મહેસાણાના પટેલ પરિવારમાં જન્મેલા આચાર્ય દોલતસાગરજી 103 વર્ષની વયે કાળધર્મ પામ્યા

 સંઘસ્થવીર, સૌભાગ્ય-તિલક સાગર સમુદાયના આઠમા ગચ્છાધિપતિ આચાર્ય દોલત-સાગરસૂરીશ્વરજી મહારાજ 103 વર્ષની વયે પૂણે ખાતે કાળધર્મ પામ્યા છે. તેઓ કાળધર્મ પામતાં જિનશાસને એક વિરાટ શિરછત્ર ગુમાવ્યું છે.

શ્રદ્ધાળુઓ સુખડી પણ બહાર નથી લઈ જતા તે મહુડી મંદિરમાંથી બે ટ્રસ્ટીએ રૂ. 45 લાખનું સોનું ચોર્યું

મહુડીના સુપ્રસિદ્ધ જૈન તીર્થધામમાં રૂ. 45 લાખના સોનાનું વરખ અને સોનાની ચેઇન ચોરવાના આરોપમાં બે ટ્રસ્ટીની ધરપકડ કરવામાં આવી છે. ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે બંને ટ્રસ્ટીની ધરપકડ કરીને સોનાની ચેઇન રિકવર કરી છે.

બનાસકાંઠા જિલ્લામાં નહીંવત વરસાદ પડ્યો હોવા છતાં રાજસ્થાનના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે અમીરગઢ તાલુકામાંથી પસાર થતી બનાસ નદી બે કાઠે વહેતી થઈ છે. 

ગુજરાત સરકાર દ્વારા ‘ગતિશીલ ગુજરાત’ કાર્યક્રમ અંતર્ગત દરેક શહેર તથા ગામને પોતાની ઓળખની પ્રતિકૃતિ બનાવી શહેરના પ્રવેશદ્વારે મૂકવા માટે જણાવાયું હતું. 

પ્રાચીન ગ્રંથોમાં સિદ્ધપુરની સરસ્વતી નદીનું ઘણું મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે. આ નદી અત્યારે સુક્કીભઠ બની છે. તેને ફરી વહેતી કરવા સિદ્ધપુરના ધારાસભ્ય...

બહુચરાજી પંથકના અંબાલા ગામના સામાન્ય ખેડૂત પરિવારની પુત્રી અને કડીના મેઘના કેમ્પસમાં ધોરણ-૧૦માં અભ્યાસ કરતી પૂજા ઘનશ્યામભાઈ પટેલને ૨૧ જૂને વિશ્વ યોગ દિવસ...

હિંમતનગર પાસેના શામળાજીસ્થિત ભગવાન બુદ્ધના તીર્થસ્થાન દેવની મોરીને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા કામ સરકાર ભૂલી ગઇ હોય તેમ લાગે છે. 

સ્વ.પત્ની પ્રત્યે અનહદ લાગણી ધરાવતા વાવના ઢીમા ગામના આધેડે તેની યાદ અને વિરહમાં ભજનાવલીની રચના કરીને પુસ્તક સ્વરૂપે પ્રકાશિત કરી ધરણીધરના ધામમાં સ્વજનોની ઉપસ્થિતિમાં તેનું વિમોચન પણ કર્યું હતું.

પાટનગરની જિલ્લા પંચાયતની સામાન્ય ચૂંટણી માટે નવા સીમાંકન અંગે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ૧૦ જૂને પ્રાથમિક આદેશો જારી થતાં જ જિલ્લાના રાજકીય સમીકરણોમાં ભારે પરિવર્તન જોવા મળે છે.

પશુપાલકોની આવડત અને મહેનત લીધે પાલનપુરની બનાસ ડેરીએ દૂર ઉત્પાદન કરવાના વાર્ષિક ટર્ન ઓવરના આંકડાને ગત વર્ષની સરખામણીએ વટાવ્યા છે. 

સમગ્ર ગુજરાત અત્યારે અગન વર્ષા થઇ રહી છે ત્યારે મહેસાણાથી ૧૮ કિલોમીટર દૂર આવેલા જંગલ જેવા વિસ્તારમાં હરિયાણાના સત્યનારાયણપુરી મહારાજે ૫૧ દિવસનો અત્યંત...



to the free, weekly Gujarat Samachar email newsletter