
યુકેમાં વસતા ૩૪ ભારતીય સાઇકલ સવારોએ તાજેતરમાં દિલ્હીથી અમૃતસરની ૪૮૧ કિમી સાઇકલયાત્રા કરીને આશરે ૧.૩૧ લાખ પાઉન્ડનું દાન એકત્ર કર્યું હતું. આ દાનનો ઉપયોગ...
અદાણી ગ્રૂપે ગુજરાતના ખાવડામાં 1126 મેગાવોટ (MW) પાવર ક્ષમતા અને 3530 મેગાવોટ-કલાક (MWh) ક્ષમતાવાળી બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ (BESS) સ્થાપવાની જાહેરાત કરી છે. આ પ્રોજેક્ટ ભારતનો અને વિશ્વનો સૌથી મોટો સિંગલ-લોકેશન ઊર્જા સંગ્રહ પ્રોજેક્ટ બનશે.
કેન્યામાં નૈરોબી પાસેના માચા-કોસ વિસ્તારના એકદમ પછાત વિસ્તારમાં શ્રીકચ્છી લેવા પટેલ સમાજ - સામત્રા હિન્દુ કોમ્યુનિટી દ્વારા આઠ વિશાળ ક્લાસરૂમ અને દસ ટોઈલેટની સુવિધાવાળી શાનદાર શાળાનું નવનિર્માણ થયું છે. તાજેતરમાં આ શાળાનું શ્રી સ્વામિનારાયણ...

યુકેમાં વસતા ૩૪ ભારતીય સાઇકલ સવારોએ તાજેતરમાં દિલ્હીથી અમૃતસરની ૪૮૧ કિમી સાઇકલયાત્રા કરીને આશરે ૧.૩૧ લાખ પાઉન્ડનું દાન એકત્ર કર્યું હતું. આ દાનનો ઉપયોગ...
કચ્છની કેડીસીસી બેંકના કરોડો રૂપિયાના લોન કૌભાંડના બીજા એક કેસમાં સીઆઈડી ક્રાઈમની ટીમે રૂ. ૪.૧૭ કરોડના લોન કૌભાંડ અંગે જયંતી ઠક્કર ઉર્ફે ડુમરાની ધરપકડ તાજેતરમાં કરી હતી. કોર્ટમાં જયંતી ડુમરાના રિમાન્ડની માગ થતાં ૯મી માર્ચ સુધીના છ દિવસના પોલીસ...

કચ્છમાં જેટલી વસ્તી છે તેનાથી વધારે કચ્છ બહાર દેશ-પરદેશમાં કચ્છીઓ રહે છે. જેથી કચ્છમાં વતનના ગામમાં બાપ-દાદાના વખતના મકાનો કે ખેતીની જમીન આવેલી હોય તેની...

રાજ્યમાં દારૂબંધીના લીરેલીરા ઉડતા હોય તેવો વીડિયો મુંદ્રા તાલુકામાં યોજાયેલા લગ્નપ્રસંગમાંથી તાજેતરમાં વાયરલ થયો છે. લગ્ન પ્રસંગમાં કેટલાક યુવાનો દારૂની...
એ. ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં રહેતી ભારતીબહેન રમેશભાઈ રાજગોરે તેના ઘરે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધાની જાણ ૨૯મી ફેબ્રુઆરીએ કરાતાં પોલીસ તાકીદે ઘટનાસ્થળે પહોંચી હતી. જોકે પોલીસને બનાવ શંકાસ્પદ જણાયો હતો. ભારતીબહેનના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલમાં...

સીમાએથી રખડતો-ભટકતો પાકિસ્તાની ઘૂસણખોર ઝડપાયો છે. બીએસએફના જવાનો પેટ્રોલિંગમાં હતા ત્યારે સામે પારથી રખડતો-ભટકતો તે સીમા નજીક આવી પહોંચ્યો હોવાનું પ્રાથમિક...

ભારતીય કસ્ટમ અધિકારીઓએ કંડલા બંદરે ચીનનાં એક કાર્ગો જહાજને કબજે કર્યું છે. આ જહાજ ચીનથી કરાચી જઇ રહ્યું હતું. જહાજ પર હોંગકોંગનો ધ્વજ હતો અને તેના પર બંદર...

મિરજાપર રોડ પર આવેલી ભુજ સ્વામીનારાયણ મંદિર સંચાલિત સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટિટ્યૂટના સંકુલમાં ૧૧મી ફેબ્રુઆરીએ પ્રિન્સિપાલ રીટાબહેન રણિંગા, એડમિનિસ્ટ્રેટર...

નારાણપરના વતની અને હાલ લંડનમાં વસતા ઉદ્યોગપતિ લક્ષ્મણભાઈ (લખુભાઈ)એ પિતા લાલજીબાપાની સ્મૃતિમાં તાજેતરમાં વતનમાં કથાનું આયોજન કર્યું હતું. કેન્સરમાં મૃત્યુ...

સ્વામીનારાયણ મંદિરમાં તાજેતરમાં શાકોત્સવ નિમિત્તે ભવ્ય મંદિર નિર્માણનો સંકલ્પ લેવાયો હતો. વડતાલ સ્વામીનારાયણ ગાદી હેઠળ ‘વડતાલધામ’ સર્જવા કચ્છી હરિભક્તોએ...