લઘુમતી સમાજના બે જૂથ વચ્ચે છેલ્લા ઘણા સમયથી ચાલતી અદાવતે નવમીએ ભડકાનું સ્વરૂપ લીધું હતું. ભુજમાં ચાકી જમાતખાના નજીક ત્રણ રાઉન્ડ ફાયરિંગ સાથેના હુમલામાં ઇસ્માઇલ જુમ્મા હિંગોરજા (ઉ. વ. ૩૮)ને જીવલેણ ઇજાઓ થઇ હતી.
કચ્છમાં દસ વર્ષ લાંબી પ્રતીક્ષાનો અંત આવ્યો છે. લુપ્તપ્રાય થવાના આરે પહોંચેલા ઘોરાડ (ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ) પક્ષીના બચ્ચાના કલરવથી કચ્છનું રણ ગુંજી ઉઠ્યું છે. ગુજરાત-રાજસ્થાનના વન વિભાગે ભારે જહેમત ઉઠાવીને પાર પાડેલા આ અત્યંત રોમાંચક અને ઐતિહાસિક...
અદાણી ગ્રૂપે ગુજરાતના ખાવડામાં 1126 મેગાવોટ (MW) પાવર ક્ષમતા અને 3530 મેગાવોટ-કલાક (MWh) ક્ષમતાવાળી બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ (BESS) સ્થાપવાની જાહેરાત કરી છે. આ પ્રોજેક્ટ ભારતનો અને વિશ્વનો સૌથી મોટો સિંગલ-લોકેશન ઊર્જા સંગ્રહ પ્રોજેક્ટ બનશે.
લઘુમતી સમાજના બે જૂથ વચ્ચે છેલ્લા ઘણા સમયથી ચાલતી અદાવતે નવમીએ ભડકાનું સ્વરૂપ લીધું હતું. ભુજમાં ચાકી જમાતખાના નજીક ત્રણ રાઉન્ડ ફાયરિંગ સાથેના હુમલામાં ઇસ્માઇલ જુમ્મા હિંગોરજા (ઉ. વ. ૩૮)ને જીવલેણ ઇજાઓ થઇ હતી.
આશરે ૩૫ જેટલા વિવિધ એવોર્ડ્સથી નવાજાયેલા અશોક ચૌધરીને ‘ઇન્ટરનેશનલ ફોટોગ્રાફી એવોર્ડ-મોસ્કો (રશિયા)’ની વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફી સ્પર્ધામાં પણ સન્માન મળ્યું છે. ૧૭૨ દેશના ૧,૧૨,૨૬૮ ફોટોગ્રાફરો પૈકી ૩૦૫૩ ફોટોગ્રાફરો આ સ્પર્ધામાં ત્રીજા લેવલ સુધી પહોંચ્યા...

કચ્છના આકાશમાં તાજેતરમાં જોવા મળેલા દૃશ્યએ લોકોમાં આકર્ષણ સાથે ચર્ચા સર્જી હતી. ૨૭મીએ રાત્રે પોણા નવ વાગ્યાના અરસામાં જાણે આકાશમાં એકસાથે અનેક ઊડતી રકાબી...

જખૌના દરિયામાંથી ૨૧મી મેએ ‘અલમદિના’ બોટમાંથી રૂ. એક હજાર કરોડનું ડ્રગ્સ પકડાયા બાદ ૨૮મી મેએ લખપતના મેડી બંદર નજીકથી પણ રૂ. ૧૦ કરોડના ડ્રગ્સનો જથ્થો ઝડપાયો...
અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળીની હત્યા કેસ અને કેડીસીસીના રૂ. ૭ કરોડના કૌભાંડમાં સંડોવાયેલો જેન્તી ઠક્કર ડુમરા ૨૩મી મેએ ભચાઉની સબજેલમાં ૪ કેદી સાથે દારૂની મહેફિલ માણતો પકડાયો હતો. આ ઉપરાંત તેની પાસેથી મોબાઇલ અને સીમકાર્ડ પણ મળી આવતાં...

અબડાસા તાલુકાના જખૌના દરિયાઈ વિસ્તારમાં ઝડપાયેલી પાકિસ્તાની બોટમાંથી મળેલો ડ્રગ્સનો જથ્થો રૂ. એક હજાર કરોડનો હોવાનું બહાર આવ્યું છે. બોટમાંથી ઝડપાયેલા...
ખારોઇ ગામે નવા પ્લોટ પર વિશાળ જગ્યામાં રૂ. બે કરોડના ખર્ચે બંધાયેલા સ્વામીનારાયણ મંદિરનો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ૩૧ મેથી ૨ જૂન દરમ્યાન યોજાશે. મહોત્સવમાં દેશવિદેશમાંથી સ્વામી, સંતો હરિભક્તો ઉપસ્થિત રહેશે. નરનારાયણદેવ ગાદીના આચાર્ય કૌશલેન્દ્રપ્રસાદજી...

મુંબઈની વિમાનીસેવા બંધ પડયા પછી કચ્છના પ્રવાસીઓને મુશ્કેલી વેઠવી પડે છે ત્યારે જ કંડલાથી અમદાવાદની વિમાનીસેવા શરૂ થતાં તેને સારો પ્રતિસાદ મળ્યો છે. ૧૫મીએ...
અબડાસાના પૂર્વ ધારાસભ્ય અને ભાજપના અગ્રીમ હરોળના નેતા જયંતી ભાનુશાળી હત્યા કેસના મુખ્ય સાક્ષી પવન લાલચંદ મોરેનાં ઘર તથા ફેક્ટરીની તેમજ આખા દિવસની દિનચર્યાનો વીડિયો બનાવી અને એકત્રિત કરેલી માહિતી મુખ્ય સૂત્રધાર છબીલ પટેલને મોકલાવ્યા હતા અને ભાનુશાળીની...

દેશના સીમાડાને ઓળંગીને વિદેશમાં પણ જેની સોડમ પ્રસરી છે તેવી કચ્છની પ્રખ્યાત કેસર કેરીને આ વખતે વાતાવરણની ભારે માઠી અસર પહોંચી છે. બાગાયતકારોના દાવા અનુસાર...