ઓર્ગન ડોનેટની સામાજિક પ્રવૃત્તિ કરી જાગૃતિ લાવાનારી ડોનેટ લાઇફ સંસ્થાએ રાજ્યમાં પ્રથમ બોન બેંક (હાડકાં સંગ્રહ કરતી બેંક)ની શરૂઆત સુરતમાં કરવાની તૈયારી હાથ ધરી છે. સંસ્થાના પ્રમુખ નીલેશ માંડલેવાલા કહે છે કે, સુરતના ઓર્થોપેડિક સર્જન્સની સલાહ પછી...
સુરત શહેરના ભેસ્તાન વિસ્તારમાં રહેતા પ્રભુ શ્રીરામના ભક્તના ઘરે સોનું, હીરા, પન્ના અને માણેક જડેલો દુર્લભ ‘રામાયણ’ ગ્રંથ સચવાયેલો છે. 530 પાનાંની આ ‘રામાયણ’માં 222 તોલા સોનાની શાહીથી ચોપાઈ લખાઈ છે. પુસ્તકમાં 10 કિલો ચાંદી, 4000 હીરાની સાથે માણેક...
જાણીતી ગુજરાતી ફિલ્મો ‘નાડીદોષ’, ‘ચાસણી’ અને ‘રાડો’ તેમજ પંજાબી-મરાઠી ફિલ્મના પ્રોડ્યુસર પ્રદીપ ઉર્ફે મુન્ના શુકલાની રૂ. 3.74 કરોડના ચીટિંગના ગુનામાં પોલીસે ધરપકડ કરી છે.
ઓર્ગન ડોનેટની સામાજિક પ્રવૃત્તિ કરી જાગૃતિ લાવાનારી ડોનેટ લાઇફ સંસ્થાએ રાજ્યમાં પ્રથમ બોન બેંક (હાડકાં સંગ્રહ કરતી બેંક)ની શરૂઆત સુરતમાં કરવાની તૈયારી હાથ ધરી છે. સંસ્થાના પ્રમુખ નીલેશ માંડલેવાલા કહે છે કે, સુરતના ઓર્થોપેડિક સર્જન્સની સલાહ પછી...
નગરપાલિકાની તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં ૧૫ વોર્ડ પૈકી ૮ બેઠક પર ભાજપને અને ૨ બેઠક પર કોંગ્રેસનો વિજય થયો તથા ૫ બેઠક પર અપક્ષે કબજો જમાવ્યો હતો. જ્યારે ૨૨૪ ઉમેદવારોએ ‘નોટા’નો ઉપયોગ કર્યો હતો. દમણના ઇતિહાસમાં નગરપાલિકાની બેઠક પર ભાજપનો પહેલી...
ભાજપના જિલ્લા મહામંત્રી અને કોસંબા ગ્રામ પંચાયતના સરપંચ ગિરીશ ટંડેલ પર છઠ્ઠી ફેબ્રુઆરીએ વલસાડ તાલુકા પંચાયતના પટાવાળા વિજય રાઠોડ તથા ગુંદલાવના તલાટી શ્રેણિક...
દક્ષિણ ગુજરાતના અબ્રામામાં રહેતા ખેડૂત કલ્પેશભાઈ પટેલની આંબાવાડીમાં જાન્યુ.ના અંતમાં જ ચાર ઝાડ પર કમોસમી વલસાડી આફૂસનો ૧૦ મણ જેટલો પાક લચી પડ્યો છે.
બારડોલી રોડ ઉપર આવેલા ગુરુકુળ સુપા પાસે ચોથી ફેબ્રુઆરીએ સાંજે નવસારીથી ઉકાઇ જતી સ્ટેટ ટ્રાન્સપોર્ટની કુલ ૬૬ મુસાફરોને લઇ નીકળેલી બસ લગભગ સાડા ચારેક વાગ્યે...
યુનિવર્સિટીના રજિસ્ટ્રાર સહિત અનેક ઊઠાં ભણાવીને ૧૩૦૦ જેટલી રજા પાડનાર બાયોસાયન્સ ડિપાર્ટમેન્ટના મહિલા અધ્યાપિકા કૈલાસ પટેલને આખરે સસ્પેન્ડ કરી ડિપાર્ટમેન્ટ ઈન્કવાયરી હાથ ધરવાનો નિર્ણય લેવાયો છે.
મુસાફરો સસ્તા દરે રેલવે સ્ટેશન પર આરઓ વોટર મેળવી શકે તે માટે રેલવે તંત્રએ મુંબઈ ડિવિઝનના કેટલાક સ્ટેશન પર વોટર વેન્ડિંગ મશીન મૂકવાની જાહેરાત કરી છે. જે મુજબ મુસાફરો એક રૂપિયામાં એક ગ્લાસ શુદ્ધ પાણી મેળવી શકશે. જાહેરાતમાં એમ પણ જણાવાયું છે કે,...
મહાનગરપાલિકાઓની ચૂંટણી પૂરી થતાંની સાથે હવે સ્થાનિક બજેટ બહાર પાડવાની સિઝન શરૂ થઈ ગઈ છે. સુરત મહાનગરપાલિકાએ વર્તમાન નાણાકીય વર્ષ ૨૦૧૫-૧૬નું રૂ. ૩૮૩૩ કરોડનું સુધારેલું બજેટ અને નાણાકીય વર્ષ ૨૦૧૬-૧૭ માટેના રૂ. ૫૨૨૬ કરોડના ડ્રાફ્ટ બજેટને ૩૦મી જાન્યુઆરીએ...
લઘુમતિ સમુદાયનો એકેય પરિવાર ન રહેતો હોવા છતાં બ્રિટિશકાળથી મહંમદપોર નામ ધરાવતા ઓલપાડના આ ગામનું નામ બદલીને હવે રાજનગર કરવાનો નિર્ણય રાજ્ય સરકારે લીધો છે. ગ્રામજનો છેલ્લા વીસ વર્ષથી આ ગામનું નામ બદલવા માટે લડત ચલાવી રહ્યા હતા. મહંમદપોરમાં માત્ર...
પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલે લાજપોરની જેલમાંથી પિતાના મિત્ર રશ્મિન સલાણીના સરનામે પત્ર લખ્યો છે અને પત્રમાં જણાવ્યું છે કે આ પત્ર...