અદાણી ગ્રૂપ કચ્છમાં વિશ્વનો સૌથી મોટો બેટરી સ્ટોરેજ પ્રોજેક્ટ શરૂ કરશે

અદાણી ગ્રૂપે ગુજરાતના ખાવડામાં 1126 મેગાવોટ (MW) પાવર ક્ષમતા અને 3530 મેગાવોટ-કલાક (MWh) ક્ષમતાવાળી બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ (BESS) સ્થાપવાની જાહેરાત કરી છે. આ પ્રોજેક્ટ ભારતનો અને વિશ્વનો સૌથી મોટો સિંગલ-લોકેશન ઊર્જા સંગ્રહ પ્રોજેક્ટ બનશે.

કચ્છી-સામત્રા સમુદાયનું કર્મભૂમિ કેન્યામાં સેવાકાર્ય પ્રસંશનીયઃ માધવપ્રિયદાસજી સ્વામી

કેન્યામાં નૈરોબી પાસેના માચા-કોસ વિસ્તારના એકદમ પછાત વિસ્તારમાં શ્રીકચ્છી લેવા પટેલ સમાજ - સામત્રા હિન્દુ કોમ્યુનિટી દ્વારા આઠ વિશાળ ક્લાસરૂમ અને દસ ટોઈલેટની સુવિધાવાળી શાનદાર શાળાનું નવનિર્માણ થયું છે. તાજેતરમાં આ શાળાનું શ્રી સ્વામિનારાયણ...

માંડ પ્રધાનપદ બચાવી શકવામાં સફળ રહેલા વાસણ આહિરે વધુ એક છબરડો માર્યો છે. બિદડામાં કૃષિમેળામાં આહિર અને માંડવી તાલુકા ભાજપ મહામંત્રી રાજેન્દ્રસિંહ જાડેજાએ પૂર્વ વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજની સાથે પૂર્વ નાણાં પ્રધાન અરુણ જેટલીને પણ શ્રદ્ધાંજલિ...

જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી ૩૭૦ કલમને નાબૂદ કરાતાં ગિન્નાયેલા પાકિસ્તાને ભારત સાથે રાજદ્વારી સંબંધોની સાથે વ્યાપાર સંબંધ પણ કાપી નાંખતા ભારતથી પાકિસ્તાન...

ભચાઉ તાલુકાના ઘરાણા ગામના તળાવના પાણી સામખિયાળી ગામ તેમજ હાઇવે રોડ ઉપર ભરાઇ ગયા હતા. રેલવે સ્ટેશન ઉપર પણ ચોમેર પાણી પાણી જ હતું, પરંતુ ભુજ જઇ રહેલી ટ્રેન...

કચ્છ જિલ્લામાં નવમી ઓગસ્ટે સૌથી વધારે કહી શકાય એટલો વરસાદ ૧૬ ઇંચ ભચાઉ તાલુકામાં વરસવાની સાથે ક્યાંક આનંદ તો ક્યાંક આફતની સ્થિતિ સર્જાઇ છે. ભૌગોલિક દૃષ્ટિએ...

દુશ્મન દેશના વિમાનનો પીછો કરતા પાકિસ્તાન કબજાગ્રસ્ત કાશ્મીરમાં પહોંચી ગયેલા જાંબાઝ વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનનું કચ્છના નલિયા એરબેઝમાં પોસ્ટિંગ થયાની...

એન્ટી ટેરરિસ્ટ સ્કવોડે ભુજના માંડવીમાંથી બે જણાને રૂ. એક કરોડની કિંમતના બ્રાઉનસુગર સાથે રવિવારે ઝડપી લીધા હતા. બંને આરોપી માંડવીમાં ડિલિવરી આપવા બાઇક પર પસાર થઈ રહ્યા હતા ત્યારે બંનેને ઝડપી લેવામાં આવ્યા હતા.ઇન્ટરનેશનલ માર્કેટમાં એક કરોડની કિંમત...

યુએસએના મિનીસોટા સ્ટેટના ટ્વિન સિટી તરીકે ઓળખાતા સેન્ટ પોલ અને મિનીઆપોલીસ સિટીની મિનીસોટા યુનિવર્સિટીમાં ઇકોનોમિક્સ એન્ડ ફાયનાન્સનો અભ્યાસ કરતા ૨૨ વર્ષના...

કચ્છમાંથી કેટલીય દીકરીઓ ઉચ્ચ અભ્યાસ માટે અમદાવાદ આવતી હોય છે. કચ્છી ચોવીસી લેઉવા પાટીદારોની અંદાજે ૩૦૦થી વધુ દીકરીઓ અમદાવાદ અભ્યાસ માટે ઈચ્છા ધરાવતી હતી,...

કેરા ગામમાં જૂના મકાનને પાડીને તેની જગ્યાએ દુકાનો બનાવવાની યોજના માટે ગ્રામ પંચાયત પાસેથી મંજૂરી મેળવવા સરપંચ દિનેશભાઇ મહેશ્વરી પાસે અરજદાર દ્વારા અરજી કરાઈ હતી.



to the free, weekly Gujarat Samachar email newsletter