
કચ્છીઓના હિજરતી ઈતિહાસ પછી સામાજિક-ધાર્મિક અને આર્થિક પ્રવૃત્તિઓ માટે કેન્યાનું નાઈરોબી શહેરનું મહત્ત્વનું કેન્દ્ર બન્યું છે. અહિના લેઉવા પાટીદાર સમાજના...
મસ્કત ગુજરાતી સમાજ માત્ર ગુજરાત જ નહીં, પણ ભારતની ભવ્ય સંસ્કૃતિ અને પરંપરાનો ધ્વજવાહક છે. કોરોના મહામારી હોય કે બીજી કોઈ ઈમર્જન્સી આ સમાજે હરહંમેશ ઈન્ડિયન એમ્બેસી સાથે મળીને ગુજરાતીઓ તથા ભારતીયોને મદદ પહોંચાડી છે. સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ કરવા...
યુરોપિયન યુનિયન, બેલ્જિયમ, ડેનમાર્ક અને જર્મનીના રાજદૂતોએ ખાવડા અને મુન્દ્રાની મુલાકાત લીધી હતી. ખાસ કરીને અદાણી ગ્રૂપના વ્યવસાયોની આ મુલાકાત હતી. ગૌતમ અદાણીએ આ મુલાકાતને સૌભાગ્યશાળી લેખાવી હતી.
કચ્છીઓના હિજરતી ઈતિહાસ પછી સામાજિક-ધાર્મિક અને આર્થિક પ્રવૃત્તિઓ માટે કેન્યાનું નાઈરોબી શહેરનું મહત્ત્વનું કેન્દ્ર બન્યું છે. અહિના લેઉવા પાટીદાર સમાજના...
કચ્છમાં નર્મદાનું પાણી મેળવવા માટે નહેર હોવી જરૂરી છે અને નહેર માટે જમીનની મહત્ત્વની આવશ્યક્તા છે. આથી મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલ કચ્છના ખેડૂતોને જમીન...
યુકેની ટ્રિનિટી વર્લ્ડ યુનિવર્સિટીએ કોર્પોરેટ સેવા અને સામાજિક કાર્યો માટે મુંબઈના નાગજી કેશવજી રીટાને ડોક્ટર ઓફ ફિલોસોફીની માનદ્ પદવી અને ગોલ્ડમેડલથી...
ભૂજની માતુશ્રી મેઘબાઇ પ્રેમજી જેઠા લેઉવા પટેલ હોસ્પિટલમાં વિદેશવાસી વતનીઓએ મેડિકલ સેવા વધુ સુદ્રઢ બનાવવા દાનનો ધોધ વહાવ્યો છે.
માંડવીના પૂર્વ નગરપતિ અને સેવાભાવી નાગરિક વસંતભાઈ સી. દોશીનું ૭ જુલાઇએ નિધન થતાં જૈન સમાજ સહિત પંથકમાં શોક વ્યાપ્યો છે.
ભૂજ અને માંડવી શહેરમાં નવી નખાયેલી ભૂગર્ભ ગટર લાઈનો દરમિયાન ખોદાયેલા માર્ગના નવીનીકરણ માટે ભૂજ નગરપાલિકાને બીજા હપ્તાની જ્યારે માંડવીને પ્રથમ હપ્તાના મળી કુલ રૂ. પાંચ કરોડની ફાળવણી થઇ છે.
કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ- સરહદ ડેરીનું દૂધ અખાતના દેશોમાં પહોંચાડવાનું આયોજન છે.
વિદેશવાસી ગુજરાતીઓ વતનમાં સીધી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ અને વધુ આંતરરાષ્ટ્રીય એરપોર્ટની વાજબી માગ સરકાર સમક્ષ કરી રહ્યા છે.
રાજ્યપ્રધાન તારાચંદભાઇ છેડાએ તાજેતરમાં ભૂજ નજીકના માધાપરમાં વિકાસકામોનું લોકાર્પણ કર્યું હતું.
આફ્રિકાના આ વિસ્તારમાં કચ્છી લેવા પટેલ સમાજ દ્વારા શરૂ થયેલી સામાજિક સેવાની રજત જયંતીની અનોખા મહોત્સવ રૂપે ઉજવણી થઇ હતી.