- 18 Jan 2021
મૂળ અમરેલીના વતની અને સુરતમાં વરાછા હીરાબાગ ચિત્રકૂટ સોસાયટીમાં રહેતા ૪૫ વર્ષીય જયરાજસિંહ આંબાભાઈ જોધાણી વરાછા હીરાબાગ બચકાનીવાલા કમ્પાઉન્ડ જયભવાની કૃપામાં જોધાણી એક્સપોર્ટના નામે હીરાનું કારખાનું ધરાવે છે. દોઢ વર્ષ અગાઉ જયરાજની અમદાવાદના મિત્ર...