- 13 Mar 2021
નવસારી શહેરમાં સાકાર થનારી નિરાલી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના શિલાન્યાસ માટે આવેલા ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુએ સરસાણા ચેમ્બર ઓફ કોમર્સમાં હાજરી આપી...
જાણીતી ગુજરાતી ફિલ્મો ‘નાડીદોષ’, ‘ચાસણી’ અને ‘રાડો’ તેમજ પંજાબી-મરાઠી ફિલ્મના પ્રોડ્યુસર પ્રદીપ ઉર્ફે મુન્ના શુકલાની રૂ. 3.74 કરોડના ચીટિંગના ગુનામાં પોલીસે ધરપકડ કરી છે.
હીરાઉદ્યોગના હૃદયસમાન સુરત ડાયમંડ બુર્સ (એસડીબી)ના ચેરમેન પદે જાણીતા ઉદ્યોગપતિ અને સાંસદ ગોવિંદભાઇ ધોળકિયાની વરણી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના વતની અને સખાવતી તરીકે નામના ધરાવતા ગોવિંદભાઇ હીરા ઉદ્યોગમાં મોખરાનું સ્થાન ધરાવતા હોવા ઉપરાંત તાજેતરમાં...
નવસારી શહેરમાં સાકાર થનારી નિરાલી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના શિલાન્યાસ માટે આવેલા ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુએ સરસાણા ચેમ્બર ઓફ કોમર્સમાં હાજરી આપી...
દક્ષિણ ગુજરાતના ભરથાણાના વતની અને છેલ્લા કેટલાય વર્ષોથી અમેરિકામાં સ્થાયી થયેલા મોટેલ સંચાલક પટેલ દંપતી પર શુક્રવારે મધરાત્રે અજાણ્યા હુમલાખોરોએ લૂંટના...
ગુજરાતના રાજકારણમાં આમ આદમી પાર્ટી (‘આપ’)ના પગરણે હલચલ મચાવી છે. પક્ષે હીરાનગરી સુરતમાં ૨૭ બેઠકો જીતીને સહુ કોઇને આશ્ચર્યચકિત કરી દીધા છે. વિજેતા ઉમેદવારોની...
પ્રસિદ્ધિ અને પ્રચારથી દૂર રહીને પ્રભુભક્તિ અને માનવસેવામાં લીન રહેતા ગૂઢ શાસ્ત્રાર્થી સંત વિશ્વનાથ અવધૂતજી રવિવારે બપોરે ૧૧.૫૮ કલાકે ૯૬ વર્ષની વયે બ્રહ્મલીન થયા હતા. સંતના અંતિમ દર્શન માટે ભક્તો રાંદેર સ્થિત આશ્રમે પહોંચ્યા હતા. દત્તભક્તિની...
સેન્ટ્રલ સોઈલ ખારાશ સંશોધન સંસ્થાના બાંધકામના બિલ પાસ કરાવવા માટે રૂ. ૨૫ હજારની લાંચ લેવાના કેસમાં ૧૪ વર્ષ પહેલાં પકડાયેલા સીપીડબ્લ્યુડીના સુપરિન્ટેન્ડેન્ટ એન્જિનિયર સુંદરલાલ જૈનને સીબીઆઈના ખાસ જજ સી. કે. ચૌહાણે ગુનેગાર ઠરાવીને પાંચ વર્ષની...
સુમુલ ડેરી રોડ પર રમકડાં વેચીને પરિવારને મદદરૂપ થતા અબોલ બાળકને સોનાની બે લગડી મળી આવી હતી. ત્રણ કલાક પછી આ મૂક બાળકે માલિકને લડગી પરત આપીને પ્રામાણિક્તાનો પાઠ દુનિયાને શીખવ્યો છે. ઘરે લગ્ન પ્રસંગ હોવાથી અરુણભાઈ ધીરજલાલ કાબરિયા કામ અર્થે ખિસ્સામાંથી...
પાંડેસરા-બમરોલી રોડની ‘જય જવાન જય કિશાન સોસાયટી’માં રહેતા અને સંચાના કારખાનામાં કામ કરતા સંતરામ હરિજનને ૫ દીકરી અને ૧ પુત્ર છે જેમાંથી બે દીકરી વિકલાંગ...
મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના માલેગાંવમાં શબ્બીરનગર સૈલાણી ચોકમાં રહેતા મુદત્સીર શેખના લગ્ન સુરતના લિંબાયત મીઠાખાડીમાં ખલીલ મનિઆરની પુત્રી સુમૈયા સાથે પાંચમી ફેબ્રુઆરીએ હતાં. આગલા દિવસે ચોથીએ રાત્રે મુદત્સીર સંબંધીઓ સાથે કારમાં સુરત આવવા નીકળ્યા...
અમેરિકાની કંપનીએ ૩૦ સેકન્ડમાં બેક્ટેરિયાથી મુક્ત યાર્ન તૈયાર કર્યા બાદ તેનો વપરાશ કરીને કાપડ બનાવવા માટે સુરતના પાંડેસરા મોકલાવ્યું હતું. પાંડેસરામાં કાપડ તૈયાર થયા બાદ યાર્ન બેક્ટેરિયા મુક્ત હોવાનો રિપોર્ટ જે અમેરિકન લેબે અમેરિકાના યાર્નને...