
અબડાસા તાલુકાના જખૌના દરિયાઈ વિસ્તારમાં ઝડપાયેલી પાકિસ્તાની બોટમાંથી મળેલો ડ્રગ્સનો જથ્થો રૂ. એક હજાર કરોડનો હોવાનું બહાર આવ્યું છે. બોટમાંથી ઝડપાયેલા...
મસ્કત ગુજરાતી સમાજ માત્ર ગુજરાત જ નહીં, પણ ભારતની ભવ્ય સંસ્કૃતિ અને પરંપરાનો ધ્વજવાહક છે. કોરોના મહામારી હોય કે બીજી કોઈ ઈમર્જન્સી આ સમાજે હરહંમેશ ઈન્ડિયન એમ્બેસી સાથે મળીને ગુજરાતીઓ તથા ભારતીયોને મદદ પહોંચાડી છે. સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ કરવા...
યુરોપિયન યુનિયન, બેલ્જિયમ, ડેનમાર્ક અને જર્મનીના રાજદૂતોએ ખાવડા અને મુન્દ્રાની મુલાકાત લીધી હતી. ખાસ કરીને અદાણી ગ્રૂપના વ્યવસાયોની આ મુલાકાત હતી. ગૌતમ અદાણીએ આ મુલાકાતને સૌભાગ્યશાળી લેખાવી હતી.
અબડાસા તાલુકાના જખૌના દરિયાઈ વિસ્તારમાં ઝડપાયેલી પાકિસ્તાની બોટમાંથી મળેલો ડ્રગ્સનો જથ્થો રૂ. એક હજાર કરોડનો હોવાનું બહાર આવ્યું છે. બોટમાંથી ઝડપાયેલા...
ખારોઇ ગામે નવા પ્લોટ પર વિશાળ જગ્યામાં રૂ. બે કરોડના ખર્ચે બંધાયેલા સ્વામીનારાયણ મંદિરનો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ૩૧ મેથી ૨ જૂન દરમ્યાન યોજાશે. મહોત્સવમાં દેશવિદેશમાંથી સ્વામી, સંતો હરિભક્તો ઉપસ્થિત રહેશે. નરનારાયણદેવ ગાદીના આચાર્ય કૌશલેન્દ્રપ્રસાદજી...
મુંબઈની વિમાનીસેવા બંધ પડયા પછી કચ્છના પ્રવાસીઓને મુશ્કેલી વેઠવી પડે છે ત્યારે જ કંડલાથી અમદાવાદની વિમાનીસેવા શરૂ થતાં તેને સારો પ્રતિસાદ મળ્યો છે. ૧૫મીએ...
અબડાસાના પૂર્વ ધારાસભ્ય અને ભાજપના અગ્રીમ હરોળના નેતા જયંતી ભાનુશાળી હત્યા કેસના મુખ્ય સાક્ષી પવન લાલચંદ મોરેનાં ઘર તથા ફેક્ટરીની તેમજ આખા દિવસની દિનચર્યાનો વીડિયો બનાવી અને એકત્રિત કરેલી માહિતી મુખ્ય સૂત્રધાર છબીલ પટેલને મોકલાવ્યા હતા અને ભાનુશાળીની...
દેશના સીમાડાને ઓળંગીને વિદેશમાં પણ જેની સોડમ પ્રસરી છે તેવી કચ્છની પ્રખ્યાત કેસર કેરીને આ વખતે વાતાવરણની ભારે માઠી અસર પહોંચી છે. બાગાયતકારોના દાવા અનુસાર...
સ્વામીનારાયણ મંદિર, ભુજમાં પ્રભુ શ્રી ઘનશ્યામ મહારાજની અતિ વિશાળ પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. આ મંદિરમાં બિરાજમાન ઘનશ્યામ મહારાજને તાજેતરમાં ૨૪ કેરેટ...
ટ્રુ જેટ વિમાની કંપની દ્વારા આગામી ૧૫ મેથી કંડલા અમદાવાદ વચ્ચે વિમાની સેવા શરૂ કરવામાં આવશે. ૭૨ સીટર વિમાન અમદાવાદથી બપોરે ૨.૫૦ વાગ્યે ઉડાન ભરી બપોરે ૩.૪૫...
કચ્છમાં સૂકા દુષ્કાળની સ્થિતિમાં ઘાસચારાના અભાવે પશુપાલન મુશ્કેલ બન્યું છે અને વરસાદની અછતમાં ખેતીવાડી પણ નબળી છે. આવી સ્થિતિમાં મધ ઉત્પાદન ઉપર પણ ભારે ફટકો પડયો છે. સમગ્ર રાજ્યમાં ૯૦ ટકા મધ પૂરું પાડતાં આ સરહદી જિલ્લામાં ચાલુ વર્ષે નિગમ પાસે...
કેનેડામાં ઉચ્ચ અભ્યાસ કરતા આદિપુરના યુવાન રાહુલ રમેશ આસનાની (ઉ. વ. ૨૩)નું નદીમાં તણાઈ જવાથી મોત નીપજતાં ગાંધીધામ સંકુલમાં તેમજ સિંધિ સમાજમાં ઘેરા શોકની...
વર્ષ ૧૯૭૧ બાદ પાકિસ્તાનથી સોઢા સમાજના સંખ્યાબંધ શરણાર્થીઓ કચ્છ આવીને વસ્યા છે. વર્ષ ૨૦૧૦માં પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં ધારાસભ્ય તરીકે કાર્યરત રામસિંહ સોઢા તે વખતે પાકિસ્તાન છોડીને મોરબી આવીને વસ્યા હતા. એ પછી હાલમાં તેઓ કચ્છના નખત્રાણામાં સ્થાયી...