પીએમઓના ચીફ સેક્રેટરી સરહદી ક્ષેત્રની મુલાકાતે

 વડાપ્રધાન કાર્યાલય (પીએમઓ)ના ચીફ સેક્રેટરી પી. કે. મિશ્રાએ કચ્છના પશ્ચિમી સાગરકાંઠાના સરહદી વિસ્તારોની મુલાકાત લઇને વિકાસકામોનું નિરીક્ષણ કર્યું હતું. મિશ્રા 20 એપ્રિલે વહેલી સવારે હેલિકોપ્ટર દ્વારા લક્કી હેલીપેડ પર ઉતરાણ કર્યા બાદ સીધા કોરીક્રીક...

ભુજની સૌથી જૂની મોટી પોશાળ જાગીરમાં અંકિત છે જૈનના 24મા તીર્થંકરની કુંડળી

જૈન ધર્મના 24મા તીર્થંકર એટલે ‘અહિંસા પરમો ધર્મ’નો સંદેશ આપનાર ભગવાન શ્રી મહાવીર. ભગવાન મહાવીરનો જન્મ માતા ત્રિશલાના કુખે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં થયો હતો. 

છત્તીસગઢના રાયપુર ખાતે ગત સપ્તાહેે એક કાર વિદ્યુત થાંભલા સાથે અથડાતાં સર્જાયેલા ગોઝારા અકસ્માતમાં મૂળ કચ્છના નખત્રાણા તાલુકાના વતની એવા કચ્છ કડવા પાટીદાર સમાજના પાંચ યુવાનોના મોત થયા હતા, જ્યારે અન્ય ચાર યુવક ઘવાયા હતા.

હસ્તકલા ક્ષેત્રે સમગ્ર વિશ્વમાં આગવું સ્થાન ઊભું કરનારા કચ્છના ભુજોડી ગામના યુવા વણકર અશોક ડાહ્યાભાઈ મંગેરિયાની હાથવણાટના ઉત્કૃષ્ટ નમૂનાની રાષ્ટ્રીય એવોર્ડ...

કેન્યામાં ઇસ્માઇલી ખોજા સમાજના અગ્રણી અને મોટેલ કિંગ તરીકે ઓળખાતા સલીમ મોલુએ તાજેતરમાં પોતાના વતન કચ્છના કેરા ગામે રૂ. ત્રણ કરોડના ખર્ચે કોમ્યુનિટી સેન્ટર અને અંતેષ્ઠીની વિધિ કરી શકાય તેવી વાડીની વ્યવસ્થા ઊભી કરી છે.

કુંદનપુરમાં મહિલાઓના સ્વામીનારાયણ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે હરિભક્તોએ ઉત્સાહમાં આવીને ૧૫ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. 

મુંબઈમાં સામાજિક અને જીવદયાના કાર્ય માટે જૈન શ્રેષ્ઠીઓ દ્વારા થોડિક ક્ષણોમાં જ રૂ. ૧૧.૫ કરોડની જંગી રકમ એકત્ર કરાઈ હતી.



to the free, weekly Gujarat Samachar email newsletter