- 20 Mar 2021

મુંબઈની મરિન ડ્રાઈવ સ્થિત હોટલમાં ગત ૨૨ ફેબ્રુઆરીના રોજ દાદરા-નગર હવેલીના સાંસદ મોહનભાઈ ડેલકરના અપમૃત્યુની ઘટનામાં મહારાષ્ટ્ર સરકારે સ્પેશ્યલ ઈન્વેસ્ટીગેશન...
હાફૂસ અને કેસર કેરીના ગઢ તરીકે આગવી ઓળખ ધરાવતા દક્ષિણ ગુજરાતના એક પ્રગતિશીલ ખેડૂતે સિદ્ધિનું નવું છોગું ઉમેર્યું છે. વલસાડ જિલ્લાના બિનવાડા ગામના પ્રગતિશીલ ખેડૂત શૈલેષભાઈ પટેલે વિજ્ઞાન અને ખેતીના સમન્વયથી એક એવો કમાલનો આંબો તૈયાર કર્યો છે, જેના...
સુરતના યજમાનપદે યોજાયેલી 17મી કુડો ઇન્ટરનેશનલ ટૂર્નામેન્ટનો સમાપન સમારોહ ખરા અર્થમાં યાદગાર - શાનદાર બની રહ્યો. આ પ્રસંગે પૂણેનાં 88 વર્ષનાં શાંતા પવાર પોતાની પૌત્રીઓ સાથે સુરત આવ્યા હતાં અને લાઠીદાવ તથા તલવારબાજી કરીને લોકોના દિલ જીતી લીધાં...

મુંબઈની મરિન ડ્રાઈવ સ્થિત હોટલમાં ગત ૨૨ ફેબ્રુઆરીના રોજ દાદરા-નગર હવેલીના સાંસદ મોહનભાઈ ડેલકરના અપમૃત્યુની ઘટનામાં મહારાષ્ટ્ર સરકારે સ્પેશ્યલ ઈન્વેસ્ટીગેશન...

‘સાથી હાથ બઢાના એક અકેલા થક જાયેગાં મિલકર બોજ ઉઠાના સાથી હાથ બઢાના’ ફિલ્મ ‘નયા દૌર’ના ગીતની પંક્તિના ભાવાર્થને સાર્થક કરતી એક ઘટનાએ નવસારીમાં આકાર લીધો...

નવસારી શહેરમાં સાકાર થનારી નિરાલી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના શિલાન્યાસ માટે આવેલા ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુએ સરસાણા ચેમ્બર ઓફ કોમર્સમાં હાજરી આપી...

દક્ષિણ ગુજરાતના ભરથાણાના વતની અને છેલ્લા કેટલાય વર્ષોથી અમેરિકામાં સ્થાયી થયેલા મોટેલ સંચાલક પટેલ દંપતી પર શુક્રવારે મધરાત્રે અજાણ્યા હુમલાખોરોએ લૂંટના...

ગુજરાતના રાજકારણમાં આમ આદમી પાર્ટી (‘આપ’)ના પગરણે હલચલ મચાવી છે. પક્ષે હીરાનગરી સુરતમાં ૨૭ બેઠકો જીતીને સહુ કોઇને આશ્ચર્યચકિત કરી દીધા છે. વિજેતા ઉમેદવારોની...
પ્રસિદ્ધિ અને પ્રચારથી દૂર રહીને પ્રભુભક્તિ અને માનવસેવામાં લીન રહેતા ગૂઢ શાસ્ત્રાર્થી સંત વિશ્વનાથ અવધૂતજી રવિવારે બપોરે ૧૧.૫૮ કલાકે ૯૬ વર્ષની વયે બ્રહ્મલીન થયા હતા. સંતના અંતિમ દર્શન માટે ભક્તો રાંદેર સ્થિત આશ્રમે પહોંચ્યા હતા. દત્તભક્તિની...
સેન્ટ્રલ સોઈલ ખારાશ સંશોધન સંસ્થાના બાંધકામના બિલ પાસ કરાવવા માટે રૂ. ૨૫ હજારની લાંચ લેવાના કેસમાં ૧૪ વર્ષ પહેલાં પકડાયેલા સીપીડબ્લ્યુડીના સુપરિન્ટેન્ડેન્ટ એન્જિનિયર સુંદરલાલ જૈનને સીબીઆઈના ખાસ જજ સી. કે. ચૌહાણે ગુનેગાર ઠરાવીને પાંચ વર્ષની...
સુમુલ ડેરી રોડ પર રમકડાં વેચીને પરિવારને મદદરૂપ થતા અબોલ બાળકને સોનાની બે લગડી મળી આવી હતી. ત્રણ કલાક પછી આ મૂક બાળકે માલિકને લડગી પરત આપીને પ્રામાણિક્તાનો પાઠ દુનિયાને શીખવ્યો છે. ઘરે લગ્ન પ્રસંગ હોવાથી અરુણભાઈ ધીરજલાલ કાબરિયા કામ અર્થે ખિસ્સામાંથી...

પાંડેસરા-બમરોલી રોડની ‘જય જવાન જય કિશાન સોસાયટી’માં રહેતા અને સંચાના કારખાનામાં કામ કરતા સંતરામ હરિજનને ૫ દીકરી અને ૧ પુત્ર છે જેમાંથી બે દીકરી વિકલાંગ...