રામ દરબારમાં સુરતના વેપારીનું સોના-ચાંદી-હીરાજડિત મુગટ સહિતના આભૂષણોનું દાન

લેબગ્રોન ડાયમંડની ટોચની કંપની ગ્રીન લેબના માલિક મુકેશ પટેલે ફરી અયોધ્યાના રામમંદિર માટે કરોડો રૂપિયાના આભૂષણો દાન આપ્યા છે. પાંચ જૂને - ગુરુવારે અભિજીત મુહૂર્તમાં અયોધ્યામાં રામમંદિરમાં પહેલા રામદરબાર અને સંકુલના 6 અન્ય મંદિરોની પ્રાણ પ્રતિષ્ઠા...

અમેરિકામાં બ્લડ કેન્સર રિસર્ચ માટે દુનિયાભરમાંથી પસંદ થયેલા 11 વિદ્યાર્થીમાં એક છે વાપીની ટિશિરા શાહ

દક્ષિણ ગુજરાતના વાપી શહેરમાં વસતા શાહ પરિવારની દીકરી હાલ અમેરિકાની યુર્નિવસિર્ટીમાં અને વિખ્યાત કેન્સર હોસ્પિટલમાં આધુનિક ટેકનોલોજી સાથે બ્લડ કેન્સર ક્ષેત્રે રિચર્સ કરી રહી છે. અમેરિકાની બફેલો યુર્નિવર્સિટીમાં 2023માં નિષ્ણાંતોએ બ્લડ કેન્સરના...

કોરોનાના બીજા વેવ હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે ભરૂચ જિલ્લાનો ૨૨ હજાર હેકટરમાં રહેલા આલિયાબેટ પર વસતા ૫૦૦ જત લોકોમાં કોરોનાનો એક પણ કેસ નથી. ખંભાતના અખાતના નર્મદાના સંગમસ્થાને આવેલા આ વિશાળ અવાવરું બેટ પર વર્ષો પહેલાં કચ્છથી આવેલો જત સમુદાય...

કોરોના મહામારીમાં દર્દીઓની મજબુરીને અમુક તત્વોએ પૈસા કમાવવાનું સાધન બનાવ્યું છે. હદ તો ત્યારે થઇ કે એક ગઠિયાએ રેમડેસિવિરની ખાલી બોટલમાં પાણી ભરી વેંચવાનો...

કોરોના સંક્રમિત દર્દીઓ માટે અત્યંત જરૂરી એવા એક્સપાયરી ડેટ વાળા રેમેડિસિવિર ઇન્જેક્શન વેચવાના પ્રકરણની તપાસ ક્રાઈમ બ્રાંચને સોંપવામાં આવી છે. એક્સપાયરી ડેટના ઇન્જેક્શન વેચનાર જમીન દલાલ પાંડેસરાના ભાજપના પૂર્વ કોર્પોરેટર સાધના પટેલના પુત્રને...

સુરતના લાલ દરવાજા ખાતે આવેલી હોસ્પિટલના કોવિડ આઈસીયુમાં આગ દુર્ઘટના બાદ અન્ય હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયેલા પાંચ દર્દીનાં મોત થયા છે. 

કોરોનાના કપરા સમયમાં શહેરની નવી સિવિલ હોસ્પિટલમાં કર્મચારીઓ કોરોનાથી મોતને ભેટેલા કમભાગી દર્દીઓના મૃતદેહોને પેક કરવાની અને સોંપવાની કામગીરી કરી તો રહ્યા છે, પરંતુ તેમની અંદરની સંવેદના પણ આંસુ સારતી હોય છે. 

જનરલ હોસ્પિટલમાં આઈસીયુ વિભાગના ડો.ધર્મેશ ચૌહાણને ફરજ દરમિયાન પિતાના મૃત્યુના સમાચાર મળ્યા હોવા છતાં ૧૦ કલાક સુધી ચાર ક્રિટિકલ દર્દીની સારવાર કરી હતી. 

કોરોના વધ્યા બાદ મોતનો આંક વધતાં મરણ ક્રિયાના સામાનના વેચાણમાં ચાર ગણો વધારો જોવા મળ્યો છે. મરણ ક્રિયાના સામાન વેચનારા વેપારીઓ જણાવી રહ્યા છે કે પહેલા અમે દિવસમાં ત્રણથી પાંચ મરણ ક્રિયાનો સામાન વેચતા હતા.

સુરત સહિત સમગ્ર ગુજરાતમાં વધતા જતા કોરોના ને પગલે કોર્ટ અને સરકારે જાહેર ઉજવણી પર પ્રતિબંધ મૂક્યો છે. પરંતુ કોર્ટના આદેશને ભૂલીને સુરતના રાજકારીઓ ડો. બાબાસેહબ આંબેડકર જયંતી નિમિત્તે એકત્ર થયા હતા. સોશિયલ ડિસ્ટન્સ વિના ભેગા થયેલા નેતાઓ ફોટોસેશન...



to the free, weekly Gujarat Samachar email newsletter