૬૫ વર્ષીય મોહનભાઇ પંચાલ વર્ષોથી પરિવાર સાથે લુટન-યુકેમાં સ્થાયી થયા હતા. આશરે ૫૦ વર્ષ અગાઉ તેમનાં માતા મંજુબહેન સુરતમાં આવ્યા હતાં અને સચીનના રહેવાસી પિતરાઇ ભાઇ ધનસુખભાઇના ઘરે રહેતાં હતાં. માતાને મળવાની ઇચ્છા થતાં લગભગ ૫૦ વર્ષ બાદ મોહનભાઇ ૧૩મીએ...
સુરત શહેરના ભેસ્તાન વિસ્તારમાં રહેતા પ્રભુ શ્રીરામના ભક્તના ઘરે સોનું, હીરા, પન્ના અને માણેક જડેલો દુર્લભ ‘રામાયણ’ ગ્રંથ સચવાયેલો છે. 530 પાનાંની આ ‘રામાયણ’માં 222 તોલા સોનાની શાહીથી ચોપાઈ લખાઈ છે. પુસ્તકમાં 10 કિલો ચાંદી, 4000 હીરાની સાથે માણેક...
જાણીતી ગુજરાતી ફિલ્મો ‘નાડીદોષ’, ‘ચાસણી’ અને ‘રાડો’ તેમજ પંજાબી-મરાઠી ફિલ્મના પ્રોડ્યુસર પ્રદીપ ઉર્ફે મુન્ના શુકલાની રૂ. 3.74 કરોડના ચીટિંગના ગુનામાં પોલીસે ધરપકડ કરી છે.
૬૫ વર્ષીય મોહનભાઇ પંચાલ વર્ષોથી પરિવાર સાથે લુટન-યુકેમાં સ્થાયી થયા હતા. આશરે ૫૦ વર્ષ અગાઉ તેમનાં માતા મંજુબહેન સુરતમાં આવ્યા હતાં અને સચીનના રહેવાસી પિતરાઇ ભાઇ ધનસુખભાઇના ઘરે રહેતાં હતાં. માતાને મળવાની ઇચ્છા થતાં લગભગ ૫૦ વર્ષ બાદ મોહનભાઇ ૧૩મીએ...
૮૬ વર્ષ અગાઉ દાંડીકૂચ દરમિયાન નવમી એપ્રિલે દાંડીયાત્રા ભીમરાડ ગામ ખાતે પહોંચી હતી, જેના ઉપલક્ષ્યમાં ભીમરાડ ગામના રહીશો તેમ ભીમરાડ ગામ યુવા વિકાસ ટ્રસ્ટ...
જિલ્લા અને નજીકના તાપી જિલ્લામાં સમાવિષ્ટ વિસ્તારોમાં ૧૦મી એપ્રિલે બપોરે ભૂકંપના આંચકા અનુભવાયા હતાં. સાતથી આઠ સેકંડો માટે ધરા ધ્રૂજી હતી. રિક્ટર સ્કેલ ઉપર ભૂકંપની તીવ્રતા ૩.૨ જેટલી નોંધાઈ હતી.
ધરમપુરના તુતેરખેડ ગામે બીજી એપ્રિલે એકસાથે સમૂહલગ્નમાં ૧૧૨૧ આદિવાસી યુગલે પ્રભુતામાં પગલાં પાડ્યાં છે, જેમાં પિતા-પુત્રે પણ એક મંડપની નીચે લગ્ન કર્યાં...
દેશની સરહદ પર તો ખબર હોય કે કોણ દોસ્ત છે અને કોણ દુશ્મન પણ રાજકારણમાં બિલકુલ ખબર ન પડે કે તમારો દોસ્ત કોણ છે અને તમારો દુશ્મન કોણ છે. આ શબ્દો સુરતની મુલાકાતે...
ડુમસ આમ તો પર્યટનસ્થળ તરીકે જાણીતું છે. રજાના દિવસોમાં અહીં સુરતીઓ મોટી સંખ્યામાં ઊમટી પડે છે. જોકે અહીં જનારા લોકોને ભાગ્યે જ ખબર હશે કે અહીં એક હિન્દુઓનું...
અંડરવર્લ્ડ ડોન બબલુ શ્રીવાસ્તવને બુલેટપ્રૂફ વેન-જેકેટની લોખંડી સુરક્ષા વચ્ચે ૨૯મી માર્ચે સુરત કોર્ટમાં ચાર્જફ્રેમ માટે રજૂ કરાયો હતો. ત્યારબાદ સુરતથી બરેલી...
ગુજરાત અને મહારાષ્ટ્ર રાજયની સરહદ વચ્ચેના વિશિષ્ટ પ્રકારના સીમાંકનથી મહારાષ્ટ્રના નવાપુર ગામના રેલવે સ્ટેશનનું અડધું પ્લેટફોર્મ ગુજરાતમાં તો અડધું પ્લેટફોર્મ...
સુરતના નામાંકિત બિલ્ડર હિતેશ દેસાઇએ જોધપુરથી રૂ. એક કરોડની કિંમતનો મારવાડી નસલનો ઘોડો ખરીદ્યો છે. હિતેશ દેસાઇ કહે છે કે, ૬૮ ઇંચ ઉંચાઇ ધરાવતો ઘેરો બદામી...
૧૯ વર્ષ પછી કેન્દ્ર સરકારે ફરી બ્લેકમની ધારકો માટે સ્કિમ મૂકી છે. જે અંતર્ગત કાળા નાણાની જાહેરાત કરનારને માત્ર ૪૫ ટકા ટેક્સ ભરવાનો રહેશે. આઈટી મુજબ, આ જાહેરાત બાદ સુરતમાં અંદાજે રૂ. ત્રણ હજાર કરોડનું કાળું નાણું સામે આવે એવી સંભાવના છે. ૪૫ ટકાના...