- 08 Apr 2021
ઐતિહાસિક દાંડી હેરિટેજ રૂટ ઉપર આગળ ધપી રહેલી દાંડીકૂચના યાત્રીઓ રવિવારે ચોખડ ગામે પહોંચ્યા હતા. આ સમયે નવસારી જિલ્લામાં પૂ. ગાંધી બાપુની દાંડીકૂચ યાત્રા એકમાત્ર સાક્ષી એવા ચોખડ ગામના ખેડૂત ૯૮ વર્ષના ફકીરભાઈ લખાભાઈ આહિર ઉપસ્થિત રહ્યા હતા.
અમદાવાદનો ભારે ટ્રાફિક વાહનચાલકો માટે માથાના દુઃખાવા સમાન રહેતો હોય છે. પરંતુ આ ટ્રાફિક ભૂમિ ચૌહાણ માટે જીવનરૂપી આશીર્વાદ સમાન બની રહ્યો છે.
લેબગ્રોન ડાયમંડની ટોચની કંપની ગ્રીન લેબના માલિક મુકેશ પટેલે ફરી અયોધ્યાના રામમંદિર માટે કરોડો રૂપિયાના આભૂષણો દાન આપ્યા છે. પાંચ જૂને - ગુરુવારે અભિજીત મુહૂર્તમાં અયોધ્યામાં રામમંદિરમાં પહેલા રામદરબાર અને સંકુલના 6 અન્ય મંદિરોની પ્રાણ પ્રતિષ્ઠા...
ઐતિહાસિક દાંડી હેરિટેજ રૂટ ઉપર આગળ ધપી રહેલી દાંડીકૂચના યાત્રીઓ રવિવારે ચોખડ ગામે પહોંચ્યા હતા. આ સમયે નવસારી જિલ્લામાં પૂ. ગાંધી બાપુની દાંડીકૂચ યાત્રા એકમાત્ર સાક્ષી એવા ચોખડ ગામના ખેડૂત ૯૮ વર્ષના ફકીરભાઈ લખાભાઈ આહિર ઉપસ્થિત રહ્યા હતા.
વલસાડ શહેરના છીપવાડામાં રહેતા વૃદ્વ દંપતી વચ્ચે ધૂળેટીની રાત્રે ઝગડો થતાં પત્નીએ પતિના માથામાં કપડા ધોવાનો ધોકો મારીને હત્યા કરી નાંખી હતી. પતિ ખોટો વહેમ રાખીને ગાળો આપીને વારંવાર ઝગડો કરતા હોવાથી વૃદ્વાએ ગુસ્સામાં આવી તેમને માથામાં ધોકો માર્યો...
હીરાનગરીમાં કોરોનાનો કહેર એટલો વધ્યો છે કે ૪૫ વર્ષથી વધુના તમામ વેપારીઓ માટે સુરત મનપાએ રસી ફરજિયાત કરી દેતું જાહેરનામુ પ્રસિદ્ધ કર્યું છે. દુકાન, કરિયાણા...
ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુએ જાહેર સંબોધન કરતી વખતે શબ્દોમાં નમ્રતા અને ભાષામાં શિષ્ટાચાર જાળવી રાખવાની જરૂરિયાત પર વિશેષ ભાર મૂક્યો હતો અને કહ્યું...
હીરાનગરીના નવનિયુક્ત મહિલા મેયર હેમાલીબેન બોઘાવાલાનો કોરોના ટેસ્ટ ગયા શનિવારે પોઝિટિવ આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આ ટેસ્ટના બે દિવસ પૂર્વે જ તેમણે સુરત શહેરમાં...
દક્ષિણ ગુજરાતની ઉદ્યોગનગરી વાપીથી ગોવા ડેસ્ટીનેશન વેડિંગમાં ગયેલા ઉદ્યોગપતિઓ અને મોટા ધંધાર્થી પરિવારના ૧૨ લોકો કોરોનાની ઝપટે ચઢી ગયા છે.
મુંબઈની મરિન ડ્રાઈવ સ્થિત હોટલમાં ગત ૨૨ ફેબ્રુઆરીના રોજ દાદરા-નગર હવેલીના સાંસદ મોહનભાઈ ડેલકરના અપમૃત્યુની ઘટનામાં મહારાષ્ટ્ર સરકારે સ્પેશ્યલ ઈન્વેસ્ટીગેશન...
‘સાથી હાથ બઢાના એક અકેલા થક જાયેગાં મિલકર બોજ ઉઠાના સાથી હાથ બઢાના’ ફિલ્મ ‘નયા દૌર’ના ગીતની પંક્તિના ભાવાર્થને સાર્થક કરતી એક ઘટનાએ નવસારીમાં આકાર લીધો...
નવસારી શહેરમાં સાકાર થનારી નિરાલી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના શિલાન્યાસ માટે આવેલા ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુએ સરસાણા ચેમ્બર ઓફ કોમર્સમાં હાજરી આપી...