
કથિત હાઇડ્રોજન બોમ્બનું પરિક્ષણ કરનારા નોર્થ કોરિયાએ મહાસત્તા અમેરિકા પર પરમાણુ હુમલાની ધમકી આપી છે. દક્ષિણ કોરિયા અને અમેરિકી સૈન્ય દ્વારા સંયુક્ત રીતે...
ભારત સહિત 97 દેશોના સહયોગથી ઇન્ટરપોલે ઓનલાઈન છેતરપિંડી કૌભાંડો સામે ‘ઓપરેશન ફર્સ્ટ લાઈટ-2026’ શરૂ કર્યું છે. સાડા ત્રણ મહિનાના ઓપરેશન દરમિયાન 5,811 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
આજે આખી દુનિયામાં રોકડને કોરાણે મૂકીને ડિજિટલ પેમેન્ટનું ચલણ વધી રહ્યું છે. અનેક દેશોએ ડિજિટલ કરન્સી અપનાવી લીધી છે. ના કરન્સી છાપવાની ખર્ચાળ માથાઝીંક અને ના તેની લેવડદેવડથી લઇને સાચવવાની કડાકૂટ. જોકે સોમાલીલેન્ડની વાત ‘અલગ’ છે. અહીં તો ચલણી...

કથિત હાઇડ્રોજન બોમ્બનું પરિક્ષણ કરનારા નોર્થ કોરિયાએ મહાસત્તા અમેરિકા પર પરમાણુ હુમલાની ધમકી આપી છે. દક્ષિણ કોરિયા અને અમેરિકી સૈન્ય દ્વારા સંયુક્ત રીતે...

લંડનઃ નેપાળના ભૂકંપગ્રસ્તો માટે શિશુકુંજ લંડન દ્વારા ભંડોળ એકત્ર કરવા હોપ ફોર નેપાળ કાર્યક્રમનું આયોજન શનિવાર, ૨૭ ફેબ્રુઆરીએ કરાયું હતું. સ્ટેનમોર ખાતે...

ચીને પેસિફિક મહાસાગરની નીચે સુરંગ બનાવીને છેક અમેરિકા સુધી બુલેટ ટ્રેન ચલાવવા માટે ૧૩ હજાર કિમી લાંબી રેલવેલાઈન પાથરવાની મહત્ત્વાકાંક્ષી યોજના બનાવી છે....

પાકિસ્તાનની આર્થિક સ્થિતિ ગંભીર હોવા છતાં પરમાણુ કાર્યક્રમમાં કોઈ જ બાંધછોડ નહીં કરાય એવી જાહેરાત પાક.ના નાણા પ્રધાને કરી છે. દેવાદાર બનીને કે નાદારી નોંધાવીને...

ઉત્તર કોરિયાએ પોતાની સામે લગાવેલા નવા પ્રતિબંધોની ધરાર અવગણના કરતા ૩જી માર્ચે ટૂંકા અંતરની છ મિસાઇલોના પરીક્ષણ કર્યાં હતા. આ પરીક્ષણ સંયુક્ત રાષ્ટ્ર પરિષદે...
હિન્દુઅોના આરાધ્ય દેવ ભગવાન શંકરના પવિત્ર તિર્થધામ કૈલાસ માનસરોવરની યાત્રામાં ગત વર્ષની જેમ આ વર્ષે પણ જમીન માર્ગે જવામાં તકલીફ પડે તેમ છે અને કૈલાસ માનસરોવર યાત્રા ચીનના તિબેટ સ્થિત લ્હાસાના માર્ગે અથવા તો હેલિકોપ્ટર દ્વારા જ શક્ય છે તેમ સ્કાયલિંક...

આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટ સોશિયલ મીડિયા પરથી પોતાની અને સમર્થકોની પોસ્ટ હટાવવાને કારણે ઘૂંઘવાઈ ગયું છે. તેણે ધમકી આપી છે કે જો તેના પક્ષમાં થતી પોસ્ટ...

લંડનઃ કુખ્યાત ત્રાસવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ (ISIS) શસ્ત્રો માટે જરૂરી માલસામાન તુર્કી, ભારત અને યુએસ સહિત વિશ્વના અંદાજે ૨૦ જેટલા દેશોની ૫૧ કંપનીઓ પાસેથી...

સંસદના બજેટ સત્રમાં પ્રારંભથી જ ઘેરાયેલા વિવાદના વાદળો દિન-પ્રતિદિન વધુ ઘેરા બની રહ્યા છે. સત્રમાં જનહિતના સ્થાને વાદવિવાદે સ્થાન લીધું છે. શુક્રવારે રાજ્યસભામાં...
નેપાળના પર્યટન સ્થળ પોખરાથી ૨૪મી ફેબ્રુઆરીએ ઉડાન ભર્યા પછી તરત જ એક નાનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત બન્યું હતું. વિમાનમાં યાત્રા કરી રહેલા બધા ૨૩ લોકો માર્યા ગયા છે. મૃતકોમાં બે બાળકો અને બે વિદેશીઓનો પણ સમાવેશ થાય છે. વિદેશીઓમાં એક ચીન અને એક કુવૈતનો...