મસ્કત ગુજરાતી સમાજ એટલે ભારત અને ઓમાન વચ્ચેનો જીવંત સેતુ

મસ્કત ગુજરાતી સમાજ માત્ર ગુજરાત જ નહીં, પણ ભારતની ભવ્ય સંસ્કૃતિ અને પરંપરાનો ધ્વજવાહક છે. કોરોના મહામારી હોય કે બીજી કોઈ ઈમર્જન્સી આ સમાજે હરહંમેશ ઈન્ડિયન એમ્બેસી સાથે મળીને ગુજરાતીઓ તથા ભારતીયોને મદદ પહોંચાડી છે. સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ કરવા...

ખાવડા રિન્યુએબલ એનર્જી પાર્કની મુલાકાતે વિદેશી રાજદૂતો

યુરોપિયન યુનિયન, બેલ્જિયમ, ડેનમાર્ક અને જર્મનીના રાજદૂતોએ ખાવડા અને મુન્દ્રાની મુલાકાત લીધી હતી. ખાસ કરીને અદાણી ગ્રૂપના વ્યવસાયોની આ મુલાકાત હતી. ગૌતમ અદાણીએ આ મુલાકાતને સૌભાગ્યશાળી લેખાવી હતી.

રાજ્યમાં દારૂબંધીના લીરેલીરા ઉડતા હોય તેવો વીડિયો મુંદ્રા તાલુકામાં યોજાયેલા લગ્નપ્રસંગમાંથી તાજેતરમાં વાયરલ થયો છે. લગ્ન પ્રસંગમાં કેટલાક યુવાનો દારૂની...

 એ. ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં રહેતી ભારતીબહેન રમેશભાઈ રાજગોરે તેના ઘરે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધાની જાણ ૨૯મી ફેબ્રુઆરીએ કરાતાં પોલીસ તાકીદે ઘટનાસ્થળે પહોંચી હતી. જોકે પોલીસને બનાવ શંકાસ્પદ જણાયો હતો. ભારતીબહેનના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલમાં...

સીમાએથી રખડતો-ભટકતો પાકિસ્તાની ઘૂસણખોર ઝડપાયો છે.  બીએસએફના જવાનો પેટ્રોલિંગમાં હતા ત્યારે સામે પારથી રખડતો-ભટકતો તે સીમા નજીક આવી પહોંચ્યો હોવાનું પ્રાથમિક...

ભારતીય કસ્ટમ અધિકારીઓએ કંડલા બંદરે ચીનનાં એક કાર્ગો જહાજને કબજે કર્યું છે. આ જહાજ ચીનથી કરાચી જઇ રહ્યું હતું. જહાજ પર હોંગકોંગનો ધ્વજ હતો અને તેના પર બંદર...

મિરજાપર રોડ પર આવેલી ભુજ સ્વામીનારાયણ મંદિર સંચાલિત સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટિટ્યૂટના સંકુલમાં ૧૧મી ફેબ્રુઆરીએ પ્રિન્સિપાલ રીટાબહેન રણિંગા, એડમિનિસ્ટ્રેટર...

નારાણપરના વતની અને હાલ લંડનમાં વસતા ઉદ્યોગપતિ લક્ષ્મણભાઈ (લખુભાઈ)એ પિતા લાલજીબાપાની સ્મૃતિમાં તાજેતરમાં વતનમાં કથાનું આયોજન કર્યું હતું. કેન્સરમાં મૃત્યુ...

સ્વામીનારાયણ મંદિરમાં તાજેતરમાં શાકોત્સવ નિમિત્તે ભવ્ય મંદિર નિર્માણનો સંકલ્પ લેવાયો હતો. વડતાલ સ્વામીનારાયણ ગાદી હેઠળ ‘વડતાલધામ’ સર્જવા કચ્છી હરિભક્તોએ...

વતનમાં જરૂરતમંદ વ્યક્તિઓને સેવા કરવાની ભાવના બિનનિવાસી વર્ગમાં પ્રગટ થતી રહે છે. તાજેતરમાં બળદિયા ગામના લંડનવાસી ત્રણ મહિલાઓએ કચ્છના ગામોમાં રાશન કિટ આપી...

બળદિયા અને કેરાની બે એનઆરઆઇ મહિલાઓ દ્વારા ભુજ તાલુકાના સેડાતા ગામની નિશાળને સામગ્રી ભેટ અપાઇ હતી. બળદિયાના અને લંડનમાં તબીબ એવા ડો. ધનુબહેન કે. જેસાણીએ સેડાતા પ્રાથમિક શાળાના ૩૦૦ જેટલા બાળકોને ગણવેશ દાન કરતાં ગામની મહિલાઓએ તેમનો આભાર માની તેમનું...

અંજારના એક તબીબના પરિવારે સામૂહિક મુંડન કરાવીને કેન્સર પીડિત દર્દીઓની વિગ બનાવવા માટે વાળ દાનમાં આપ્યાં છે. અંજાર-મુંદ્રા હાઈવે પર આવેલી સાંઈ આશીર્વાદ...



to the free, weekly Gujarat Samachar email newsletter