પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલે તાજેતરમાં ગુજરાત રાજ્યના મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલને પત્ર લખ્યો હતો. જેમાં લખ્યું હતું કે, પાટીદાર અનામતની માંગણીને કારણે ૧૦ યુવાનોએ શહીદી વહોરી છે. તેણે આકરા શબ્દોમાં લખ્યું હતું કે, માલિકને મારીને...
અમદાવાદનો ભારે ટ્રાફિક વાહનચાલકો માટે માથાના દુઃખાવા સમાન રહેતો હોય છે. પરંતુ આ ટ્રાફિક ભૂમિ ચૌહાણ માટે જીવનરૂપી આશીર્વાદ સમાન બની રહ્યો છે.
લેબગ્રોન ડાયમંડની ટોચની કંપની ગ્રીન લેબના માલિક મુકેશ પટેલે ફરી અયોધ્યાના રામમંદિર માટે કરોડો રૂપિયાના આભૂષણો દાન આપ્યા છે. પાંચ જૂને - ગુરુવારે અભિજીત મુહૂર્તમાં અયોધ્યામાં રામમંદિરમાં પહેલા રામદરબાર અને સંકુલના 6 અન્ય મંદિરોની પ્રાણ પ્રતિષ્ઠા...
પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલે તાજેતરમાં ગુજરાત રાજ્યના મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલને પત્ર લખ્યો હતો. જેમાં લખ્યું હતું કે, પાટીદાર અનામતની માંગણીને કારણે ૧૦ યુવાનોએ શહીદી વહોરી છે. તેણે આકરા શબ્દોમાં લખ્યું હતું કે, માલિકને મારીને...
યુથ હોસ્ટેલ એસોસિએશન ઓફ ઈન્ડિયાના સહયોગથી ગુજરાત રાજ્ય સાયક્લિંગ ફેડરેશન અને નવસારી સાયક્લિંગ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે રવિવારની ખુશનુમા સવારે નવસારીના ઈટાળવા ખાતેથી ગણદેવી સુધી રાજ્ય સાયક્લિંગ સ્પર્ધાને નવસારીના ધારાસભ્ય પિયુષ દેસાઈના હસ્તે...
જિલ્લાના ઉદવાડામાં ૨૫મી ડિસેમ્બરથી ૨૭મી ડિસેમ્બર સુધી પારસીઓનો ઇરાનશા ઉદવાડા મહોત્સવ યોજાયો હતો. જેમાં દેશ સહિત દુનિયાભરના પારસીઓ ઉપસ્થિત રહ્યા હતા. નોંધનીય...
ભરુચ જીલ્લાના ટંકારીયા ગામના મૂળ વતની અને હાલમાં લેસ્ટર ખાતે રહેતા ૨૩ વર્ષના શાહબાઝ ભીમ અને તેની ફીયોન્સે સના સુતરીયા (ઉ.વ.૨૪)નું ગત ગુરૂવારે રાત્રે નોટીંગહામશાયરમાં એ-૪૬ રોડ પર માર્ગ અકસ્માતમાં કરૂણ મોત નિપજતા ભરૂચ અને લેસ્ટરશાયર વિસ્તારના...
ભરૂચમાં ગઈ બીજી નવેમ્બરે સાંજે ભાજપ-સંઘ પરિવારના બે નેતાઓ શિરીષ બંગાળી અને પ્રજ્ઞેશ મિસ્ત્રીની ગોળીબાર કરીને હત્યા કરવાની ઘટનાએ ત્રાસવાદી કૃત્ય હોવાનું ગુજરાત એટીએસની તપાસમાં બહાર આવ્યું છે. આ ડબલ મર્ડર કેસમાં નાસતા ફરતા મુખ્ય આરોપી આબિદ પટેલ...
સુરત એરપોર્ટને ધમધમતું કરવા પ્રયત્નશીલ વી વોન્ટ વર્કિંગ એરપોર્ટ એટ સુરત ગ્રૂપના આગેવાનોએ એર ઇન્ડિયાના સુરતના નવ નિયુક્ત સ્ટેશન મેનેજર સચિન ચીટનીસની મુલાકાત લઈને સુરત દિલ્હીને જોડતી સવારની ૭૨ સીટર એ.ટી.આર. ફ્લાઇટને એરબસમાં ફેરવવાની માગ કરી હતી
નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના રોઝઘાટ ગામમાં ૫૮ સભ્યોના એક પરિવારે ૧૦૦ ટકા મતદાન કરીને મતદારોમાં આદર્શ કુટુંબ તરીકે સ્થાન મેળવ્યું છે. તમામ સભ્યોએ એકી સાથે મતદાન કરીને લોકશાહીના પવિત્ર પર્વની ઉજવણી કરી હતી.
કામરેજ પોલીસમથકે ચક્કાજામ કરવાના ગુના બદલ કામરેજ પોલીસમથકે નોંધાયેલી ફરિયાદ સંદર્ભે હાજર થયેલા પાસના કન્વિનર અલ્પેશ કથીરિયાને ૩૦મી નવેમ્બરે કોર્ટમાં રજૂ...
અજમલ કસાબ અને અન્ય ૧૦ આતંકીઓએ સાત વર્ષ પહેલાં કરેલા આંતકી હુમલામાં નવસારીના કુબેર નૌકાના ત્રણ ખલાસીઓનું અપહરણ કર્યું હતું. આ ખલાસીઓને હજી સુધી કાયદેસર રીતે મૃત જાહેર કરાયા નથી. ૨૬મી નવેમ્બરે આ ત્રણ ખલાસીઓના પરિવારોએ નવસારીના કલેક્ટરને મળીને...
ડાંગ જિલ્લાના દંડકારણ્ય વન, ગિરિમથક સાપુતારા અને તેની તળેટીના વિસ્તાર તેમજ વઘઈ તથા તેની આજુબાજુના વિસ્તારમાં ૨૨મી અને ૨૩મી નવેમ્બરે કમોસમી વરસાદ વરસતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી.