
દેશમાં સૌ પ્રથમ આદર્શ ગામ તરીકે માત્ર ૧૫૦ દિવસના ટૂંકાગાળામાં વિકસિત થયેલા નવસારીના ચીખલી ગામની કાયાપલટ જોઇને લંડન ખાતે યોજાયેલા ગ્લોબલ સમિટમાં લંડનના...
હીરાનગરીના મજૂરા વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય હર્ષ સંઘવી 40 વર્ષની યુવાન વયે નાયબ મુખ્યમંત્રી બની ભાજપ સરકારમાં નંબર ટુના સ્થાન પર પહોંચી ગયા છે. આ ઘટનાક્રમ સૂચવે છે કે હાઈકમાન્ડે તેમની ગૃહ રાજ્યમંત્રી તરીકેની કામગીરીને બિરદાવી છે અને આટલું મોટું...
અમદાવાદનો ભારે ટ્રાફિક વાહનચાલકો માટે માથાના દુઃખાવા સમાન રહેતો હોય છે. પરંતુ આ ટ્રાફિક ભૂમિ ચૌહાણ માટે જીવનરૂપી આશીર્વાદ સમાન બની રહ્યો છે.

દેશમાં સૌ પ્રથમ આદર્શ ગામ તરીકે માત્ર ૧૫૦ દિવસના ટૂંકાગાળામાં વિકસિત થયેલા નવસારીના ચીખલી ગામની કાયાપલટ જોઇને લંડન ખાતે યોજાયેલા ગ્લોબલ સમિટમાં લંડનના...

ચોકબજાર પોલીસ મથકના સબ ઇન્સપેકટર વી એસ પટેલ ૨૪મી જુલાઈએ મોટીવેડ ગામના નાયકાવાડ પાસે ગયા હતા. અહીં પોલીસને જોઈ નાસભાગ મચી અને એમાં મહેન્દ્ર ગમનભાઈ મકવાણાનું...

વડોદરા જિલ્લામાં આવેલા કરજણ તાલુકાના સાંસરોદ ગામના વતની અને દોઢ વર્ષથી આફ્રિકામાં સ્થાયી થયેલા પ્રૌઢ દુકાનેથી વેનમાં ઘરે જતાં હતા ત્યારે અશ્વેત યુવાનોએ...

હીરા વ્યવસાય, રિઅલ એસ્ટેટ અને ગ્રૃપ ઓફ સ્કૂલ સાથે સંકળાયેલા ઉદ્યોગપતિ મહેશ સવાણી હંમેશાથી સમાજને નવી રાહ ચીંધતા આવ્યા છે. તેઓ સાતેક વર્ષથી સમૂહલગ્નનું...

સૂર્યોદય થાય અને મોરના મધુર ટહુકા કાને પડે એવું વાતાવરણ કોને ન ગમે? અંકલેશ્વર તાલુકાના સેંગપુર ગામમાં મોરના ટહુકા સાંભળીને જ ગ્રામજનો પોતાના નિત્ય કામોમાં...

દાદરા અને નગર હવેલીમાં એક એવું ગામ આવેલું છે જ્યાંના બાળકોને અભ્યાસ કરવા માટે જીવનું જોખમ માથે લઈને સ્કૂલે જવું પડે છે. સ્થાનિકોના કહેવા મુજબ આવું થવા...
ભરૂચના જુમ્મા મસ્જિદ હાજી કિરમાણિમાં રહેતા શેખ અબ્દુલ રકીમ અબ્દુલ ગફૂરને અઢી મહિના અગાઉ ડીજે વગાડવાની નજીવી બાબતે કેટલાક માણસો સાથે બોલાચાલી થઇ હતી. તે અદાવત રાખીને સાઉથ આફ્રિકાથી ભરૂચ આવેલા અરબાઝ પઠાણ, હારૂન મંઝર, વસીમ પંડિતના સાથીઓએ ગાળાગાળી...

ભારતના રાષ્ટ્રપિતા મોહનદાસ કરમચંદ ગાંધીજીના પૌત્ર કનુભાઈ ગાંધી અને તેમનાં પત્ની શિવાલક્ષ્મી ગાંધી ૧૭મી જુલાઈએ વિધિવત રીતે સુરત શહેરમાં સ્થાયી થવા માટે...
અષાઢી એકાદશીના દિને ધરમપુરમાં વિમળેશ્વર મંદિરમાં ઊભા ઊભા ૨૪ કલાક ભજન ગાવાની પ્રથા ૧૫૫ વર્ષ બાદ પણ જીવંત છે.ચાદ્ર સેન્ય કાયસ્થ (સીકેપી) સમાજનાં ભક્તગણો આ દિવસે દૂર દૂરથી ધરમપુર આવે છે. વૃદ્ધો-મહિલાઓ સૌ સવારનાં ૫ વાગ્યાથી આરતી કરીને વિવિધ પ્રકારનાં...

માણસના બે હાથ એની દિનચર્યા દરમિયાન કેટલા બધા કામ કરે છે. જીવનના કોઈ વળાંક પર જો માણસના આ બે હાથ નહીં હોય તો? આ કલ્પના માત્રથી કંપારી છૂટી જાય છે. ત્યારે...