અદાણી ગ્રૂપ કચ્છમાં વિશ્વનો સૌથી મોટો બેટરી સ્ટોરેજ પ્રોજેક્ટ શરૂ કરશે

અદાણી ગ્રૂપે ગુજરાતના ખાવડામાં 1126 મેગાવોટ (MW) પાવર ક્ષમતા અને 3530 મેગાવોટ-કલાક (MWh) ક્ષમતાવાળી બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ (BESS) સ્થાપવાની જાહેરાત કરી છે. આ પ્રોજેક્ટ ભારતનો અને વિશ્વનો સૌથી મોટો સિંગલ-લોકેશન ઊર્જા સંગ્રહ પ્રોજેક્ટ બનશે.

કચ્છી-સામત્રા સમુદાયનું કર્મભૂમિ કેન્યામાં સેવાકાર્ય પ્રસંશનીયઃ માધવપ્રિયદાસજી સ્વામી

કેન્યામાં નૈરોબી પાસેના માચા-કોસ વિસ્તારના એકદમ પછાત વિસ્તારમાં શ્રીકચ્છી લેવા પટેલ સમાજ - સામત્રા હિન્દુ કોમ્યુનિટી દ્વારા આઠ વિશાળ ક્લાસરૂમ અને દસ ટોઈલેટની સુવિધાવાળી શાનદાર શાળાનું નવનિર્માણ થયું છે. તાજેતરમાં આ શાળાનું શ્રી સ્વામિનારાયણ...

કેન્યામાં વસતા કચ્છી પટેલ સમાજ જ્ઞાતિની સભામાં એવો નિર્ણય લેવાયો કે, કચ્છીઓ નૈરોબીમાં રૂ. ૧૦૦ કરોડના ખર્ચે સાર્વજનિક હોસ્પિટલ બાંધશે. 

શ્રી કચ્છ લેવા પટેલ કોમ્યુનિટી યુકે SKLPC -UK દ્વારા રવિવાર તા. ૪ અોક્ટોબરના રોજ નોર્થોલ્ટ સ્થિત SKLPCસેન્ટર ખાતે કચ્છી સમાજના ૮થી ૯ હજાર જ્ઞાતિજનોની ઉપસ્થિતીમાં વાર્ષિક મેળો યોજાયો હતો. જેમાં સૌ જ્ઞાતિ બંધુઅોએ બિઝનેસ પ્રદર્શન, સાંસ્કૃતિક કાર્યક્રમો,...

કચ્છ જ્યોતિષ મંડળના ૩૪મા વર્ષ પ્રવેશ નિમિત્તે અહીંની કચ્છી શ્રીમાળી દશા જૈન વણિક વાડી ખાતે ગત સપ્તાહે એક દિવસીય કાર્યક્રમમાં ‘લગ્નની સમસ્યાઓ જયોતિષની નજરે’ વિષય પર વક્તવ્ય યોજાયું હતું.

યમનમાં તાજેતરની ‘અલ અસમાર’ વહાણની દુર્ઘટનામાં લાપતા મનાયેલા ખલાસી ઇમરાન અલીમામદ શબદિયા (નારેજા)ના મૃતદેહની ઓળખ પાંચ સહ ખલાસી દ્વારા થતાં ૨૬ સપ્ટેમ્બરે તેની વિધિવત રીતે ત્યાં જિયારત વિધિ થઇ હતી. 

યમનમાં તાજેતરની ‘અલ અસમાર’ વહાણની દુર્ઘટનામાં લાપતા મનાયેલા ખલાસી ઇમરાન અલીમામદ શબદિયા (નારેજા)ના મૃતદેહની ઓળખ પાંચ સહ ખલાસી દ્વારા થતાં ૨૬ સપ્ટેમ્બરે તેની વિધિવત રીતે ત્યાં જિયારત વિધિ થઇ હતી. 

યમન પર સઉદી અરેબિયા દ્વારા થયેલા હવાઈ હુમલામાં કચ્છ અને જામ સલાયાનાં બે વહાણ નિશાન બનાવ્યાના સમાચારથી દરિયા ખેડૂઓમાં ભય વ્યાપ્યો છે.

વર્ષ ૧૯૭૧માં પાકિસ્તાન દ્વારા બોમ્બમારો થતાં પોતાના જીવની ચિંતા કર્યા વગર ભૂજ એરપોર્ટના રનવેનું સમારકામ કરનારી માધાપરની વીરાંગનાઓનાં સન્માન માટે નિર્મિત...



to the free, weekly Gujarat Samachar email newsletter