિકાના વર્જિનિયામાં સ્થાયી થયેલા પટેલ પરિવારના પિતા-પુત્રીની એક અશ્વેત નશાખોરે ગોળી મારીને હત્યા કરતાં મહેસાણા જિલ્લામાં દુ:ખનું મોજું ફરી વળ્યું છે. પટેલ પરિવારના પિતા અને પુત્રી ગુરુવાર -...
કડીસ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિરમાં બિરાજમાન શ્રી ઘનશ્યામ મહારાજના 106મા વાર્ષિક પાટોત્સવની 11 ફેબ્રુઆરીના રોજ ધર્મોલ્લાસભર્યા માહોલમાં ઉજવણી કરાઇ હતી. આ પ્રસંગે ઘનશ્યામ મહારાજને કેસર જળ, પય, ઘૃત, દધિ, શુદ્ધોદક જળથી પંચામૃત અભિષેક કરીને અન્નકૂટ...
વિશ્વમાં ક્રિકેટની રમતમાંથી અનેક ખેલાડીઓ કરોડો રૂપિયાની કમાણી કરે છે. પરંતુ ભારતને વિશ્વકક્ષાએ અંધજન ક્રિકેટમાં ચેમ્પિયન બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર...
ઘણા સમયથી અંબાજી પંથકમાં વરસાદ ન પડતા વેપારીઓએ સ્વયંભૂ બંધ પાળીને મેઘરાજાને મનાવવા પરિવાર સાથે જંગલમાં વન ભોજન લીધું હતું અને મેઘરાજાને પધારવા વિનવણી કરી હતી.
થોડા વર્ષો અગાઉ ભારતના અનેક શહેરોમાં ત્રાસવાદીઓ દ્વારા બોમ્બ વિસ્ફોટની ઘટના ઘટી હતી. આ હિંમતનગર નજીકના મોડાસાના સૂકાબજાર ખાતે વિસ્ફોટ થયો હતો.
અરવલ્લિ જિલ્લામાં એક અનોખું મંદિર છે. અહિ મંદિરમાં મૂર્તિને બદલે શીલાનું પૂજન થાય છે.
ગબ્બર પર્વત પરથી મહાકાય પથ્થર શીલા અચાનક ગત સપ્તાહે રાત્રે ગબડી પડ્યો હતો. આ શીલા તૂટી પડતાંની સાથે જ જોરદાર ધડાકો થતાં આજુબાજુના દુકાનદારો ફફડી ઉઠયા...
બનાસકાંઠા જિલ્લામાં નહીંવત વરસાદ પડ્યો હોવા છતાં રાજસ્થાનના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે અમીરગઢ તાલુકામાંથી પસાર થતી બનાસ નદી બે કાઠે વહેતી થઈ છે.
ગુજરાત સરકાર દ્વારા ‘ગતિશીલ ગુજરાત’ કાર્યક્રમ અંતર્ગત દરેક શહેર તથા ગામને પોતાની ઓળખની પ્રતિકૃતિ બનાવી શહેરના પ્રવેશદ્વારે મૂકવા માટે જણાવાયું હતું.
પ્રાચીન ગ્રંથોમાં સિદ્ધપુરની સરસ્વતી નદીનું ઘણું મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે. આ નદી અત્યારે સુક્કીભઠ બની છે. તેને ફરી વહેતી કરવા સિદ્ધપુરના ધારાસભ્ય...
બહુચરાજી પંથકના અંબાલા ગામના સામાન્ય ખેડૂત પરિવારની પુત્રી અને કડીના મેઘના કેમ્પસમાં ધોરણ-૧૦માં અભ્યાસ કરતી પૂજા ઘનશ્યામભાઈ પટેલને ૨૧ જૂને વિશ્વ યોગ દિવસ...
ઉત્તર ગુજરાતના યાત્રાધામ અંબાજી ખાતે ટ્રસ્ટ દ્વારા મંદિરમાં સેવારત કર્મચારીઓમાં કાપ મૂકવાનો નિર્ણય કરાયો છે.