
દિલ્હી વિજ્ઞાન ભવનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ‘માસ્ટર હિલર ઓફ આયુષ’ની છાપવાળી પોસ્ટલ સ્ટેમ્પનું ૩૧મીએ અનાવરણ થયું હતું. તેમાં ભારતના ૧૨ જેટલા પ્રખ્યાત...
વર્લ્ડ હેરિટેજ સાઇટ ધોળાવીરામાંથી આમ તો અનેક પૌરાણિક અવશેષો મળેલા છે, પરંતુ આ બધામાં તેનું સાઇનબોર્ડ સૌથી મહત્વપૂર્ણ શોધ મનાય છે. આ સાઈન બોર્ડ મળ્યા બાદ પુરાતત્વવિદોની ખુશીનો પાર રહ્યો ન હતો.
મસ્કત ગુજરાતી સમાજ માત્ર ગુજરાત જ નહીં, પણ ભારતની ભવ્ય સંસ્કૃતિ અને પરંપરાનો ધ્વજવાહક છે. કોરોના મહામારી હોય કે બીજી કોઈ ઈમર્જન્સી આ સમાજે હરહંમેશ ઈન્ડિયન એમ્બેસી સાથે મળીને ગુજરાતીઓ તથા ભારતીયોને મદદ પહોંચાડી છે. સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ કરવા...
દિલ્હી વિજ્ઞાન ભવનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ‘માસ્ટર હિલર ઓફ આયુષ’ની છાપવાળી પોસ્ટલ સ્ટેમ્પનું ૩૧મીએ અનાવરણ થયું હતું. તેમાં ભારતના ૧૨ જેટલા પ્રખ્યાત...
એક તરફ કચ્છમાં વરસાદી માહોલ છે ત્યારે સોમવારે બપોરે વાગડ ફોલ્ટ ૩ની તીવ્રતાના વધુ એક કંપનથી ધ્રુજી ઉઠ્યો હતો. ગાંધીનગર સિસ્મોલોજી રિસર્ચ સેન્ટરમાં નોંધાયું કે આંચકાની અનુભૂતિ સીમિત વિસ્તારમાં જ થવા પામી હતી.
પાકિસ્તાનના તાલીમબદ્ધ આત્મઘાતી આતંકીઓ કચ્છ સાથે જોડાયેલા દરિયાઇ ક્ષેત્રને નિશાન બનાવી શકે છે તેવા ઇન્ટેલિજન્સ ઇનપુટ બાદ સમગ્ર પ્રદેશમાં હાઇ એલર્ટ જાહેર...
ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિમાં સીમાએ એલર્ટને પગલે સીમા સુરક્ષા દળ કચ્છ સરહદે સજાગ રહે છે. જન્માષ્ટમીના દિવસે ૨૫મી એ પેટ્રોલિંગમાં ભારતીય સીમા સુરક્ષાદળે હરામી નાળા ક્રીક વિસ્તારમાં ઘૂસેલી બે માછીમારી પાકિસ્તાની બોટને નધણિયાતી હાલતમાં...
તાલુકાના વરસાણા-અંજાર નેશનલ હાઇવેનું કામ અધિકારીઓની બેદરકારીના કારણે અટવાયાનો રૂ. ૨૦૦ કરોડનો દાવો સરકાર ઉપર એજન્સીએ કર્યો હોવાના અહેવાલ છે.
દુર્ગમ વિસ્તારો હાજીપીર, ભુણા, ભિટારા, ગોરેવલી, માધવનગર (હોડકો) વગેરે ગામોમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ સર્જાતાં એનઆરઆઇ દાતાઓ દ્વારા ૧૫૦ જેટલા અસરગ્રસ્ત પરિવારોને તાજેતરમાં ખાદ્ય સામગ્રીની કીટ અને તલપત્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ દુર્ગમ...
નાઈરોબી લેવા પટેલ સમાજે તાજેતરમાં ૨૫મા સમૂહલગ્ન રંગેચંગે યોજ્યા હતા. ૧૫ નવયુગલે આ સમૂહલગ્નમાં પ્રભુતામાં પગલાં માંડયાં હતાં અને સામૂહિક કરિયાવર પણ થયાં...
સદીઓથી દુષ્કાળિયા ગણાતા રણપ્રદેશ કચ્છમાં એક સમયે વિવિધ પ્રકારનાં પશુ-પક્ષીઓ, પાણીનાં ઝરણાં, માછલીઓ તો ઠીક, જિરાફ અને હાથીનાં ઝુંડ, વિશાળકાય મગરમચ્છો અને...
માંડ પ્રધાનપદ બચાવી શકવામાં સફળ રહેલા વાસણ આહિરે વધુ એક છબરડો માર્યો છે. બિદડામાં કૃષિમેળામાં આહિર અને માંડવી તાલુકા ભાજપ મહામંત્રી રાજેન્દ્રસિંહ જાડેજાએ પૂર્વ વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજની સાથે પૂર્વ નાણાં પ્રધાન અરુણ જેટલીને પણ શ્રદ્ધાંજલિ...