‘રામાયણ’માં સુવર્ણ શાહીથી ચોપાઇનું આલેખનઃ હીરા-માણેક અને પન્નાથી ગ્રંથની સજાવટ

સુરત શહેરના ભેસ્તાન વિસ્તારમાં રહેતા પ્રભુ શ્રીરામના ભક્તના ઘરે સોનું, હીરા, પન્ના અને માણેક જડેલો દુર્લભ ‘રામાયણ’ ગ્રંથ સચવાયેલો છે. 530 પાનાંની આ ‘રામાયણ’માં 222 તોલા સોનાની શાહીથી ચોપાઈ લખાઈ છે. પુસ્તકમાં 10 કિલો ચાંદી, 4000 હીરાની સાથે માણેક...

ગુજરાતી ફિલ્મોના નિર્માતા પ્રદીપ શુક્લાની ધરપકડ

જાણીતી ગુજરાતી ફિલ્મો ‘નાડીદોષ’, ‘ચાસણી’ અને ‘રાડો’ તેમજ પંજાબી-મરાઠી ફિલ્મના પ્રોડ્યુસર પ્રદીપ ઉર્ફે મુન્ના શુકલાની રૂ. 3.74 કરોડના ચીટિંગના ગુનામાં પોલીસે ધરપકડ કરી છે.

દક્ષિણ આફ્રિકાના જીયાની શહેરમાં વસતાં ભરૂચ જિલ્લાનાં બિનનિવાસી ભારતીયોને ત્યાં છેતરપિંડી કરવાનાં ઈરાદે આવેલા એક સ્થાનિક સ્વબચાવમાં હત્યા થઈ હતી અને અન્ય...

સૂડાના વિકાસ નકશો ૨૦૩૫ રદ કરવાની માગણી સાથે ૨૧ જૂને જિલ્લાના ૨૦ હજારથી વધુ ખેડૂતોની રેલી સુરતના જહાંગીરપુરાથી નીકળી હતી. ૧૦૦૦ જેટલા વાહનોમાં અને પગપાળા લોકો નીકળતા કેટલીક જગ્યાએ ટ્રાફિક જમના દૃશ્યો સર્જાયા હતા. રેલી લગભગ પાંચ કિલોમીટર લાંબી...

મસ્જિદમાં નમાઝ ચાલતી હોય કે મંદિરમાં આરતી થતી હોય ત્યારે લાઉડ સ્પીકરના મોટા અવાજ કયારેક કોમી તંગદિલીનું કારણ બને છે, પરંતુ ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના...

એર કનેક્ટિવિટી માટે ઝંખતા સુરતીઓ માટે અચ્છે દિન આવ્યા છે. ૨૫મી જૂને રાજ્યમાં આંતરરાજ્ય એર કનેક્ટિવિટીનો વિધિવત પ્રારંભ રાજ્યના નાણા પ્રધાન સૌરભ પટેલના...

બ્રિટને જ્યારથી યુરોપિયન સંઘમાંથી બહાર નીકળવાનું જાહેર કર્યુ છે ત્યારથી દમણ-દીવના હજારો લોકો અસમંજસમાં છે. ૧૫ હજારથી વધુ લોકો કે જેઓ પોર્ટુગીઝ પાસપોર્ટ...

વાલોડ તાલુકાના બાજીપુરા ગામે છેલ્લા ૨૦ વર્ષથી મહિલા સશક્તિકરણનો માટો દાખલો આપ્યો છે. આ ગામમાં છેલ્લા ૨૦ વર્ષથી ગ્રામ પંચાયતની ચૂંટણી થઈ જ નથી અને સરપંચ...

વલ્લભ વિદ્યાનગર સ્થિત ચારૂતર આરોગ્ય મંડળના નેજા હેઠળ સંચાલિત શ્રી કૃષ્ણ હોસ્પિટલ અને શ્રી પ્રમુખસ્વામી મેડિકલ કોલેજના લાભાર્થે ગયા રવિવારે સાંજે ચારૂતર હેલ્થ ફાઉન્ડેશન-યુ.કે. દ્વારા હિથરો એરપોર્ટ નજીક રેડિશન બ્લુ એડવર્ડિયન હોટેલ ખાતે ભવ્ય ચેરિટી...

અંગારેશ્વર ગામે તાજેતરમાં ૭ ગામોની ખાસ મળેલી ગ્રામસભામાં નર્મદા પ્રેમીઓએ નર્મદાને કોઈપણ ભોગે જીવંત કરવા માટેનો સૂર ઉઠાવ્યો હતો. નર્મદા નદીની દુર્દશાને...

 છેલ્લાં સપ્તાહથી ચર્ચાના કેન્દ્રમાં રહેલા ઉકાઈના જળાશયમાં દેખાયેલા વાજપુરના કિલ્લાએ ૧૨મી જૂને એકનો ભોગ લીધો હતો. હોડીમાં કિલ્લો જોવા જતાં મુસાફરોની હોડી ઊંધી વળી જતાં વિશ્વાસ ચૌધરી નામના યુવકનું ડૂબી જતાં મૃત્યુ થયું હતું અને અન્ય ચારેક જણાને...

દક્ષિણ ગુજરાતના સુરત સહિત તીથલ, દાંતી, ભીમપોર વગેરે કાંઠા વિસ્તારનાં ગામો પર ધોવાણનું ભારે જોખમ તોળાઈ રહ્યું છે, કારણ કે પેટાળમાં થતા ફેરફારને કારણે દરિયાકાંઠા...



to the free, weekly Gujarat Samachar email newsletter