સુરતના લાલ દરવાજા ખાતે આવેલી હોસ્પિટલના કોવિડ આઈસીયુમાં આગ દુર્ઘટના બાદ અન્ય હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયેલા પાંચ દર્દીનાં મોત થયા છે.
હાફૂસ અને કેસર કેરીના ગઢ તરીકે આગવી ઓળખ ધરાવતા દક્ષિણ ગુજરાતના એક પ્રગતિશીલ ખેડૂતે સિદ્ધિનું નવું છોગું ઉમેર્યું છે. વલસાડ જિલ્લાના બિનવાડા ગામના પ્રગતિશીલ ખેડૂત શૈલેષભાઈ પટેલે વિજ્ઞાન અને ખેતીના સમન્વયથી એક એવો કમાલનો આંબો તૈયાર કર્યો છે, જેના...
સુરતના યજમાનપદે યોજાયેલી 17મી કુડો ઇન્ટરનેશનલ ટૂર્નામેન્ટનો સમાપન સમારોહ ખરા અર્થમાં યાદગાર - શાનદાર બની રહ્યો. આ પ્રસંગે પૂણેનાં 88 વર્ષનાં શાંતા પવાર પોતાની પૌત્રીઓ સાથે સુરત આવ્યા હતાં અને લાઠીદાવ તથા તલવારબાજી કરીને લોકોના દિલ જીતી લીધાં...
સુરતના લાલ દરવાજા ખાતે આવેલી હોસ્પિટલના કોવિડ આઈસીયુમાં આગ દુર્ઘટના બાદ અન્ય હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયેલા પાંચ દર્દીનાં મોત થયા છે.
કોરોનાના કપરા સમયમાં શહેરની નવી સિવિલ હોસ્પિટલમાં કર્મચારીઓ કોરોનાથી મોતને ભેટેલા કમભાગી દર્દીઓના મૃતદેહોને પેક કરવાની અને સોંપવાની કામગીરી કરી તો રહ્યા છે, પરંતુ તેમની અંદરની સંવેદના પણ આંસુ સારતી હોય છે.

જનરલ હોસ્પિટલમાં આઈસીયુ વિભાગના ડો.ધર્મેશ ચૌહાણને ફરજ દરમિયાન પિતાના મૃત્યુના સમાચાર મળ્યા હોવા છતાં ૧૦ કલાક સુધી ચાર ક્રિટિકલ દર્દીની સારવાર કરી હતી.
કોરોના વધ્યા બાદ મોતનો આંક વધતાં મરણ ક્રિયાના સામાનના વેચાણમાં ચાર ગણો વધારો જોવા મળ્યો છે. મરણ ક્રિયાના સામાન વેચનારા વેપારીઓ જણાવી રહ્યા છે કે પહેલા અમે દિવસમાં ત્રણથી પાંચ મરણ ક્રિયાનો સામાન વેચતા હતા.
સુરત સહિત સમગ્ર ગુજરાતમાં વધતા જતા કોરોના ને પગલે કોર્ટ અને સરકારે જાહેર ઉજવણી પર પ્રતિબંધ મૂક્યો છે. પરંતુ કોર્ટના આદેશને ભૂલીને સુરતના રાજકારીઓ ડો. બાબાસેહબ આંબેડકર જયંતી નિમિત્તે એકત્ર થયા હતા. સોશિયલ ડિસ્ટન્સ વિના ભેગા થયેલા નેતાઓ ફોટોસેશન...

ગુજરાતમાં હાલ ચોમેર રેમડેસિવિર ઈન્જેક્શનની અછત સર્જાઈ છે. આ દરમિયાન ભાજપના પ્રદેશ-પ્રમુખ સી.આર. પાટીલે સુરતમાં ૫૦૦૦ ઇન્જેક્શનનું વિતરણ કર્યું હતું. ત્યારબાદ...
વાપીની ખાનગી હોસ્પિટલમાં સરીગાની કોરોનાગ્રસ્ત મહિલાનું મોત થતાં બીલની ચૂકવણી કરાયા બાદ જ લાશનો કબજોઆપવા જણાવાયું હતું. પણ મહિલાના પરિવારે નાણાં નહી હોવાથી સંચાલકે કાર ગીરવે મુકી લાશનો કબજો આપ્યો હોવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો.

સોનગઢના સેલ્ટીપાડા ગામે બકરીએ માણસ જેવો ચહેરો ધરાવતા બચ્ચાને જન્મ આપ્યાની ઘટના સામે આવી હતી. આ બકરીનું બચ્ચું અડધું પ્રાણી જેવું તો અડધું માણસ જેવું લાગી...

સુરતઃ કોરોનાના રેમડેસિવિર ઇન્જેક્શનના વિતરણની અવ્યવસ્થા જોઈ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તંત્રનો ઉધડો લીધો હતો. ઇન્જેક્શન ન મળતા હોવાની ધારાસભ્યોની થોકબંધ...

કોરોનાને કારણે પરિસ્થિતિ દિનપ્રતિદિન વણસી રહી છે. હોસ્પિટલોમાં એક તરફ બેડ ખુટી પડ્યા છે તો બીજી તરફ અગ્નિસંસ્કાર કરવાના સ્થળોએ પણ અરાજકતાનો માહોલ જોવા...