આફ્રિકાના આ વિસ્તારમાં કચ્છી લેવા પટેલ સમાજ દ્વારા શરૂ થયેલી સામાજિક સેવાની રજત જયંતીની અનોખા મહોત્સવ રૂપે ઉજવણી થઇ હતી.
વર્લ્ડ હેરિટેજ સાઇટ ધોળાવીરામાંથી આમ તો અનેક પૌરાણિક અવશેષો મળેલા છે, પરંતુ આ બધામાં તેનું સાઇનબોર્ડ સૌથી મહત્વપૂર્ણ શોધ મનાય છે. આ સાઈન બોર્ડ મળ્યા બાદ પુરાતત્વવિદોની ખુશીનો પાર રહ્યો ન હતો.
મસ્કત ગુજરાતી સમાજ માત્ર ગુજરાત જ નહીં, પણ ભારતની ભવ્ય સંસ્કૃતિ અને પરંપરાનો ધ્વજવાહક છે. કોરોના મહામારી હોય કે બીજી કોઈ ઈમર્જન્સી આ સમાજે હરહંમેશ ઈન્ડિયન એમ્બેસી સાથે મળીને ગુજરાતીઓ તથા ભારતીયોને મદદ પહોંચાડી છે. સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ કરવા...
આફ્રિકાના આ વિસ્તારમાં કચ્છી લેવા પટેલ સમાજ દ્વારા શરૂ થયેલી સામાજિક સેવાની રજત જયંતીની અનોખા મહોત્સવ રૂપે ઉજવણી થઇ હતી.
વડોદરામાં શિવસેનાનાં ઉપપ્રમુખની ગાંધીધામમાં ભાજપનાં મહિલા અગ્રણીનાં ઘરમાં જ હત્યા થઇ છે.
માંડવી નજીકના મોટાસલાયા ગામના મામદ આમદ તુર્ક અને રઝાક આમદ તુર્કની માલિકીના ‘નિગાંહે મખદુમી’ નામના વહાણમાં ઇલેકટ્રિક શોર્ટસર્કિટના કારણે આગ લાગ્યા બાદ આ વહાણે શારજાહ ખાતે જળસમાધી લીધી હતી.
માધાપરમાં સામાજિક આગેવાન સ્વ. વી. કે. પટેલની પ્રતિમાનું અનાવરણ કરાયું હતું. આ પ્રસંગે સદ્ગતની સેવાઓને યાદ કરાઇ હતી.
માધાપરમાં ગુજરાત સરકારની પાણી પુરવઠા યોજના અંતર્ગત અંદાજે રૂ. આઠ કરોડની સ્વતંત્ર પાણી યોજનાનું ગત સપ્તાહે લોકાર્પણ થયું હતું.
જેમ ગુજરાતની વલસાડની આફૂસ અને જૂનાગઢ-ગીર પંથકની કેસર કેરી લોકોમાં પ્રિય છે તેમ કચ્છની કેસર કેરીના પણ ચાહકો છે.
કચ્છમાં અદ્યતન વીજ વ્યવસ્થા માટે કેન્દ્ર સરકારે રસ દાખવ્યો છે.
કચ્છના કંડલા બંદરને ભારતનું પ્રથમ સ્માર્ટ પોર્ટ સિટી બનાવવાનું કેન્દ્ર સરકારનું આયોજન છે.
ભૂજ નગરપાલિકાનું નવું સીમાંકન ગત સપ્તાહે જાહેર થયું છે.
આધુનિક સમયમાં માનવજીવન પર વિજ્ઞાન અને ટેક્નોલોજી અસર વધી રહી છે. પરંતુ જ્યાં શ્રદ્ધા અને પરંપરાની વાત હોય તો માનવી કયારેય વિજ્ઞાનને સ્વીકારતો નથી. આવું...