
બારડોલી રોડ ઉપર આવેલા ગુરુકુળ સુપા પાસે ચોથી ફેબ્રુઆરીએ સાંજે નવસારીથી ઉકાઇ જતી સ્ટેટ ટ્રાન્સપોર્ટની કુલ ૬૬ મુસાફરોને લઇ નીકળેલી બસ લગભગ સાડા ચારેક વાગ્યે...
લેબગ્રોન ડાયમંડની ટોચની કંપની ગ્રીન લેબના માલિક મુકેશ પટેલે ફરી અયોધ્યાના રામમંદિર માટે કરોડો રૂપિયાના આભૂષણો દાન આપ્યા છે. પાંચ જૂને - ગુરુવારે અભિજીત મુહૂર્તમાં અયોધ્યામાં રામમંદિરમાં પહેલા રામદરબાર અને સંકુલના 6 અન્ય મંદિરોની પ્રાણ પ્રતિષ્ઠા...
દક્ષિણ ગુજરાતના વાપી શહેરમાં વસતા શાહ પરિવારની દીકરી હાલ અમેરિકાની યુર્નિવસિર્ટીમાં અને વિખ્યાત કેન્સર હોસ્પિટલમાં આધુનિક ટેકનોલોજી સાથે બ્લડ કેન્સર ક્ષેત્રે રિચર્સ કરી રહી છે. અમેરિકાની બફેલો યુર્નિવર્સિટીમાં 2023માં નિષ્ણાંતોએ બ્લડ કેન્સરના...
બારડોલી રોડ ઉપર આવેલા ગુરુકુળ સુપા પાસે ચોથી ફેબ્રુઆરીએ સાંજે નવસારીથી ઉકાઇ જતી સ્ટેટ ટ્રાન્સપોર્ટની કુલ ૬૬ મુસાફરોને લઇ નીકળેલી બસ લગભગ સાડા ચારેક વાગ્યે...
યુનિવર્સિટીના રજિસ્ટ્રાર સહિત અનેક ઊઠાં ભણાવીને ૧૩૦૦ જેટલી રજા પાડનાર બાયોસાયન્સ ડિપાર્ટમેન્ટના મહિલા અધ્યાપિકા કૈલાસ પટેલને આખરે સસ્પેન્ડ કરી ડિપાર્ટમેન્ટ ઈન્કવાયરી હાથ ધરવાનો નિર્ણય લેવાયો છે.
મુસાફરો સસ્તા દરે રેલવે સ્ટેશન પર આરઓ વોટર મેળવી શકે તે માટે રેલવે તંત્રએ મુંબઈ ડિવિઝનના કેટલાક સ્ટેશન પર વોટર વેન્ડિંગ મશીન મૂકવાની જાહેરાત કરી છે. જે મુજબ મુસાફરો એક રૂપિયામાં એક ગ્લાસ શુદ્ધ પાણી મેળવી શકશે. જાહેરાતમાં એમ પણ જણાવાયું છે કે,...
મહાનગરપાલિકાઓની ચૂંટણી પૂરી થતાંની સાથે હવે સ્થાનિક બજેટ બહાર પાડવાની સિઝન શરૂ થઈ ગઈ છે. સુરત મહાનગરપાલિકાએ વર્તમાન નાણાકીય વર્ષ ૨૦૧૫-૧૬નું રૂ. ૩૮૩૩ કરોડનું સુધારેલું બજેટ અને નાણાકીય વર્ષ ૨૦૧૬-૧૭ માટેના રૂ. ૫૨૨૬ કરોડના ડ્રાફ્ટ બજેટને ૩૦મી જાન્યુઆરીએ...
લઘુમતિ સમુદાયનો એકેય પરિવાર ન રહેતો હોવા છતાં બ્રિટિશકાળથી મહંમદપોર નામ ધરાવતા ઓલપાડના આ ગામનું નામ બદલીને હવે રાજનગર કરવાનો નિર્ણય રાજ્ય સરકારે લીધો છે. ગ્રામજનો છેલ્લા વીસ વર્ષથી આ ગામનું નામ બદલવા માટે લડત ચલાવી રહ્યા હતા. મહંમદપોરમાં માત્ર...
પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલે લાજપોરની જેલમાંથી પિતાના મિત્ર રશ્મિન સલાણીના સરનામે પત્ર લખ્યો છે અને પત્રમાં જણાવ્યું છે કે આ પત્ર...
મૂળ અંકલેશ્વરના અને હાલ યુએસમાં રહેતા વિશાલ પટેલે સૌથી નાની વયે ઓછા સમયમાં ૫૪ દેશોની મુલાકાત લઇને વર્લ્ડ રેકોર્ડ કર્યો છે. વર્ષ ૧૯૮૦માં અંકલેશ્વરમાં જન્મેલા...
નાના વરાછાના બાવન વર્ષીય હિંમતભાઇ વલ્લભભાઇ સાવલીયા નિવૃત્ત જીવન ગાળતા હતા. ૧૭મી જાન્યુઆરીએ તેમને પેટમાં દુઃખાવો થતાં પરિવાર દવાખાને લઇ જતો હતો ત્યારે ઘરમાં...
જિલ્લાના દરિયાકાંઠે વસેલા માછીમારોના મગોદ ડુંગરી ગામમાં ૨૫૦ વર્ષથી વહેલ માછલીનું મંદિર આવેલું છે, જયારે પણ માછીમારો દરિયો ખેડવા જાય ત્યારે આ અનોખા મત્સ્ય મંદિરમાં અચૂક પ્રાર્થના કરે છે. આ મંદિર માત્ર મગોદ ડુંગરી ગામના લોકોનું જ નહીં દરિયાકિનારાના...
પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલે તાજેતરમાં ગુજરાત રાજ્યના મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલને પત્ર લખ્યો હતો. જેમાં લખ્યું હતું કે, પાટીદાર અનામતની માંગણીને કારણે ૧૦ યુવાનોએ શહીદી વહોરી છે. તેણે આકરા શબ્દોમાં લખ્યું હતું કે, માલિકને મારીને...