અદાણી ગ્રૂપ કચ્છમાં વિશ્વનો સૌથી મોટો બેટરી સ્ટોરેજ પ્રોજેક્ટ શરૂ કરશે

અદાણી ગ્રૂપે ગુજરાતના ખાવડામાં 1126 મેગાવોટ (MW) પાવર ક્ષમતા અને 3530 મેગાવોટ-કલાક (MWh) ક્ષમતાવાળી બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ (BESS) સ્થાપવાની જાહેરાત કરી છે. આ પ્રોજેક્ટ ભારતનો અને વિશ્વનો સૌથી મોટો સિંગલ-લોકેશન ઊર્જા સંગ્રહ પ્રોજેક્ટ બનશે.

કચ્છી-સામત્રા સમુદાયનું કર્મભૂમિ કેન્યામાં સેવાકાર્ય પ્રસંશનીયઃ માધવપ્રિયદાસજી સ્વામી

કેન્યામાં નૈરોબી પાસેના માચા-કોસ વિસ્તારના એકદમ પછાત વિસ્તારમાં શ્રીકચ્છી લેવા પટેલ સમાજ - સામત્રા હિન્દુ કોમ્યુનિટી દ્વારા આઠ વિશાળ ક્લાસરૂમ અને દસ ટોઈલેટની સુવિધાવાળી શાનદાર શાળાનું નવનિર્માણ થયું છે. તાજેતરમાં આ શાળાનું શ્રી સ્વામિનારાયણ...

બોલિવૂડ ફિલ્મસ્ટાર અરબાઝ ખાન અને અભિનેત્રી સની લિયોનીને ચમકાવતી ‘તેરા ઈંતઝાર’ ફિલ્મના પ્રોડયુસર અને બાગેશ્રી ડેવલોપર્સના ડાયરેકટરની આખરે પોલીસે ધરપકડ કરી છે. વર્ષ ૨૦૧૬ અને ૨૦૧૮માં બાગેશ્રી ડેવલોપમેન્ટ પ્રા. લિ.ના ડિરેકટર્સ બીજલ જયેશ મહેતા સામે...

કચ્છી લેવા પટેલ સમાજ દ્વારા વિદેશના આમંત્રિતો, દાતાઓ, વિવિધ ક્ષેત્રના આગેવાનોની ઉપસ્થિતિમાં ૮મી ડિસેમ્બરે એક દિવસીય કાર્યક્રમમાં કચ્છ જિલ્લાની સર્વપ્રથમ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલની ખાતમુહૂર્ત વિધિ કરાશે. આ હોસ્પિટલ કુદરતી ઊર્જા, ગ્રીન ટેકનોલોજી...

દિલ્હી વિજ્ઞાન ભવનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ‘માસ્ટર હિલર ઓફ આયુષ’ની છાપવાળી પોસ્ટલ સ્ટેમ્પનું ૩૧મીએ અનાવરણ થયું હતું. તેમાં ભારતના ૧૨ જેટલા પ્રખ્યાત...

એક તરફ કચ્છમાં વરસાદી માહોલ છે ત્યારે સોમવારે બપોરે વાગડ ફોલ્ટ ૩ની તીવ્રતાના વધુ એક કંપનથી ધ્રુજી ઉઠ્યો હતો. ગાંધીનગર સિસ્મોલોજી રિસર્ચ સેન્ટરમાં નોંધાયું કે આંચકાની અનુભૂતિ સીમિત વિસ્તારમાં જ થવા પામી હતી.

પાકિસ્તાનના તાલીમબદ્ધ આત્મઘાતી આતંકીઓ કચ્છ સાથે જોડાયેલા દરિયાઇ ક્ષેત્રને નિશાન બનાવી શકે છે તેવા ઇન્ટેલિજન્સ ઇનપુટ બાદ સમગ્ર પ્રદેશમાં હાઇ એલર્ટ જાહેર...

ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિમાં સીમાએ એલર્ટને પગલે સીમા સુરક્ષા દળ કચ્છ સરહદે સજાગ રહે છે. જન્માષ્ટમીના દિવસે ૨૫મી એ પેટ્રોલિંગમાં ભારતીય સીમા સુરક્ષાદળે હરામી નાળા ક્રીક વિસ્તારમાં ઘૂસેલી બે માછીમારી પાકિસ્તાની બોટને નધણિયાતી હાલતમાં...

તાલુકાના વરસાણા-અંજાર નેશનલ હાઇવેનું કામ અધિકારીઓની બેદરકારીના કારણે અટવાયાનો રૂ. ૨૦૦ કરોડનો દાવો સરકાર ઉપર એજન્સીએ કર્યો હોવાના અહેવાલ છે.

 દુર્ગમ વિસ્તારો હાજીપીર, ભુણા, ભિટારા, ગોરેવલી, માધવનગર (હોડકો) વગેરે ગામોમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ સર્જાતાં એનઆરઆઇ દાતાઓ દ્વારા ૧૫૦ જેટલા અસરગ્રસ્ત પરિવારોને તાજેતરમાં ખાદ્ય સામગ્રીની કીટ અને તલપત્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ દુર્ગમ...

નાઈરોબી લેવા પટેલ સમાજે તાજેતરમાં ૨૫મા સમૂહલગ્ન રંગેચંગે યોજ્યા હતા. ૧૫ નવયુગલે આ સમૂહલગ્નમાં પ્રભુતામાં પગલાં માંડયાં હતાં અને સામૂહિક કરિયાવર પણ થયાં...

સદીઓથી દુષ્કાળિયા ગણાતા રણપ્રદેશ કચ્છમાં એક સમયે વિવિધ પ્રકારનાં પશુ-પક્ષીઓ, પાણીનાં ઝરણાં, માછલીઓ તો ઠીક, જિરાફ અને હાથીનાં ઝુંડ, વિશાળકાય મગરમચ્છો અને...



to the free, weekly Gujarat Samachar email newsletter