નવસારી જિલ્લામાં આવેલા જલાલપોર તાલુકાના મરોલી વિસ્તારમાં મરોલીથી ૨૫ કિલોમીટરના અંતરે દરિયાકિનારે આવેલી દીવાદાંડી-માછીવાડમાં દરિયાઈ ભરતીનું પાણી પ્રોટેકશન વોલ ઓળંગી ગામમાં રહેણાક વિસ્તારમાં ઘૂસી જતાં લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. દરિયાઈ ધોવાણથી...
અમદાવાદનો ભારે ટ્રાફિક વાહનચાલકો માટે માથાના દુઃખાવા સમાન રહેતો હોય છે. પરંતુ આ ટ્રાફિક ભૂમિ ચૌહાણ માટે જીવનરૂપી આશીર્વાદ સમાન બની રહ્યો છે.
લેબગ્રોન ડાયમંડની ટોચની કંપની ગ્રીન લેબના માલિક મુકેશ પટેલે ફરી અયોધ્યાના રામમંદિર માટે કરોડો રૂપિયાના આભૂષણો દાન આપ્યા છે. પાંચ જૂને - ગુરુવારે અભિજીત મુહૂર્તમાં અયોધ્યામાં રામમંદિરમાં પહેલા રામદરબાર અને સંકુલના 6 અન્ય મંદિરોની પ્રાણ પ્રતિષ્ઠા...
નવસારી જિલ્લામાં આવેલા જલાલપોર તાલુકાના મરોલી વિસ્તારમાં મરોલીથી ૨૫ કિલોમીટરના અંતરે દરિયાકિનારે આવેલી દીવાદાંડી-માછીવાડમાં દરિયાઈ ભરતીનું પાણી પ્રોટેકશન વોલ ઓળંગી ગામમાં રહેણાક વિસ્તારમાં ઘૂસી જતાં લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. દરિયાઈ ધોવાણથી...
ચોકબજારના રાજા ઓવારાના કુખ્યાત બૂટલેગર મમ્મુના સાગરિત અને જંગલી તરીકે કુખ્યાત ટપોરી ઉમર ગુલામ પટેલને નવમીએ મોડી રાત્રે પાલિયા ગ્રાઉન્ડમાં જ જૂની અદાવતમાં જાહેરમાં તલવાર અને ચપ્પુના ઘા મારીને પૂરો કરી દેવાયો હતો. પોલીસના જણાવ્યા મુજબ ઉમરે આ વિસ્તારમાં...
મહુવા તાલુકામાં આવેલા અનાવલ - પાંચકાકડા ગામે કાવેરી નદીના કિનારે ચારથી પાંચ મુસ્લિમ ખાટકીઓ દ્વારા ૬થી ૭ ગાયો કાપી હોવાની ઘટના બની હતી. આ ઘટનાની અનાવલ ગામના...
જયરૂપ ચાર્લીએ કરૂણાબહેનને સાથે રાખીને ૨૦૦૧માં ચાર્લી હેલ્પ યુનિવર્સિટી ટીમ નામના ટ્રસ્ટની રચના કરી. એક મકાન ભાડે લીધું અને સ્લમ, ફૂટપાથ પર રઝળતા બાળકોને...
શહેરીજનોને કાગડોળે રાહ જોવડાવ્યા બાદ છેલ્લા બે અઠવાડિયામાંથી સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયાથી બારે વરસાદ વરસી રહ્યો છે. સુરતમાં દિવસભર વાદળછાયા અને...
ગુજરાતમાં એકાદ વર્ષથી સામાજિક અને આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓ માટેની શૈક્ષણિક નીતિ માટે આંદોલન ચાલે છે, પણ સુરતની ઐતિહાસિક એવી એન્ડ્રુઝ લાઈબ્રેરી છેલ્લા...
સુરતના સૌથી પોશ ગણાતા પાર્લે પોઈન્ટ વિસ્તારમાં થયેલી મોઢવણિક બિઝનેસમેન દિસીત જરીવાલા હત્યાકેસમાં ત્રણ દિવસની તપાસના અંતે સનસનીખેજ પર્દાફાશ થયો છે. આ હાઈ...
દક્ષિણ આફ્રિકાના જીયાની શહેરમાં વસતાં ભરૂચ જિલ્લાનાં બિનનિવાસી ભારતીયોને ત્યાં છેતરપિંડી કરવાનાં ઈરાદે આવેલા એક સ્થાનિક સ્વબચાવમાં હત્યા થઈ હતી અને અન્ય...
સૂડાના વિકાસ નકશો ૨૦૩૫ રદ કરવાની માગણી સાથે ૨૧ જૂને જિલ્લાના ૨૦ હજારથી વધુ ખેડૂતોની રેલી સુરતના જહાંગીરપુરાથી નીકળી હતી. ૧૦૦૦ જેટલા વાહનોમાં અને પગપાળા લોકો નીકળતા કેટલીક જગ્યાએ ટ્રાફિક જમના દૃશ્યો સર્જાયા હતા. રેલી લગભગ પાંચ કિલોમીટર લાંબી...
મસ્જિદમાં નમાઝ ચાલતી હોય કે મંદિરમાં આરતી થતી હોય ત્યારે લાઉડ સ્પીકરના મોટા અવાજ કયારેક કોમી તંગદિલીનું કારણ બને છે, પરંતુ ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના...