88 વર્ષના દાદીમાના જોમદાર લાઠીદાવ

સુરતના યજમાનપદે યોજાયેલી 17મી કુડો ઇન્ટરનેશનલ ટૂર્નામેન્ટનો સમાપન સમારોહ ખરા અર્થમાં યાદગાર - શાનદાર બની રહ્યો. આ પ્રસંગે પૂણેનાં 88 વર્ષનાં શાંતા પવાર પોતાની પૌત્રીઓ સાથે સુરત આવ્યા હતાં અને લાઠીદાવ તથા તલવારબાજી કરીને લોકોના દિલ જીતી લીધાં...

હર્ષ સંઘવીઃ 27 વર્ષની વયે ધારાસભ્ય અને 40મા વર્ષે નાયબ મુખ્યમંત્રી

હીરાનગરીના મજૂરા વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય હર્ષ સંઘવી 40 વર્ષની યુવાન વયે નાયબ મુખ્યમંત્રી બની ભાજપ સરકારમાં નંબર ટુના સ્થાન પર પહોંચી ગયા છે. આ ઘટનાક્રમ સૂચવે છે કે હાઈકમાન્ડે તેમની ગૃહ રાજ્યમંત્રી તરીકેની કામગીરીને બિરદાવી છે અને આટલું મોટું...

વલસાડઃ જિલ્લા પોલીસે ઉમરગામના બિલ્ડર જીતુ પટેલના અપહરણ કેસમાં પકડેલી બિહારની સોનાર ગેંગની તપાસ દરમિયાન તેમના કાળા કરતૂતો પરથી પરદો ઉંચકાયો છે.આ ગેંગનો એક સભ્ય પપ્પુ ચૌધરી તો ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને પશ્ચિમ બંગાળ એમ પાંચ...

રાંદેર પોલીસે ઇ-કોપની મદદથી ભેસાણ ચોકડી પાસેથી બે ચેઇન સ્નેચરોને પકડી પાડ્યા છે. પકડાયેલા બંને પૈકીનો એક ટીવી એક્ટર છે તો બીજો બિલ્ડર છે. પોલીસ સ્ટાફ ચાર...

ઐતિહાસિક દાંડી હેરિટેજ રૂટ ઉપર આગળ ધપી રહેલી દાંડીકૂચના યાત્રીઓ રવિવારે ચોખડ ગામે પહોંચ્યા હતા. આ સમયે નવસારી જિલ્લામાં પૂ. ગાંધી બાપુની દાંડીકૂચ યાત્રા એકમાત્ર સાક્ષી એવા ચોખડ ગામના ખેડૂત ૯૮ વર્ષના ફકીરભાઈ લખાભાઈ આહિર ઉપસ્થિત રહ્યા હતા.

વલસાડ શહેરના છીપવાડામાં રહેતા વૃદ્વ દંપતી વચ્ચે ધૂળેટીની રાત્રે ઝગડો થતાં પત્નીએ પતિના માથામાં કપડા ધોવાનો ધોકો મારીને હત્યા કરી નાંખી હતી. પતિ ખોટો વહેમ રાખીને ગાળો આપીને વારંવાર ઝગડો કરતા હોવાથી વૃદ્વાએ ગુસ્સામાં આવી તેમને માથામાં ધોકો માર્યો...

હીરાનગરીમાં કોરોનાનો કહેર એટલો વધ્યો છે કે ૪૫ વર્ષથી વધુના તમામ વેપારીઓ માટે સુરત મનપાએ રસી ફરજિયાત કરી દેતું જાહેરનામુ પ્રસિદ્ધ કર્યું છે. દુકાન, કરિયાણા...

ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુએ જાહેર સંબોધન કરતી વખતે શબ્દોમાં નમ્રતા અને ભાષામાં શિષ્ટાચાર જાળવી રાખવાની જરૂરિયાત પર વિશેષ ભાર મૂક્યો હતો અને કહ્યું...

હીરાનગરીના નવનિયુક્ત મહિલા મેયર હેમાલીબેન બોઘાવાલાનો કોરોના ટેસ્ટ ગયા શનિવારે પોઝિટિવ આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આ ટેસ્ટના બે દિવસ પૂર્વે જ તેમણે સુરત શહેરમાં...

દક્ષિણ ગુજરાતની ઉદ્યોગનગરી વાપીથી ગોવા ડેસ્ટીનેશન વેડિંગમાં ગયેલા ઉદ્યોગપતિઓ અને મોટા ધંધાર્થી પરિવારના ૧૨ લોકો કોરોનાની ઝપટે ચઢી ગયા છે.

મુંબઈની મરિન ડ્રાઈવ સ્થિત હોટલમાં ગત ૨૨ ફેબ્રુઆરીના રોજ દાદરા-નગર હવેલીના સાંસદ મોહનભાઈ ડેલકરના અપમૃત્યુની ઘટનામાં મહારાષ્ટ્ર સરકારે સ્પેશ્યલ ઈન્વેસ્ટીગેશન...

 ‘સાથી હાથ બઢાના એક અકેલા થક જાયેગાં મિલકર બોજ ઉઠાના સાથી હાથ બઢાના’ ફિલ્મ ‘નયા દૌર’ના ગીતની પંક્તિના ભાવાર્થને સાર્થક કરતી એક ઘટનાએ નવસારીમાં આકાર લીધો...



to the free, weekly Gujarat Samachar email newsletter