
અંધજન વિશ્વકપ ક્રિકેટમાં ભારતને ચેમ્પિયન બનાવવામાં જેનો સિંહ ફાળો હતો તેવા ખેલાડીની વર્તમાન આર્થિક સ્થિતિ ખૂબ જ દયાજનક છે. આ અગેની જાણ પૂર્વ કેન્દ્રિય...
કેનેડિયન સરહદેથી અમેરિકામાં ગેરકાયદે રીતે પ્રવેશવા જતાં ઉત્તર ગુજરાતમાં આવેલા ડિંગુચા ગામનો 4 સભ્યોનો પટેલ પરિવાર મૃત્યુ પામ્યો તે કેસમાં મુખ્ય આરોપીને દસ વર્સની સજા ફટકારાઇ છે. મિનેસોટાની કોર્ટે ડર્ટી હેરી તરીકે જાણીતા હર્ષદ પટેલને આંતરરાષ્ટ્રીય...
મહેસાણા નજીકના કનોડા ગામના વતની અને છ વર્ષ અગાઉ અમેરિકાના વર્જિનિયામાં સ્થાયી થયેલા પટેલ પરિવારના પિતા-પુત્રીની એક અશ્વેત નશાખોરે ગોળી મારીને હત્યા કરતાં મહેસાણા જિલ્લામાં દુ:ખનું મોજું ફરી વળ્યું છે. પટેલ પરિવારના પિતા અને પુત્રી ગુરુવાર -...

અંધજન વિશ્વકપ ક્રિકેટમાં ભારતને ચેમ્પિયન બનાવવામાં જેનો સિંહ ફાળો હતો તેવા ખેલાડીની વર્તમાન આર્થિક સ્થિતિ ખૂબ જ દયાજનક છે. આ અગેની જાણ પૂર્વ કેન્દ્રિય...
બનાસકાંઠા, પાટણ અને કચ્છમાં થયેલી અતિવૃષ્ટિને કારણે સરકારી મિલકતોને અંદાજે રૂ. બે હજાર કરોડનું નુકસાન થયું હોવાનું જણાવાયું છે.

બનાસકાંઠા જિલ્લામાં ગત સપ્તાહે પડેલા વિનાશક વરસાદથી બેન્કના ATMમાં રહેલી ચલણી નોટો પણ ભીની થઇ ગઇ હતી.

ઉત્તર ગુજરાત અને કચ્છમાં ગત સપ્તાહેમાં પડેલા ભારે વરસાદને કારણે મૃતકોની કુલ સંખ્યા ૭૫ થઇ છે. જ્યારે પૂર અને વિવિધ કારણોસર બનાસકાંઠા, કચ્છ, પાટણ અને સુરેન્દ્રનગર...

ઉત્તર ગુજરાતમાં અતિ ભારે વરસાદથી રેલ વ્યવહાર પર માઠી અસર થઇ છે. પાલનપુર-ગાંધીધામ સેક્શન પર ભાભર-મીઠા સ્ટેશનની પાસે આવેલો રેલવે ટ્રેક ભારે પૂરમાં ધોવાઇ...

જે લોકો જ્ઞાન આપે, સત્સંગ દ્વારા સંસ્કારની વાતો કરે છે તેઓ જ સમાજમાં નીચા જોણું થાય તેવું કામ કરે તો કોણ કોની ઉપર વિશ્વાસ કરે તેવી વાતો અત્યારે એક ઘટના...

મહેસાણા નજીકના યાત્રાધામ બેચરાજીમાં બાલાત્રિપુરા સુંદરી બહુચરમાતાજી માટે એક ભક્ત દ્વારા ખાસ ચાંદીનો ઢોલીયો બનાવવામાં આવ્યો છે.

ઉત્તર ગુજરાતના જાણીતા યાત્રાધામ અંબાજીમાં વિસ્તૃતિકરણ અને સૌંદર્યકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અંબાજીને ગ્રીન સીટી અને બ્યુટીફીકેશન માટે રૂ. ૨૨ કરોડના ખર્ચે...

લારીમાં લસણ વેચીને ગુજરાન ચલાવતા પરિવારનો માનસિક વિકલાંગ પુત્ર અમેરિકામાં આયોજિત ઓલિમ્પિકમાં ભાગ લેશે.
અરવલ્લિ જિલ્લાના મેઘરજ તાલુકામાં વરસાદને અભાવે પાણીની તીવ્ર તંગી ઊભી થઇ છે. ચોમાસાની સિઝનમાં ઉનાળા જેવી કાળઝાળ ગરમી અને અસહ્ય ઉકળાટ સાથે વરસાદ નહીં પડવાથી આ પંથકમાં પીવાના પાણી અને ઘાસચારાની વિકટ પરિસ્થિતિ પેદા ઊભી થઇ છે.