હર્ષ સંઘવીઃ 27 વર્ષની વયે ધારાસભ્ય અને 40મા વર્ષે નાયબ મુખ્યમંત્રી

હીરાનગરીના મજૂરા વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય હર્ષ સંઘવી 40 વર્ષની યુવાન વયે નાયબ મુખ્યમંત્રી બની ભાજપ સરકારમાં નંબર ટુના સ્થાન પર પહોંચી ગયા છે. આ ઘટનાક્રમ સૂચવે છે કે હાઈકમાન્ડે તેમની ગૃહ રાજ્યમંત્રી તરીકેની કામગીરીને બિરદાવી છે અને આટલું મોટું...

ભૂમિ ચૌહાણ માટે અમદાવાદનો ટ્રાફિકજામ આશીર્વાદરૂપ બન્યો

અમદાવાદનો ભારે ટ્રાફિક વાહનચાલકો માટે માથાના દુઃખાવા સમાન રહેતો હોય છે. પરંતુ આ ટ્રાફિક ભૂમિ ચૌહાણ માટે જીવનરૂપી આશીર્વાદ સમાન બની રહ્યો છે. 

દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ દ્વારા કરાયેલા ઇન્ટરોગેશનમાં ઝફર મસૂદને ધર્મઝનૂની યુવાઓને શોધી તેમને ઉશ્કેરીને આતંકી સંગઠન માટે કામ કરવા તૈયાર કરવાની જવાબદારી સોંપવામાં આવી હોવાનું બીજીએ બહાર આવ્યું હતું. દિલ્હી પોલીસે ડિસેમ્બર ૨૦૧૫માં ઉત્તર પ્રદેશના...

નવરાત્રીના લોકપ્રિયતા ફક્ત ગુજરાતીઓ પૂરતી સીમિત નથી રહી, પણ ગરબામાં ઢોલના તાલે થિરકવું એ દરેક ધર્મના અને દેશના લોકો પસંદ કરી રહ્યા છે. સુરતમાં પણ આ વર્ષે...

ભારતીય સર્જિકલ સ્ટ્રાઈક બાદ ભારતીય સુરક્ષા તંત્ર દ્વારા સરહદી કાંઠા વિસ્તારોની સુરક્ષા વધારી દેવાઈ છે. જેના ભાગરૂપે બીલીમોરા પાસેના ધોલાઈ મત્સ્યબંદર તથા કોસ્ટલ બોર્ડર પર નવ એસઆરપીનાં શસ્ત્ર જવાનો અહીં તૈનાત છે.

મહાત્મા ગાંધી ઐતિહાસિક દાંડી યાત્રા પૂર્ણ કરી પાંચમી એપ્રિલ ૧૯૩૦ના રોજ દાંડીના જે મકાન ‘સૈફીવિલા’માં રોકાયા હતા તે રાષ્ટ્રીય સ્મારકની હાલત આજે બિસ્માર...

નર્સિંગની વિદ્યાર્થિની પર દુષ્કર્મનાં કેસમાં પારૂલ યુનિ.ના પૂર્વ પ્રમુખ ડો. જયેશ પટેલ વિરુદ્ધ પોલીસે કોર્ટમાં ૫,૫૬૮ પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી. પોલીસે રજૂ કરેલી ચાર્જશીટમાં ૧૮મી જૂનનાં રોજ વિદ્યાર્થિની પર ડો. જયેશે બળાત્કાર ગુજાર્યો હોવા અંગેની...

કડોદરામાં વરેલી ગામ ખાતે બનેલી લઠ્ઠાકાંડની ઘટના બાદ ૧૦મીએ વધુ બે મહિલા સહિત ત્રણનાં મોત થયાં છે. સુરત શહેર અને જિલ્લાઓમાં ચાલતા દેશી દારૂના અડ્ડાઓને કારણે...

જાણીતા ઈતિહાસકાર, સિક્કા શાસ્ત્રી અને વિદ્વાન શિક્ષણશાસ્ત્રી  ડો. મુગટલાલ બાવીસીનું તાજેતરમાં ૮૩ વર્ષની ઉંમરે અમદાવાદમાં નિધન થયું હતું. એમટીબી આર્ટ્સ કોલેજના ઈતિહાસના પ્રાધ્યાપક ડો. મુગટલાલ બાવીસીએ લીમડીના ઈતિહાસ અને સુરતના ઈતિહાસ વિશે બહોળું...

રાજ્ય સરકારે સુરત અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (સુડા)માં સમાવાયેલા ૧૦૪ ગામના ખેડૂતોને સાંભળીને ખેડૂતોને સંતોષકારક નિર્ણય જાહેર કર્યો હતો. કહેવાય છે કે એક તબક્કે સુડાના પ્લાનમાં સમાવાયેલા ગામોના કારણે ભાજપના કેટલાક ધારાસભ્યો માટે આવનારી ચૂંટણી જીતવી...

હાલમાં ચાલી રહેલા ચાતુર્માસની સાથે જ ૨૮મી ઓગસ્ટે સુરત સહિત દેશભરમાં ઠેકઠેકાણે જૈન શ્રાવકોએ કરેલા એકાસણું તપનો રેકર્ડ નોંધાયો છે. ચાતુર્માસ નિમિત્તે સુરત પધારેલા જૈનાચાર્ય રૂપમુનિજીના સ્વાસ્થ્ય માટે ૨૮મીના રોજ એકસાથે દેશભરમાં હજારો શ્રાવકોના...

સુરત આઈટીને વધુ રૂ. ૨૪ કરોડનું નાણું મળી આવ્યું છે. સ્ટાર જેમ્સ કે વીન, કોસીયા ગ્રુપ અને ફાલ્કન ગ્રુપ પાસેથી બે નંબરના ટ્રાન્ઝેક્શન ઝડપાયા છે. પકડાયેલી એન્ટ્રીઓમાં એક ચોક્કસ ઈન્વેસ્ટર દ્વારા જમીનોના ઉથલા કરીને કરોડો રૂપિયાની કમાણી આઈટીથી છૂપાવી...



to the free, weekly Gujarat Samachar email newsletter