રાજકીય સંકટ સામે ઝઝૂમી રહેલા વેનેઝુએલામાં પાંચ દિવસથી ચાલી રહેલા બ્લેકઆઉટને લીધે ૧૨મીએ સ્થિતિ વણસી હતી. દેશનાં ૨૩ રાજ્યોમાંથી ૧૫ રાજ્યોમાં વીજળી પણ નહોતી. બ્લેકઆઉટને લીધે ૧.૩ કરોડ લોકો હેરાનગતિમાં મુકાયા હતા. મેડિકલ ટ્રીટમેન્ટ માટે સૌથી વધુ...
વર્લ્ડ પોપ્યુલેશન રિવ્યૂમાં 100 કે તેથી વધુ વયના લોકોનો આંકડો જાહેર કરાયો છે, જે પ્રમાણે 2009માં દુનિયામાં 4.55 લાખ શતાયુ હતા. આ આંકડો છેલ્લાં 15 વર્ષમાં વધીને બમણો થયો છે. લેટેસ્ટ રિપોર્ટના આંકડા અનુસાર, હવે દુનિયામાં 9.35 શતાયુ છે. આમાં પણ...
રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિને ભારતપ્રવાસનો આરંભ કરતા પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભરપૂર વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે, વડાપ્રધાન મોદી દબાણમાં આવી જાય તેવા નેતા નથી.
રાજકીય સંકટ સામે ઝઝૂમી રહેલા વેનેઝુએલામાં પાંચ દિવસથી ચાલી રહેલા બ્લેકઆઉટને લીધે ૧૨મીએ સ્થિતિ વણસી હતી. દેશનાં ૨૩ રાજ્યોમાંથી ૧૫ રાજ્યોમાં વીજળી પણ નહોતી. બ્લેકઆઉટને લીધે ૧.૩ કરોડ લોકો હેરાનગતિમાં મુકાયા હતા. મેડિકલ ટ્રીટમેન્ટ માટે સૌથી વધુ...

ઇથોપિયાની રાજધાની આદિસ અબાબાથી નૈરોબી જઈ રહેલું વિમાન ૧૦મી માર્ચે ઉડાન ભર્યાની ગણતરીની મિનિટોમાં જ ક્રેશ થઈ ગયું હતું. આ દુર્ઘટનામાં પર્યાવરણ મંત્રાલયના...

પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય આતંકવાદ માટે ભંડોળ પૂરું પાડનારાઓ પર નજર રાખતી સંસ્થા ફાયનાન્સિયલ એકશન ટાસ્ક ફોર્સ (એફએટીએફ)ને અનુરોધ કર્યો છે કે ભારતને સંસ્થાના...

પુલવામા હુમલામાં પાકિસ્તાન-સ્થિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદની સંડોવણી હોવાના પુરાવા ભારતે પાકિસ્તાનન સોંપ્યા છે. આ ઉપરાંત આતંકી સંગઠનો સામે કાર્યવાહી કરવા...

પાકિસ્તાનના એફ-૧૬ વિમાનને તોડી પાડનાર ભારતીય વાયુ દળના જાંબાઝ પાઇલોટ અભિનંદન વર્ધમાનને આશરે ૬૦ કલાક સુધી પાકિસ્તાનની જમીન પર રહ્યા હતા. વીતેલા પખવાડિયે...

અઢી વર્ષનો ટેણિયો એરિક સેક્લાન શાળાએ જતો થશે ત્યાં સુધી તેણે કદાચ સમગ્ર વિશ્વનું પરિભ્રમણ કરી લીધું હશે. એરિક અને તેના માતાપિતા એલિના અને આન્દ્રેઈ સેક્લાન...
રાજકીય સંકટનો સામનો કરી રહેલા વેનેઝુએલામાં બ્લેકઆઉટ થઈ ગયો છે. દેશનાં ૨૩ રાજ્યોમાંથી ૧૮મા આઠમીથી વીજળી નથી. બ્લેકઆઉટની અસર અંદાજે ૨ કરોડ લોકો પર પડી છે. રાજધાની કરાકાસના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી વિમાન નહીં ઊડે. બહારનાં વિમાનોને ડાઇવર્ટ કરાયાં...

આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરનું મોત થયું હોવાની વાતો રવિવારે દુનિયાભરમાં ફેલાઈ હતી. જોકે આ વાત અફવા જ સાબિત થઇ છે. જૈશ તેમજ પાક. મીડિયાએ મસૂદ...

ભારત-પાકિસ્તાન સરહદે ચાલી રહેલા લશ્કરી સંઘર્ષની સમાંતરે એવી અનેક નાની-મોટી ઘટનાઓ બનતી રહી છે, જે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આ સંઘર્ષ સાથે જોડાયેલી છે. આવી...

ભારતીય સેનાએ સ્પષ્ટ કર્યું છે કે આતંકવાદનો સફાયો કરવા માટે સેનાની ત્રણેય પાંખો તૈયાર છે અને તે માટે જરૂર પડશે તો પાકિસ્તાનને આકરો જવાબ પણ આપવામાં આવશે....