સામાન્ય રીતે કેટલીક ધાર્મિક માન્યતા મુજબ પરિવારમાં પુત્ર દ્વારા જ વિધિ કરવામાં આવે છે.
ઉત્તર ગુજરાતમાં વંચિત બાળકોના શિક્ષણાર્થે પ્રશંસનીય કામગીરી કરી રહેલી યોગાંજલિ કેળવણી મંડળના સ્થાપક તેમજ અધ્યાત્મક અને યોગ કર્મ અને સેવા, શિક્ષણ અને સંસ્કાર જેમના જીવનમાં તાણાવાણાની જેમ વણાયેલા છે એવાં તપસ્વિની રમીલાબહેન ગાંધી 91 વર્ષની સુદીર્ઘ...
60 વર્ષનાં સુનિતા વિલિયમ્સ ‘નાસા’માં 27 વર્ષની જ્વલંત કારકિર્દી બાદ 27 ડિસેમ્બર 2025થી નિવૃત્ત થયાની જાહેરાત નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (એનએએસએ-‘નાસા’)એ મંગળવારે કરી છે. હાલ ભારતના પ્રવાસે પહોંચેલાં સુનિતા વિલિયમ્સને ‘નાસા’ના...
સામાન્ય રીતે કેટલીક ધાર્મિક માન્યતા મુજબ પરિવારમાં પુત્ર દ્વારા જ વિધિ કરવામાં આવે છે.

જીરું ઊંઝા માર્કેટ યાર્ડમાં ૯ એપ્રિલે પ્રતિ ૨૦ કિલોના રૂ. ૩૬૦૦-૪૧૦૦ રેકોર્ડ ભાવે જીરું વેચાયું હતું.
બ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ સ્થળ વડનગરની અને જ્યાં એમણે બાળપણમાં એક સમયે ચા વેચી હતી તે રેલવે સ્ટેશનની મુલાકાત માટે હવે રાજ્ય સરકારના પ્રવાસન નિગમે ટૂર પેકેજ શરૂ કર્યું છે.
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના પુનાસણ ગામ નજીક ૧ એપ્રિલે રાત્રે ગાંભોઇ પોલીસે વિદેશી દારૂ આવતો હોવાની બાતમીને આધારે એક શંકાસ્પદ કાર ઊભી રાખી હતી.
ગુજરાત વિધાનસભામાં ગત સપ્તાહે દેશી દારૂની પોટલી ફેંકી સમાજનું ધ્યાન ખેંચનારા વૃદ્ધે હવે જાહેરમાં વેચાઇ રહેલા દારૂની બદી સામે લડી લેવાનું મન બનાવ્યું છે.
મહેસાણા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘના ચેરમેન પદેથી રાજ્ય સરકારે પદભ્રષ્ટ કર્યાના ગણતરીના જ દિવસોમાં ઉત્તર ગુજરાતના સહકારી નેતા વિપુલ ચૌધરીને વધુ એક ઝાટકો મળ્યો છે.
મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના ત્રણ ગામોમાં લગભગ ૭૬ ખેડૂતોની ૪૦૦ વીઘા જમીન બોગસ દસ્તાવેજોના આધારે ગાંધીનગરના એક તબીબને વેચવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે.

હિંમતનગરમાં સોમવારે એક અનોખા લગ્ન યોજાયા હતા.

ઉત્તર ગુજરાતના તીર્થધામ અંબાજીમાં ભક્તો દ્વારા સતત દાનની સરવાણી વહેતી રહી છે.