ભૂમિ ચૌહાણ માટે અમદાવાદનો ટ્રાફિકજામ આશીર્વાદરૂપ બન્યો

અમદાવાદનો ભારે ટ્રાફિક વાહનચાલકો માટે માથાના દુઃખાવા સમાન રહેતો હોય છે. પરંતુ આ ટ્રાફિક ભૂમિ ચૌહાણ માટે જીવનરૂપી આશીર્વાદ સમાન બની રહ્યો છે. 

રામ દરબારમાં સુરતના વેપારીનું સોના-ચાંદી-હીરાજડિત મુગટ સહિતના આભૂષણોનું દાન

લેબગ્રોન ડાયમંડની ટોચની કંપની ગ્રીન લેબના માલિક મુકેશ પટેલે ફરી અયોધ્યાના રામમંદિર માટે કરોડો રૂપિયાના આભૂષણો દાન આપ્યા છે. પાંચ જૂને - ગુરુવારે અભિજીત મુહૂર્તમાં અયોધ્યામાં રામમંદિરમાં પહેલા રામદરબાર અને સંકુલના 6 અન્ય મંદિરોની પ્રાણ પ્રતિષ્ઠા...

નવરાત્રીના લોકપ્રિયતા ફક્ત ગુજરાતીઓ પૂરતી સીમિત નથી રહી, પણ ગરબામાં ઢોલના તાલે થિરકવું એ દરેક ધર્મના અને દેશના લોકો પસંદ કરી રહ્યા છે. સુરતમાં પણ આ વર્ષે...

ભારતીય સર્જિકલ સ્ટ્રાઈક બાદ ભારતીય સુરક્ષા તંત્ર દ્વારા સરહદી કાંઠા વિસ્તારોની સુરક્ષા વધારી દેવાઈ છે. જેના ભાગરૂપે બીલીમોરા પાસેના ધોલાઈ મત્સ્યબંદર તથા કોસ્ટલ બોર્ડર પર નવ એસઆરપીનાં શસ્ત્ર જવાનો અહીં તૈનાત છે.

મહાત્મા ગાંધી ઐતિહાસિક દાંડી યાત્રા પૂર્ણ કરી પાંચમી એપ્રિલ ૧૯૩૦ના રોજ દાંડીના જે મકાન ‘સૈફીવિલા’માં રોકાયા હતા તે રાષ્ટ્રીય સ્મારકની હાલત આજે બિસ્માર...

નર્સિંગની વિદ્યાર્થિની પર દુષ્કર્મનાં કેસમાં પારૂલ યુનિ.ના પૂર્વ પ્રમુખ ડો. જયેશ પટેલ વિરુદ્ધ પોલીસે કોર્ટમાં ૫,૫૬૮ પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી. પોલીસે રજૂ કરેલી ચાર્જશીટમાં ૧૮મી જૂનનાં રોજ વિદ્યાર્થિની પર ડો. જયેશે બળાત્કાર ગુજાર્યો હોવા અંગેની...

કડોદરામાં વરેલી ગામ ખાતે બનેલી લઠ્ઠાકાંડની ઘટના બાદ ૧૦મીએ વધુ બે મહિલા સહિત ત્રણનાં મોત થયાં છે. સુરત શહેર અને જિલ્લાઓમાં ચાલતા દેશી દારૂના અડ્ડાઓને કારણે...

જાણીતા ઈતિહાસકાર, સિક્કા શાસ્ત્રી અને વિદ્વાન શિક્ષણશાસ્ત્રી  ડો. મુગટલાલ બાવીસીનું તાજેતરમાં ૮૩ વર્ષની ઉંમરે અમદાવાદમાં નિધન થયું હતું. એમટીબી આર્ટ્સ કોલેજના ઈતિહાસના પ્રાધ્યાપક ડો. મુગટલાલ બાવીસીએ લીમડીના ઈતિહાસ અને સુરતના ઈતિહાસ વિશે બહોળું...

રાજ્ય સરકારે સુરત અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (સુડા)માં સમાવાયેલા ૧૦૪ ગામના ખેડૂતોને સાંભળીને ખેડૂતોને સંતોષકારક નિર્ણય જાહેર કર્યો હતો. કહેવાય છે કે એક તબક્કે સુડાના પ્લાનમાં સમાવાયેલા ગામોના કારણે ભાજપના કેટલાક ધારાસભ્યો માટે આવનારી ચૂંટણી જીતવી...

હાલમાં ચાલી રહેલા ચાતુર્માસની સાથે જ ૨૮મી ઓગસ્ટે સુરત સહિત દેશભરમાં ઠેકઠેકાણે જૈન શ્રાવકોએ કરેલા એકાસણું તપનો રેકર્ડ નોંધાયો છે. ચાતુર્માસ નિમિત્તે સુરત પધારેલા જૈનાચાર્ય રૂપમુનિજીના સ્વાસ્થ્ય માટે ૨૮મીના રોજ એકસાથે દેશભરમાં હજારો શ્રાવકોના...

સુરત આઈટીને વધુ રૂ. ૨૪ કરોડનું નાણું મળી આવ્યું છે. સ્ટાર જેમ્સ કે વીન, કોસીયા ગ્રુપ અને ફાલ્કન ગ્રુપ પાસેથી બે નંબરના ટ્રાન્ઝેક્શન ઝડપાયા છે. પકડાયેલી એન્ટ્રીઓમાં એક ચોક્કસ ઈન્વેસ્ટર દ્વારા જમીનોના ઉથલા કરીને કરોડો રૂપિયાની કમાણી આઈટીથી છૂપાવી...

ભારતીય રેલવે તંત્રએ પીપીપી ધોરણે સ્ટેશન ડેવલપ કરવા દેશનો પ્રથમ એમઓયુ (સમજૂતીનો કરાર) ૧૭મી ઓગસ્ટે સુરતમાં સાઇન કર્યો હતો. આ સાથે જ સુરત રેલવે સ્ટેશનને મલ્ટિમોડેલ હબ સાથે આઇકોનિક સ્ટેશન તરીકે ડેવલપ કરવા સત્તાવાર મંજૂરીની મહોર મારી હતી. દેશના રેલવે...



to the free, weekly Gujarat Samachar email newsletter