કચ્છમાં દસકા બાદ ગૂંજ્યો ઘોરાડનો કલરવ

કચ્છમાં દસ વર્ષ લાંબી પ્રતીક્ષાનો અંત આવ્યો છે. લુપ્તપ્રાય થવાના આરે પહોંચેલા ઘોરાડ (ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ) પક્ષીના બચ્ચાના કલરવથી કચ્છનું રણ ગુંજી ઉઠ્યું છે. ગુજરાત-રાજસ્થાનના વન વિભાગે ભારે જહેમત ઉઠાવીને પાર પાડેલા આ અત્યંત રોમાંચક અને ઐતિહાસિક...

અદાણી ગ્રૂપ કચ્છમાં વિશ્વનો સૌથી મોટો બેટરી સ્ટોરેજ પ્રોજેક્ટ શરૂ કરશે

અદાણી ગ્રૂપે ગુજરાતના ખાવડામાં 1126 મેગાવોટ (MW) પાવર ક્ષમતા અને 3530 મેગાવોટ-કલાક (MWh) ક્ષમતાવાળી બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ (BESS) સ્થાપવાની જાહેરાત કરી છે. આ પ્રોજેક્ટ ભારતનો અને વિશ્વનો સૌથી મોટો સિંગલ-લોકેશન ઊર્જા સંગ્રહ પ્રોજેક્ટ બનશે.

કેન્યાને કર્મભૂમિ બનાવતા કચ્છી પટેલ સમુદાય દ્વારા અહીં વિવિધ પ્રકારની સામાજિક પ્રવૃત્તિ પણ કરવામાં આવતી હોય છે. આ સંદર્ભમાં માધાપરના પટેલ સમાજના સભ્યોએ...

કચ્છમાં આરોગ્ય સેવા ક્ષેત્રે રહેલી મુશ્કેલી નિવારવા કચ્છી લેવા પટેલ છેલ્લા દસ વર્ષથી પ્રયત્નશીલ છે. ભુજમાં દસ વર્ષથી કાર્યરત લેવા પટેલ હોસ્પિટલની રાહતદરની...

કચ્છના ભુજમાં ફરજ બજાવતા ભારતીય જવાન વિષ્ણુ શર્માએ બીજી ડિસેમ્બરે ચાલતી કારમાં તેની સાળી ડિમ્પલ ઉર્ફે ખુશ્બુ શર્માને લાયસન્સ વાળી પિસ્તોલથી ગોળી માર્યા પછી પોતાની પત્ની દામિની શર્માને પણ ગોળીથી વીંધી નાંખી હતી. કાર ચલાવતાં જવાનના કાકા સસરા મિથિલેશ...

રાજ્યમાં ચકચારી પૂર્વ ધારાસભ્ય જયંતીભાઇ ભાનુશાળીની હત્યાના કેસમાં ધરપકડથી અત્યાર સુધી વંચિત રહેલો યરવાડા (પૂણે)નો નીતિન થોરાટ અંતે ૨૯ નવેમ્બરે ખાસ તપાસ ટુકડી સમક્ષ સામેથી હાજર થયો હતો. આ આરોપી પાસેથી મહત્ત્વની કડીઓ મળે અને તેના કારણે કેસની તપાસને...

ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી સહિત પ્રતિનિધિ મંડળ ઉઝબેકિસ્તાનના પ્રવાસે ગયું હતું ત્યારે આપેલા આમંત્રણના પગલે ઉઝબેકિસ્તાનનું એક પ્રતિનિધિમંડળ તાજેતરમાં...

ભારત સરકારના વસ્ત્ર મંત્રાલય દ્વારા વર્ષ ૨૦૧૭ માટે જાહેર કરાયેલા રાષ્ટ્રીય એવોર્ડ પૈકીના શિલ્પગુરુ સહિતના ચાર એવોર્ડ કચ્છના કારીગરોને મળ્યા છે. આ તમામ...

સૈકાઓથી માંડવીમાં બનતા વહાણની કારીગરી દેશ-વિદેશમાં વિખ્યાત છે. જોકે આજે તે ઉદ્યોગ ડચકાં ખાઈ રહ્યો છે. આ પરિસ્થિતિમાં હાથ બનાવટનું એક વહાણ બનાવવાનો ઓર્ડર માંડવીના કારીગરને દુબઈના રાજ પરિવાર તરફથી મળ્યો છે. રૂ. પાંચ કરોડ આસપાસના ખર્ચે બનનારું...

કચ્છમાં સોમવારે સાંજે ૭:૦૧ વાગ્યે ૪.૩ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. એ સહિત કચ્છમાં ભૂકંપના કુલ ૩ આંચકા નોંધાયા હતા. કચ્છ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ઉનાઈમાં પણ સોમવારે બપોરે ૨.૪ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો. ગુજરાતના સિસ્મોલોજી...

કરાના તોફાને કચ્છમાં ખેતીને નુકસાન પહોંચાડ્યું છે. સાથે સાથે ભચાઉ તાલુકાના બનિયારી ગામના સીમાડે આશરો લેતા કુંજ કુળના વિદેશી હિજરતી પક્ષી કરકરાના ટોળા પર...



to the free, weekly Gujarat Samachar email newsletter