
આફ્રિકાના ચાર દેશોમાં વાવાઝોડા ઇંડાઈથી ભારે તારાજી સર્જાઈ છે. ૧૬ અને ૧૭મી માર્ચે દરિયાકાંઠાના વિસ્તારોમાં તોફાની પવન અને ભારે વરસાદ સાથે વાવાઝોડું ફુંકાતા...
વર્લ્ડ પોપ્યુલેશન રિવ્યૂમાં 100 કે તેથી વધુ વયના લોકોનો આંકડો જાહેર કરાયો છે, જે પ્રમાણે 2009માં દુનિયામાં 4.55 લાખ શતાયુ હતા. આ આંકડો છેલ્લાં 15 વર્ષમાં વધીને બમણો થયો છે. લેટેસ્ટ રિપોર્ટના આંકડા અનુસાર, હવે દુનિયામાં 9.35 શતાયુ છે. આમાં પણ...
રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિને ભારતપ્રવાસનો આરંભ કરતા પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભરપૂર વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે, વડાપ્રધાન મોદી દબાણમાં આવી જાય તેવા નેતા નથી.

આફ્રિકાના ચાર દેશોમાં વાવાઝોડા ઇંડાઈથી ભારે તારાજી સર્જાઈ છે. ૧૬ અને ૧૭મી માર્ચે દરિયાકાંઠાના વિસ્તારોમાં તોફાની પવન અને ભારે વરસાદ સાથે વાવાઝોડું ફુંકાતા...

ગ્રીસ ઈસ્ટર કાર્નિવલ સમાપનમાં હોળીના રંગોની છોળો ઊડી હતી તો પતંગ પણ લહેરાયા હતા. ગ્રીકની રાજધાની એથેન્સથી ૨૦૦ કિમીના અંતરે ગેલેક્સીડી શહેરમાં મનાવવામાં...
ચૂંટણી પંચ અને વિદેશ મંત્રાલયના આંકડા પ્રમાણે, દેશ બહાર રહેતા ભારતીય મતદારોની સંખ્યા ૭૧,૭૩૫ છે, જેમાં ૯૨ ટકા એકલા કેરળના છે. એટલે કે વિદેશી મલયાલી ભારતીય મતદારની સંખ્યા ૬૬,૫૮૪ છે.

શાંતિપ્રિય ન્યૂ ઝીલેન્ડના ક્રાઇસ્ટચર્ચમાં ૧૫ માર્ચે બપોરે જુમ્માની નમાજના સમયે એક ઓસ્ટ્રેલિયન કટ્ટરવાદીએ કરેલા ાતંકી હુમલામાં ૫૦ લોકો માર્યા ગયા હતા અને...

કોઇએ ઉજળા ભવિષ્યની આશાએ તો કોઇએ ઉચ્ચ અભ્યાસ માટે, તો કોઇએ વળી આંખોમાં સંતાનોની પ્રગતિનાં શમણાં આંજીને માદરે વતન છોડ્યું હતું... અને ન્યૂ ઝીલેન્ડને બીજું...

ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના બાલાકોટમાં આવેલા જૈશ-એ-મોહમ્મદના આતંકી કેમ્પ પર ૨૬ ફેબ્રુઆરીના રોજ હવાઇ હુમલો કર્યો ત્યારે ત્યાં ૨૬૩ આતંકવાદીઓ હાજર હતા. એક...

પાકિસ્તાનની કઠપૂતળી જેવા મસૂદ અઝહરને આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કરવાના પ્રસ્તાવને સમર્થન નહીં આપી ચીને ભલે હવનમાં હાડકાં નાંખ્યા, પરંતુ ફ્રાન્સે આર્થિક...

ન્યૂ ઝીલેન્ડના સાઉથ આઇલેન્ડમાં આવેલા ક્રાઇસ્ટચર્ચમાં આજે શુક્રવારે બનેલી અંધાધૂંધ ગોળીબારની બે ઘટનામાં ૪૯ લોકો માર્યા ગયા છે જ્યારે ૨૦થી વધુ ગંભીર ઇજા...

એક તરફ ભાગેડુ નીરવ મોદી લંડનમાં જલ્સાપાણી કરી રહ્યો હોવાના અહેવાલો અખબારોમાં ચમકી રહ્યા છે ત્યારે ભારતમાં એવા અહેવાલ છે કે પંજાબ નેશનલ બેન્ક (પીએનબી) સાથે...

જમ્મુ-કાશ્મીરનાં પુલવામા જિલ્લાનાં ત્રાલમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં જૈશ-એ-મોહમ્મદનાં ૩ આતંકીને ઠાર કરાયા છે. જેમાં પુલવામા હુમલા પાછળનું મુખ્ય ભેજું...