ભૂમિ ચૌહાણ માટે અમદાવાદનો ટ્રાફિકજામ આશીર્વાદરૂપ બન્યો

અમદાવાદનો ભારે ટ્રાફિક વાહનચાલકો માટે માથાના દુઃખાવા સમાન રહેતો હોય છે. પરંતુ આ ટ્રાફિક ભૂમિ ચૌહાણ માટે જીવનરૂપી આશીર્વાદ સમાન બની રહ્યો છે. 

રામ દરબારમાં સુરતના વેપારીનું સોના-ચાંદી-હીરાજડિત મુગટ સહિતના આભૂષણોનું દાન

લેબગ્રોન ડાયમંડની ટોચની કંપની ગ્રીન લેબના માલિક મુકેશ પટેલે ફરી અયોધ્યાના રામમંદિર માટે કરોડો રૂપિયાના આભૂષણો દાન આપ્યા છે. પાંચ જૂને - ગુરુવારે અભિજીત મુહૂર્તમાં અયોધ્યામાં રામમંદિરમાં પહેલા રામદરબાર અને સંકુલના 6 અન્ય મંદિરોની પ્રાણ પ્રતિષ્ઠા...

ગુજરાત સહિત દેશ માટેના મહત્ત્વપૂર્ણ એવા ત્રણ પ્રોજેકટના પ્રારંભે જ જાન્યુઆરી કે ફેબ્રુઆરી મહિનામાં વડા પ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદી ભરૂ, કેવડિયા અને...

ડાંગ જિલ્લાના દરેક ગામના છેડે એક નાનકડું લક્કડીયું, ઘાસની છત ધરાવતુ બાંધકામ અચૂક જોવા મળે. એ બાંધકામ એટલે વાઘ મંદિર. દેખાવે જોકે એ કોઈ રીતે મંદિર ન લાગે....

સુરત જિલ્લા કોંગ્રેસ દ્વારા કાર્યકરોને માહિતી આપવા તેમજ માર્ગદર્શન માટે વિધાનસભા મુજબ વોટ્સએપ ગ્રુપ બનાવાયા છે જેમાં ઓલપાડ વિધાનસભા ગ્રુપમાં સોમવારે રાત્રે જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ જગદીશ કનાજના મોબાઈલ નંબર પરથી ગ્રુપમાં ૧૮ અશ્લીલ વીડિયો અપલોડ...

ભરૂચ એસ.ઓ.જી.એ બાતમીના આધારે ૧૪મી ઓક્ટોબરે ભરૂચના પાંચબત્તી વિસ્તારમાં હવાલાના નાણા બાઈક પર લઈને જતાં કંથારિયાના યુસુફ સુરતી અને યાહ્યા અનવર ખાનને ઝડપી ૫૦,૭૦,૦૦૦ની કરન્સી સહિત ૫૧,૨૫,૦૦૦નો મુદ્દામાલ કબજે કર્યો છે.

એડવોકેટ સ્નેહલ વકીલના લેખિત સાયબર ક્રાઈમ પર આધારિત પુસ્તક ‘વોર ફોર્સ’નું ગુજરાત રેન્જના પોલીસ અધિકારી ડો. સમશેર સિંહ અને કાપડિયા હેલ્થ ક્લબના ડિરેક્ટર...

ઇન્ટરનેશનલ ચેમ્બર ઓફ મીડિયા એન્ડ એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રી તથા એશિયન એકેડમી ઓફ આર્ટ્સ દ્વારા તાજેતરમાં નોઈડા ખાતે આયોજિત ગ્લોબલ લિટરરી ફેસ્ટિવલમાં વાપીની સ્મિતા દેશમુખ મિસિસ ઇન્ડિયા અર્થ ૨૦૧૬ બની છે. વાપીની આ મહિલા ઇન્કમટેક્સનાં સેવા નિવૃત્ત...

ભરૂચ તાલુકાના હિંગલોટ ગામના અને ઝાંબિયાના લુસાકામાં સ્થાયી થયેલા ૨૨ વર્ષીય યુવાન ઇનામુલ રશીદ સેક્રેટરીનું સ્વિમિંગપુલમાં ડૂબી જવાને કારણે મોત થયું છે. ચાર મિત્રો સ્વિમિંગપુલમાં નહાવા ગયા હતા જયાં ઇનામુલનો પગ લપસી જતાં તે ઊંડા પાણીમાં ગરકાવ થઇ...

સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ઘલુડી ગામે સ્વામિનારાયણ વડતાલ સંપ્રદાયના તાબા હેઠળના શ્રી પંચદેવ સહિત કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં દેશની સરહદ પર ફરજ બજાવતા...

મુંબઇ સુરત મેઇન રેલવે લાઇન પર ભેસ્તાન રેલવે સ્ટેશન પાસે લેવલ ક્રોસિંગ નંબર ૧૪૩ પર રૂ. ૩૪ કરોડના ખર્ચે રેલવે ઓવર બ્રિજ તૈયાર થતા સુરત શહેરમાં પુલોની સંખ્યા...

દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ દ્વારા કરાયેલા ઇન્ટરોગેશનમાં ઝફર મસૂદને ધર્મઝનૂની યુવાઓને શોધી તેમને ઉશ્કેરીને આતંકી સંગઠન માટે કામ કરવા તૈયાર કરવાની જવાબદારી સોંપવામાં આવી હોવાનું બીજીએ બહાર આવ્યું હતું. દિલ્હી પોલીસે ડિસેમ્બર ૨૦૧૫માં ઉત્તર પ્રદેશના...



to the free, weekly Gujarat Samachar email newsletter