વિન્ડોના બદલે સ્ક્રીનવાળું પ્લેનઃ 60 ટકા ઓછું ફ્યુઅલ બળશે

ભવિષ્યની ઉડ્ડયનોને નવો આકાર આપતું અનોખું પ્લેન રજૂ કરાયું છે, જેમાં વિન્ડોની જગ્યાએ ટીવી સ્ક્રીન છે. ‘ફેન્ટમ 3500’ નામનું આ જેટ ઓટો એરોસ્પેસ દ્વારા ડિઝાઇન કરાયું છે. કંપનીના મતે આ પ્લેન પરંપરાગત વિમાનોની તુલનામાં 60 ટકા ઓછું ફ્યુઅલ વાપરશે અને...

કિસે કન્ફર્મ કર્યુંઃ જસ્ટિન ટ્રુડો અને સિંગર કેટી પેરી ગળાડૂબ પ્રેમમાં છે

કેનેડાના પૂર્વ વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો ફરી એક વાર ચર્ચામાં આવ્યા છે, આ વખતે તેમના રોમાન્ટિક રિલેશન્સના લીધે સમાચારમાં છે. કેટલાક સમય પહેલા વિખ્યાત સિંગર કેટી પેરી અને ટ્રુડોની વચ્ચે પ્રેમસંબંધો હોવાની વાતો ચર્ચાના ચકડોળે ચઢી હતી, હવે જે તસવીરો...

ભારતીય વાયુસેનાએ મંગળવારે મળસ્કે સરહદપાર બોમ્બ વરસાવી આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ અને તેને છત્રછાયા પૂરી પાડી રહેલા પાકિસ્તાનને જડબાતોડ પાઠ ભણાવ્યોને કલાકો...

ભારતના હવાઇ આક્રમણના અહેવાલ બાદ પાકિસ્તાનમાં ખૂબ હલચલ મચી ગઈ હતી. પાકિસ્તાની નાગરિક સોશિયલ મીડિયા પર પોતાની એરફોર્સના એમ કહીને વખાણ કરી રહ્યા હતાં કે તાત્કાલિક...

પાકિસ્તાની સેનાના પ્રવક્તા મેજર જનરલ આસિફ ગફૂરે મંગળવારે સવારે ટ્વીટ કરીને દુનિયાને જાણકારી આપી કે ‘ભારતીય સેનાનાં લડાકુ વિમાનોએ ભારત-પાકિસ્તાન નિયંત્રણ...

સીરિયાને આખરે વીસ વર્ષ પછી ઇસ્લામિક સ્ટેટના આતંકથી મુક્તિ મળી છે. અમેરિકાના નેતૃત્વમાં સીરિયામાં આતંકવાદીઓ સામે લડતી અનેક દેશની સેનાએ બાગુજમાં આઇએસનો આખરી ગઢ ધ્વસ્ત કર્યો હતો. દરમિયાન આઇએસના આશરે ૨૫૦૦ આતંકીઓએ ૨૩મીએ શરણાગતિ સ્વીકારી લીધી હતી, જેમને...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આંતરરાષ્ટ્રીય સહકાર ક્ષેત્રે યોગદાન અને વૈશ્વિક આર્થિક વૃદ્ધિને વેગ આપવા માટે વર્ષ ૨૦૧૮ના પ્રતિષ્ઠિત સિઓલ શાંતિ પુરસ્કારથી સન્માનિત...

પુલવામામાં થયેલા આત્મઘાતી હુમલા પાછળ આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ ઉપરાંત પાક.ની કુખ્યાત જાસૂસી સંસ્થા ઈન્ટર સર્વિસ ઈન્ટેલિજન્સ (આઈએસઆઈ)નો પણ હાથ હોવાની અમેરિકાને...

યુનાઇટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલ (યુએનએસસી)એ એક નિવેદન જારી કરીને પુલવામામાં થયેલા આતંકવાદી હુમલાને વખોડી કાઢ્યો છે સાથોસાથ તેના માટે જવાબદારોને ઝડપી...

પુલવામામાં હુમલાના ૭૨ કલાક બાદ ભારતે આતંકની જનેતા ગણાતા પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય સ્તરે વિખૂટુ પાડવા માટે વધુ એક કદમ ઉઠાવ્યું છે. ભારતે P5 દેશો સાથે બેઠક...

પુલવામા હુમલા પછી ભારતના આક્રમક વલણે પાકિસ્તાનમાં ડરનો માહોલ સર્જ્યો છે. વડા પ્રધાન મોદીએ પુલવામા હુમલા પછી એક નિવેદનમાં સુરક્ષા દળોને જરૂરી તમામ પગલાં...



to the free, weekly Gujarat Samachar email newsletter