‘રામાયણ’માં સુવર્ણ શાહીથી ચોપાઇનું આલેખનઃ હીરા-માણેક અને પન્નાથી ગ્રંથની સજાવટ

સુરત શહેરના ભેસ્તાન વિસ્તારમાં રહેતા પ્રભુ શ્રીરામના ભક્તના ઘરે સોનું, હીરા, પન્ના અને માણેક જડેલો દુર્લભ ‘રામાયણ’ ગ્રંથ સચવાયેલો છે. 530 પાનાંની આ ‘રામાયણ’માં 222 તોલા સોનાની શાહીથી ચોપાઈ લખાઈ છે. પુસ્તકમાં 10 કિલો ચાંદી, 4000 હીરાની સાથે માણેક...

ગુજરાતી ફિલ્મોના નિર્માતા પ્રદીપ શુક્લાની ધરપકડ

જાણીતી ગુજરાતી ફિલ્મો ‘નાડીદોષ’, ‘ચાસણી’ અને ‘રાડો’ તેમજ પંજાબી-મરાઠી ફિલ્મના પ્રોડ્યુસર પ્રદીપ ઉર્ફે મુન્ના શુકલાની રૂ. 3.74 કરોડના ચીટિંગના ગુનામાં પોલીસે ધરપકડ કરી છે.

અષાઢી એકાદશીના દિને ધરમપુરમાં વિમળેશ્વર મંદિરમાં ઊભા ઊભા ૨૪ કલાક ભજન ગાવાની પ્રથા ૧૫૫ વર્ષ બાદ પણ જીવંત છે.ચાદ્ર સેન્ય કાયસ્થ (સીકેપી) સમાજનાં ભક્તગણો આ દિવસે દૂર દૂરથી ધરમપુર આવે છે. વૃદ્ધો-મહિલાઓ સૌ સવારનાં ૫ વાગ્યાથી આરતી કરીને વિવિધ પ્રકારનાં...

માણસના બે હાથ એની દિનચર્યા દરમિયાન કેટલા બધા કામ કરે છે. જીવનના કોઈ વળાંક પર જો માણસના આ બે હાથ નહીં હોય તો? આ કલ્પના માત્રથી કંપારી છૂટી જાય છે. ત્યારે...

વેસુની શોભન રેસિડેન્સીમાં ૧૨મી જુલાઈએ રાત્રે કોલેજિયન યુવતી પ્રિયલ પટેલે માતા પિતાની નજર સામે પોતાના છઠ્ઠા માળે આવેલા ઘરની ગેલેરીમાંથી ગાદલાં અને તકિયો...

નવસારી જિલ્લામાં આવેલા જલાલપોર તાલુકાના મરોલી વિસ્તારમાં મરોલીથી ૨૫ કિલોમીટરના અંતરે દરિયાકિનારે આવેલી દીવાદાંડી-માછીવાડમાં દરિયાઈ ભરતીનું પાણી પ્રોટેકશન વોલ ઓળંગી ગામમાં રહેણાક વિસ્તારમાં ઘૂસી જતાં લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. દરિયાઈ ધોવાણથી...

ચોકબજારના રાજા ઓવારાના કુખ્યાત બૂટલેગર મમ્મુના સાગરિત અને જંગલી તરીકે કુખ્યાત ટપોરી ઉમર ગુલામ પટેલને નવમીએ મોડી રાત્રે પાલિયા ગ્રાઉન્ડમાં જ જૂની અદાવતમાં જાહેરમાં તલવાર અને ચપ્પુના ઘા મારીને પૂરો કરી દેવાયો હતો. પોલીસના જણાવ્યા મુજબ ઉમરે આ વિસ્તારમાં...

મહુવા તાલુકામાં આવેલા અનાવલ - પાંચકાકડા ગામે કાવેરી નદીના કિનારે ચારથી પાંચ મુસ્લિમ ખાટકીઓ દ્વારા ૬થી ૭ ગાયો કાપી હોવાની ઘટના બની હતી. આ ઘટનાની અનાવલ ગામના...

જયરૂપ ચાર્લીએ કરૂણાબહેનને સાથે રાખીને ૨૦૦૧માં ચાર્લી હેલ્પ યુનિવર્સિટી ટીમ નામના ટ્રસ્ટની રચના કરી. એક મકાન ભાડે લીધું અને સ્લમ, ફૂટપાથ પર રઝળતા બાળકોને...

શહેરીજનોને કાગડોળે રાહ જોવડાવ્યા બાદ છેલ્લા બે અઠવાડિયામાંથી સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયાથી બારે વરસાદ વરસી રહ્યો છે. સુરતમાં દિવસભર વાદળછાયા અને...

ગુજરાતમાં એકાદ વર્ષથી સામાજિક અને આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓ માટેની શૈક્ષણિક નીતિ માટે આંદોલન ચાલે છે, પણ સુરતની ઐતિહાસિક એવી એન્ડ્રુઝ લાઈબ્રેરી છેલ્લા...

સુરતના સૌથી પોશ ગણાતા પાર્લે પોઈન્ટ વિસ્તારમાં થયેલી મોઢવણિક બિઝનેસમેન દિસીત જરીવાલા હત્યાકેસમાં ત્રણ દિવસની તપાસના અંતે સનસનીખેજ પર્દાફાશ થયો છે. આ હાઈ...



to the free, weekly Gujarat Samachar email newsletter