કેન્યાના નાઇરોબીમાં કાર્યરત શ્રીચંદના વિદ્યાપીઠના વિદ્યાર્થીઓએ કચ્છમાં વીરાયતનની શિક્ષણ સેવા માટે રૂ. ૨,૫૧,૦૦૦ની રકમનો ચેક સંસ્થાના કચ્છના વડા સાધ્વી શીલાપીજીને તાજેતરમાં અર્પણ કર્યો છે.
વર્લ્ડ હેરિટેજ સાઇટ ધોળાવીરામાંથી આમ તો અનેક પૌરાણિક અવશેષો મળેલા છે, પરંતુ આ બધામાં તેનું સાઇનબોર્ડ સૌથી મહત્વપૂર્ણ શોધ મનાય છે. આ સાઈન બોર્ડ મળ્યા બાદ પુરાતત્વવિદોની ખુશીનો પાર રહ્યો ન હતો.
મસ્કત ગુજરાતી સમાજ માત્ર ગુજરાત જ નહીં, પણ ભારતની ભવ્ય સંસ્કૃતિ અને પરંપરાનો ધ્વજવાહક છે. કોરોના મહામારી હોય કે બીજી કોઈ ઈમર્જન્સી આ સમાજે હરહંમેશ ઈન્ડિયન એમ્બેસી સાથે મળીને ગુજરાતીઓ તથા ભારતીયોને મદદ પહોંચાડી છે. સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ કરવા...
કેન્યાના નાઇરોબીમાં કાર્યરત શ્રીચંદના વિદ્યાપીઠના વિદ્યાર્થીઓએ કચ્છમાં વીરાયતનની શિક્ષણ સેવા માટે રૂ. ૨,૫૧,૦૦૦ની રકમનો ચેક સંસ્થાના કચ્છના વડા સાધ્વી શીલાપીજીને તાજેતરમાં અર્પણ કર્યો છે.
કચ્છની ભારત-પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદેથી સુરક્ષા દળ દ્વારા ૫ ઓગસ્ટે સવારે એક પાકિસ્તાનીને ઘૂસણખોરી કરતા પકડી લેવામાં આવ્યો છે.
જુલાઇના અંતમાં બનાસકાંઠા અને કચ્છમાં ભારે વરસાદના પગલે કચ્છની અનેક ટ્રેનો રદ થવાથી રેલવે તંત્રને લાખો રૂપિયાની ખોટ ગઇ છે.
ભારતભરમાં મીઠા (નમક)ના ઉત્પાદનમાં સૌથી વધુ મોખરે રહેલા કચ્છના મીઠા ઉદ્યોગ માટે તાજેતરમાં થયેલા અતિભારે વરસાદને કારણે વ્યાપક નુકસાન થયું છે.
અષાઢી બીજે કચ્છમાં નૂતનવર્ષની ઉજવણી થાય છે. કચ્છીઓએ માંડવીના દરિયામાં પૂજન કરીને કચ્છી નવા વર્ષની ઉજવણી કરી હતી.
નેપાળમાં ભયાનક ભૂકંપથી વિનાશ વેરાયો છે ત્યારે વર્ષ ૨૦૦૧માં કચ્છમાં આવેલા વિનાશક ભૂકંપમાંથી આ પ્રદેશ કેવી રીતે બેઠો થયો તેની માહિતી મેળવવા ખુદ નેપાળના પૂર્વ વડા પ્રધાન પુષ્પકમલ દહલ ‘પ્રચંડ’ ગત સપ્તાહે કચ્છની બે દિવસની મુલાકાતે આવ્યા હતા.
ઉત્તર કચ્છમાં રણ અને દક્ષિણ દિશામાં ડુંગરોની લાંબી હારમાળા વચ્ચે પથરાયેલા જાણીતા પાવરપટ્ટી વિસ્તારમાં અંદાજે છેલ્લા ૨૦ વર્ષથી ભૂગર્ભ જળની સપાટી ચિંતાજનક ઊંડે જતાં ખેતી પર જોખમ ઊભું થયું છે.
વિદેશવાસી કચ્છીઓ વતનમાં વિવિધ સેવાકાર્યો કરીને સંબંધો જીવંત રાખે છે.
કચ્છના રાજવી-જાડેજા પરિવારમાં છેલ્લા સાડાત્રણ દાયકાથી મિલકતની વહેંચણી સહિતના મુદ્દે ચાલતા વિવાદ અને કાનૂની જંગમાં અંતે સુખદ સમાધાન થયું છે.