ભચાઉ તાલુકાના ઘરાણા ગામના તળાવના પાણી સામખિયાળી ગામ તેમજ હાઇવે રોડ ઉપર ભરાઇ ગયા હતા. રેલવે સ્ટેશન ઉપર પણ ચોમેર પાણી પાણી જ હતું, પરંતુ ભુજ જઇ રહેલી ટ્રેન...
વડાપ્રધાન કાર્યાલય (પીએમઓ)ના ચીફ સેક્રેટરી પી. કે. મિશ્રાએ કચ્છના પશ્ચિમી સાગરકાંઠાના સરહદી વિસ્તારોની મુલાકાત લઇને વિકાસકામોનું નિરીક્ષણ કર્યું હતું. મિશ્રા 20 એપ્રિલે વહેલી સવારે હેલિકોપ્ટર દ્વારા લક્કી હેલીપેડ પર ઉતરાણ કર્યા બાદ સીધા કોરીક્રીક...
જૈન ધર્મના 24મા તીર્થંકર એટલે ‘અહિંસા પરમો ધર્મ’નો સંદેશ આપનાર ભગવાન શ્રી મહાવીર. ભગવાન મહાવીરનો જન્મ માતા ત્રિશલાના કુખે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં થયો હતો.
ભચાઉ તાલુકાના ઘરાણા ગામના તળાવના પાણી સામખિયાળી ગામ તેમજ હાઇવે રોડ ઉપર ભરાઇ ગયા હતા. રેલવે સ્ટેશન ઉપર પણ ચોમેર પાણી પાણી જ હતું, પરંતુ ભુજ જઇ રહેલી ટ્રેન...
કચ્છ જિલ્લામાં નવમી ઓગસ્ટે સૌથી વધારે કહી શકાય એટલો વરસાદ ૧૬ ઇંચ ભચાઉ તાલુકામાં વરસવાની સાથે ક્યાંક આનંદ તો ક્યાંક આફતની સ્થિતિ સર્જાઇ છે. ભૌગોલિક દૃષ્ટિએ...
દુશ્મન દેશના વિમાનનો પીછો કરતા પાકિસ્તાન કબજાગ્રસ્ત કાશ્મીરમાં પહોંચી ગયેલા જાંબાઝ વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનનું કચ્છના નલિયા એરબેઝમાં પોસ્ટિંગ થયાની...
એન્ટી ટેરરિસ્ટ સ્કવોડે ભુજના માંડવીમાંથી બે જણાને રૂ. એક કરોડની કિંમતના બ્રાઉનસુગર સાથે રવિવારે ઝડપી લીધા હતા. બંને આરોપી માંડવીમાં ડિલિવરી આપવા બાઇક પર પસાર થઈ રહ્યા હતા ત્યારે બંનેને ઝડપી લેવામાં આવ્યા હતા.ઇન્ટરનેશનલ માર્કેટમાં એક કરોડની કિંમત...
યુએસએના મિનીસોટા સ્ટેટના ટ્વિન સિટી તરીકે ઓળખાતા સેન્ટ પોલ અને મિનીઆપોલીસ સિટીની મિનીસોટા યુનિવર્સિટીમાં ઇકોનોમિક્સ એન્ડ ફાયનાન્સનો અભ્યાસ કરતા ૨૨ વર્ષના...
કચ્છમાંથી કેટલીય દીકરીઓ ઉચ્ચ અભ્યાસ માટે અમદાવાદ આવતી હોય છે. કચ્છી ચોવીસી લેઉવા પાટીદારોની અંદાજે ૩૦૦થી વધુ દીકરીઓ અમદાવાદ અભ્યાસ માટે ઈચ્છા ધરાવતી હતી,...
કેરા ગામમાં જૂના મકાનને પાડીને તેની જગ્યાએ દુકાનો બનાવવાની યોજના માટે ગ્રામ પંચાયત પાસેથી મંજૂરી મેળવવા સરપંચ દિનેશભાઇ મહેશ્વરી પાસે અરજદાર દ્વારા અરજી કરાઈ હતી.
કચ્છમાં વર્ષ ૨૦૦૧માં આવેલા વિનાશક ભૂકંપ બાદ સમયાંતરે કચ્છના જુદા જુદા વિસ્તારોમાં નાના-મોટા ભૂકંપના આંચકાઓ આવતા હોવાનું સિસ્મોગ્રાફી વિભાગ દ્વારા જાણવા મળે છે. આઠમીએ ૪.૩ની તીવ્રતા સહિત ૩ કંપનો અનુભવાયા હતા. વાગડ ફોલ્ટ લાઇન સક્રિય થયા બાદ આંચકાઓનું...
મધ્ય પ્રદેશનો અને હાલ ભુજમાં રહેતો શ્રમજીવી પરિવાર છકડો રિક્ષા અને એક બાઈક પર કચ્છના નાનકડા પ્રવાસે નીકળ્યા હતો. સવારે માતાજીના મઢના દર્શન કરી ભુજ આવી રહેલા પરિવારને સામત્રા વટાવ્યા બાદ માનકૂવા પહેલાં મહાકાલેશ્વર મંદિર પાસે કાળ ભેટ્યો હતો.
કચ્છી નવા વર્ષ અષાઢી બીજની આ વર્ષે પણ ઠેર ઠેર ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે નખત્રાણા તાલુકાના વિથોણ ગામે પણ ૪૦૦ વર્ષ જૂની પરંપરા મુજબ અષાઢી બીજની...