ભૂમિ ચૌહાણ માટે અમદાવાદનો ટ્રાફિકજામ આશીર્વાદરૂપ બન્યો

અમદાવાદનો ભારે ટ્રાફિક વાહનચાલકો માટે માથાના દુઃખાવા સમાન રહેતો હોય છે. પરંતુ આ ટ્રાફિક ભૂમિ ચૌહાણ માટે જીવનરૂપી આશીર્વાદ સમાન બની રહ્યો છે. 

રામ દરબારમાં સુરતના વેપારીનું સોના-ચાંદી-હીરાજડિત મુગટ સહિતના આભૂષણોનું દાન

લેબગ્રોન ડાયમંડની ટોચની કંપની ગ્રીન લેબના માલિક મુકેશ પટેલે ફરી અયોધ્યાના રામમંદિર માટે કરોડો રૂપિયાના આભૂષણો દાન આપ્યા છે. પાંચ જૂને - ગુરુવારે અભિજીત મુહૂર્તમાં અયોધ્યામાં રામમંદિરમાં પહેલા રામદરબાર અને સંકુલના 6 અન્ય મંદિરોની પ્રાણ પ્રતિષ્ઠા...

સાઉથ આફ્રિકામાં વધુ એક ભારતીય ઉપર ગોળી મારી હત્યા થઈ છે. ભરૂચના ટંકારિયા ગામના વતની અને સાઉથ આફ્રિકાના પોલોકવેનમાં રહેતા ફિરોજ અલી ટુંડિયા તેમની કારમાં જઇ રહ્યા હતા. અશ્વેત યુવાને તેમના પર બંદુકની ગોળીઓથી હુમલો કરતાં તેમનું સ્થળે જ મોત થયું...

સંઘપ્રદેશ દમણના ખ્યાતનામ ભાજપ અગ્રણી અલ્પસંખ્ય પરિવારના સૌથી જૂના અને વ્યસ્ક એવા બિલ્ડર નઝીર ડીંગમારનું આઠમીએ વહેલી સવારે અપહરણની ફરિયાદ દમણ પોલીસમાં થઈ છે.

મુખ્ય પ્રધાનના પદ પરથી રાજીનામું આપ્યા બાદ આનંદીબહેન પટેલે ચોથી ઓગસ્ટે સુરતના કાર્યક્રમમાં હાજરી આપી હતી. આમ તો તેમણે ત્રીજીએ જ રાજ્યપાલને રાજીનામું સોંપી...

૨૦૧૫માં બેલ્જિયમની સરકારે એન્ટવર્પમાં ચાલતા હીરા ઉદ્યોગ પર ‘કેરેટ ટેક્સ’ લાગુ કરવાની મોકલાવેલી પ્રપોઝલ પર યુરોપિયન યુનિયન ચાલુ વર્ષના અંત સુધીમાં નિર્ણય...

તાલુકાની ગાઢ વનરાજીથી શોભતા ધજ ગામની તાજેતરમાં દેશના પ્રથમ ઈકો વિલેજ તરીકે તાજેતરમાં પસંદગી કરવામાં આવી છે. ઈકો વિલેજના પૂરેપૂરા અમલીકરણથી ગામડાંની પર્યાવરણીય...

 નર્મદા નદીમાં શરૂ થયેલી રાજ્યની સૌ પ્રથમ ફ્લોટિંગ રેસ્ટોરાં અમાસની ભરતીમાં દરિયામાં ઉછળેલાં ૧૦ ફૂટ ઊંચા મોજામાં પાણીમાં ડૂબી ગઈ છે. ૫૦૦ ટનથી વધારે વજન...

ક્રિકેટની દુનિયામાં પિચ (વિકેટ) મહત્ત્વનું પાસું છે. પિચના આધારે ક્રિકેટરો પોતાના આગવા અંદાજમાં રમત રમે છે અને પિચને પારખી જનારા ક્રિકેટરો વિશ્વવિક્રમ...

વલસાડમાં બલસાર ડિસ્ટ્રિકટ એસોસિએશન સરદાર પટેલ સ્ટેડિયમનાં સ્થાપક તેમજ જિલ્લામાં ક્રિકેટને પ્રોત્સાહન સહિત ક્રિકેટની પ્રવૃત્તિનો મૂળ પાયો નાંખનાર કે આર દેસાઇનું ૮૪ વર્ષની જૈફ ઉંમરે ૨૩મી જુલાઈએ તેમના નિવાસસ્થાને નિધન થતાં ક્રિકેટ પ્રેમીઓમાં આઘાતની...

ચીખલી તાલુકામાં આવેલા આલીપોરમાં છેલ્લા ૫૦ વર્ષથી એક પણ જૈન પરિવાર રહેતો નથી છતાં ગામમાં આવેલા જૈન દેરાસરમાં મુસ્લિમો નિયમિત પૂજા-અર્ચના કરે છે. સાત હજારની...

દેશમાં સૌ પ્રથમ આદર્શ ગામ તરીકે માત્ર ૧૫૦ દિવસના ટૂંકાગાળામાં વિકસિત થયેલા નવસારીના ચીખલી ગામની કાયાપલટ જોઇને લંડન ખાતે યોજાયેલા ગ્લોબલ સમિટમાં લંડનના...



to the free, weekly Gujarat Samachar email newsletter