વડાપ્રધાન મોદીનો પુતિન-ઝેલેન્સ્કીને ફોનઃ રશિયા - યુક્રેન સંઘર્ષનો ઉકેલ મંત્રણામાં છે

રશિયાના કદાવર નેતા અને હાલના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન તાજેતરમાં સંપન્ન થયેલી દેશના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભારે બહુમતથી ફરી ચૂંટાઈ આવ્યા છે. પુતિન પાંચમી વાર રાષ્ટ્રપતિપદે ચૂંટાયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને...

મોસ્કોમાં મુંબઇ જેવો આતંકી હુમલોઃ 139નાં મોત

રશિયાની રાજધાની મોસ્કોના ક્રોકસ સિટી હોલમાં થયેલા ભીષણ આતંકી હુમલામાં મૃત્યુઆંક વધીને 137 થયો છે, જ્યારે ઇજાગ્રસ્તોની સંખ્યા 200ને પાર થઈ ગઈ છે. રશિયાના વડા પુતિને દેશને કરેલા સંબોધનમાં હુમલાખોરોને આકરા પરિણામોની ચેતવણી આપી હતી. આ હુમલામાં 11...

૨૦૦૮થી ટેક્સાસના હ્યુસ્ટનમાં રહેતા પતિ પત્ની ન્યૂરોલોજિસ્ટ પંકજ સતીજા અને મોનિકા ઉમ્મતને ૨૪ કલાકની નોટિસ સાથે દેશનિકાલનો આદેશ અપાયો હતો. જોકે સતીજાને ૯૦...

રશિયાનાં સેંટ પીટર્સબર્ગના મેટ્રો સ્ટેશનમાં સોમવારે એક ટ્રેનમાં બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટમાં ૧૨ લોકોનાં મોત થયા હતાં જ્યારે ૫૦ જેટલાં લોકો ઈજાગ્રસ્ત થયા...

પાકિસ્તાનના વસ્તી ગણતરી અધિકારીઓએ ગેરકાયદે પાકિસ્તાનમાં રહેતા બે અમદાવાદીઓની ગુલાન એ ઈકબાલમાંથી પહેલી એપ્રિલે ધરપકડ કરી હતી. અધિકારીઓએ કહ્યું હતું કે, હસન અહેમદ અને વસીમ હસન નામના બે જણા ગુજરાતના શહેર અમદાવાદના રહેવાસી છે. તેઓ પાક.માં કોઈપણ...

ચીને ધાર્મિક કટ્ટરપંથનો સામનો કરી રહેલા પોતાના પશ્ચિમી પ્રાંત શિનજિયાંગમાં સ્થિતિ સામાન્ય કરવા અને તેના પર પોતાનો અંકુશ મજબૂત કરવા માટે મુસ્લિમો પર લગામ મૂકી છે. મુસ્લિમ બહુમતિ ધરાવતા આ પ્રાંતમાં ચીન હવે કોઇને પણ ‘અસમાન્ય’ દાઢી નહિ રાખવા દે. અન્ય...

બાંગ્લાદેશની સુપ્રીમકોર્ટે ૨૦૦૪માં બ્રિટિશ રાજદૂત પર થયેલા હુમલામાં ત્રણ આતંકીઓની ફાંસીની સજા યથાવત રાખી છે. તેમાં આતંકી સંગઠન હરકત-ઉલ-જિહાદ અલ ઇસ્લામી (હુજી)ના પૂર્વ કુખ્યાત મુફતી હન્નાન અને તેના બે આતંકી પઠણ સામેલ છે. આ બધા રાષ્ટ્રપતિ પાસે...

વેનેઝુએલામાં હાલમાં ‘બ્રેડવોર’ની સ્થિતિ છે. અહીંની સમાજવાદી સરકારે આર્થિક અરાજકતાને કાબૂમાં લઈને સ્થિતિને સામાન્ય બનાવવા માટે મોટી સંખ્યામાં રેસ્ટોરન્ટ અને બેકરીઓ પર છાપા માર્યા હતા. સરકારે અનેક ફૂડલાઈન સ્ટોર પર દરોડા પાડ્યા હતા. આક્ષેપ થઈ રહ્યા...

પાકિસ્તાનના પૂર્વ સૈન્ય અધ્યક્ષ રાહીલ શરીફ સાઉદી અરબના નેતૃત્વવાળા સૈન્ય સંગઠનના કમાન્ડર હશે. તેમાં ૩૯ દેશોના સૈન્ય સામેલ છે. પાકિસ્તાની સરકારે જનરલ શરીફને પદ સંભાળવા માટે ૨૫મીએ મંજૂરી આપવામાં આવી છે. સૈન્ય આતંકવાદ સામે લડવા માટે તૈયાર કરાયું...

એર ઇન્ડિયાની ફ્લાઈટ એઆઈ ૧૭૧ ૨૩મીએ સવારે અમદાવાદથી ૨૪૨ પેસેન્જરો સાથે લંડન થઈ નેવાર્ક જવા રવાના થઈ હતી. ફ્લાઈટ લંડનના સ્થાનિક સમય મુજબ ૧૦.૩૯ કલાકે લંડનના હિથ્રો એરપોર્ટ પર લેન્ડ થઈ રહી હતી બરાબર તે સમયે બર્ડહિટની ઘટના બની. જોકે પાયલટે વિમાનનું...

જો ભારતને એમ લાગે કે પાકિસ્તાન તેની સામે પરમાણુ શસ્ત્રનો ઉપયોગ કરવાની તૈયારીમાં છે તો ભારત પોતાના અણુશસ્ત્રોનો પહેલા ઉપયોગ નહીં કરવાની નીતિને બાજુએ મૂકીને પાકિસ્તાન સામે હુમલો કરી શકે છે. ભારત પાકિસ્તાનને પહેલાં આણ્વિક શસ્ત્રોનો ઉપયોગ કરવાની...

• અરુણાચલ પ્રદેશના તવાંગમાં સેલામાં ૧૯મીથી શરૂ થયેલા બરફનાં તોફાનોમાં ફસાયેલા ૧૨૭ પર્યટકોનો જીવ સેનાએ બચાવ્યો છે.



to the free, weekly Gujarat Samachar email newsletter