
વિદેશવાસી ગુજરાતીઓ વતનમાં સીધી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ અને વધુ આંતરરાષ્ટ્રીય એરપોર્ટની વાજબી માગ સરકાર સમક્ષ કરી રહ્યા છે.
અદાણી ગ્રૂપે ગુજરાતના ખાવડામાં 1126 મેગાવોટ (MW) પાવર ક્ષમતા અને 3530 મેગાવોટ-કલાક (MWh) ક્ષમતાવાળી બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ (BESS) સ્થાપવાની જાહેરાત કરી છે. આ પ્રોજેક્ટ ભારતનો અને વિશ્વનો સૌથી મોટો સિંગલ-લોકેશન ઊર્જા સંગ્રહ પ્રોજેક્ટ બનશે.
કેન્યામાં નૈરોબી પાસેના માચા-કોસ વિસ્તારના એકદમ પછાત વિસ્તારમાં શ્રીકચ્છી લેવા પટેલ સમાજ - સામત્રા હિન્દુ કોમ્યુનિટી દ્વારા આઠ વિશાળ ક્લાસરૂમ અને દસ ટોઈલેટની સુવિધાવાળી શાનદાર શાળાનું નવનિર્માણ થયું છે. તાજેતરમાં આ શાળાનું શ્રી સ્વામિનારાયણ...

વિદેશવાસી ગુજરાતીઓ વતનમાં સીધી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ અને વધુ આંતરરાષ્ટ્રીય એરપોર્ટની વાજબી માગ સરકાર સમક્ષ કરી રહ્યા છે.
રાજ્યપ્રધાન તારાચંદભાઇ છેડાએ તાજેતરમાં ભૂજ નજીકના માધાપરમાં વિકાસકામોનું લોકાર્પણ કર્યું હતું.
આફ્રિકાના આ વિસ્તારમાં કચ્છી લેવા પટેલ સમાજ દ્વારા શરૂ થયેલી સામાજિક સેવાની રજત જયંતીની અનોખા મહોત્સવ રૂપે ઉજવણી થઇ હતી.
વડોદરામાં શિવસેનાનાં ઉપપ્રમુખની ગાંધીધામમાં ભાજપનાં મહિલા અગ્રણીનાં ઘરમાં જ હત્યા થઇ છે.
માંડવી નજીકના મોટાસલાયા ગામના મામદ આમદ તુર્ક અને રઝાક આમદ તુર્કની માલિકીના ‘નિગાંહે મખદુમી’ નામના વહાણમાં ઇલેકટ્રિક શોર્ટસર્કિટના કારણે આગ લાગ્યા બાદ આ વહાણે શારજાહ ખાતે જળસમાધી લીધી હતી.

માધાપરમાં સામાજિક આગેવાન સ્વ. વી. કે. પટેલની પ્રતિમાનું અનાવરણ કરાયું હતું. આ પ્રસંગે સદ્ગતની સેવાઓને યાદ કરાઇ હતી.
માધાપરમાં ગુજરાત સરકારની પાણી પુરવઠા યોજના અંતર્ગત અંદાજે રૂ. આઠ કરોડની સ્વતંત્ર પાણી યોજનાનું ગત સપ્તાહે લોકાર્પણ થયું હતું.

જેમ ગુજરાતની વલસાડની આફૂસ અને જૂનાગઢ-ગીર પંથકની કેસર કેરી લોકોમાં પ્રિય છે તેમ કચ્છની કેસર કેરીના પણ ચાહકો છે.
કચ્છમાં અદ્યતન વીજ વ્યવસ્થા માટે કેન્દ્ર સરકારે રસ દાખવ્યો છે.

કચ્છના કંડલા બંદરને ભારતનું પ્રથમ સ્માર્ટ પોર્ટ સિટી બનાવવાનું કેન્દ્ર સરકારનું આયોજન છે.