ભારતીય મૂડીબજારમાં NRIએ રૂ. 9479 કરોડના શેર વેચી નફો રળ્યો

વિશ્વભરના શેરબજારો માટે 2023-24નું નાણાકીય વર્ષ નફાકારક સાબિત થયું હતું, અને તેમાં પણ ભારતીય સ્ટોક માર્કેટ્સમાં તો રોકાણકારોએ તગડું વળતર મેળવ્યું છે. વીતેલા થોડા વર્ષોમાં ખાસ કરીને કોરોનાકાળ બાદથી ભારતના માર્કેટ્સમાં તેજીનું વલણ વધુ રહ્યું છે....

વિદેશમંત્રી બ્લિંકન ચીનના પ્રવાસે

અમેરિકાના વિદેશમંત્રી એન્ટોની બ્લિંકન 24 એપ્રિલના રોજ ચીનના પ્રવાસે જશે. અમેરિકન વિદેશ વિભાગના કહેવા મુજબ બ્લિકન 24થી 26મી એપ્રિલની વચ્ચે ચીનમાં રહેશે.

પાકિસ્તાને ભારતીય નેવીના ભૂતપૂર્વ અધિકારી કુલભૂષણ જાધવને કોઈ પુરાવા વિના જાસૂસી એજન્ટ ગણાવી ફાંસીની સજા ફરમાવી તેનાથી કુલભૂષણના પરિવારને આઘાત લાગ્યો છે. કુલભૂષણની...

• ઇજિપ્તનાં બે ચર્ચમાં આત્મઘાતી વિસ્ફોટમાં ૩૬નાં મૃત્યુઃ ઈજિપ્તના પાટનગર કેરોના ઉત્તરે આવેલા બે કોપ્ટિક ચર્ચમાં રવિવારે પામ સન્ડેની પ્રેયર ચાલી રહી હતી ત્યારે જ થયેલા બોમ્બ વિસ્ફોટમાં ૩૬ લોકો માર્યા ગયા હતા અને ૧૪૦ લોકોને ઇજા પહોંચી હતી. નાઇલ...

બ્રિટનના સસેકસથી પૂર્વ ચીનના ઝેજિઆંગ પ્રાંતના યીવુ શહેર સુધીની ૩૦ ડબ્બા સાથેની પ્રથમ ગુડ્ઝ ટ્રેન ડીપી વર્લ્ડ લોકોમોટિવ સોમવાર, ૧૦ એપ્રિલે રવાના થઈ હતી....

યુકેમાં લોકોને મોટી સંખ્યામાં આવતાં અટકાવવા વિઝા કાયદા કડક બનાવવા સાથે ફીમાં પણ ઘરખમ વધારો કરવામાં આવ્યો છે. એપ્રિલ ૬,૨૦૧૭થી અમલી બનેલા કડક વિઝા નિયમોના...

ભારતનાં ચાર દિવસનાં પ્રવાસે આવેલા બાંગ્લાદેશનાં વડા પ્રધાન શેખ હસીના તેમની સાથે ભારતીય નેતાઓ માટે ઢગલાબંધ ભેટસોગાદ લઈને આવ્યા છે. તેમણે રાષ્ટ્રપતિ પ્રણવ...

બાંગ્લાદેશના વડાં પ્રધાન શેખ હસીનાની ચાર દિવસની ભારત મુલાકાત દરમિયાન બન્ને દેશો વચ્ચે વિવિધ ક્ષેત્રે ૨૨ સમજૂતી કરાર પર હસ્તાક્ષર થયા છે. આ કરારોમાં બિનલશ્કરી...

અમેરિકાના મિસાઇલ હુમલાથી ગુસ્સે ભરાયેલા સીરિયાના પ્રમુખ અસાદે એક નિવેદન કરી જણાવ્યું હતું કે આ રીતે મિસાઈલમારો કરવો તે અમેરિકાનું સૌથી મૂર્ખતાપૂર્ણ પગલું...

અમેરિકાએ સીરિયા મુદ્દે આક્રમક વલણ અપનાવતા શાએરાત એરબેઝ પર ૬૦ મિસાઇલ ઝીંક્યા છે. સીરિયામાં તાજેતરમાં થયેલા રાસાયણિક હુમલા સંદર્ભે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે...

પાકિસ્તાનના સરગોઢાની સૂફી દરગાહના સંરક્ષક અબ્દુલ વહીદે અલી અહમદે બીજીએ મોડી રાતે ત્રણ મહિલા સહિત ૨૦ લોકોની ખંજરથી હત્યા કરી નાંખી હતી. ઘટનામાં બે મહિલા સહિત ત્રણ ઘાયલ લોકોને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા. 

૨૦૦૮થી ટેક્સાસના હ્યુસ્ટનમાં રહેતા પતિ પત્ની ન્યૂરોલોજિસ્ટ પંકજ સતીજા અને મોનિકા ઉમ્મતને ૨૪ કલાકની નોટિસ સાથે દેશનિકાલનો આદેશ અપાયો હતો. જોકે સતીજાને ૯૦...



to the free, weekly Gujarat Samachar email newsletter