પહલગામ હુમલાનો માસ્ટર માઇન્ડ લશ્કર-એ-તૈયબાનો ‘લંગડો’ હતો

કાશ્મીરના પહલગામમાં ગયા વર્ષે 22 એપ્રિલે થયેલા આતંકી હુમલામાં પાકિસ્તાનનો હાથ હતો. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ)ની ચાર્જશીટમાં ખુલાસો થયો છે કે હુમલાનો માસ્ટરમાઇન્ડ અને મુખ્ય હેન્ડલર લાહોરમાં બેઠેલો લશ્કર-એ-તૈયબાનો આતંકી સૈફુલ્લાહ ઉર્ફે...

બાબા બર્ફાનીના પહેલા દર્શન...

પવિત્ર અમરનાથ યાત્રા 2026ની તૈયારીઓ વચ્ચે બાબા બર્ફાનીના હિમલિંગની પહેલી તસવીરો સામે આવી છે. તસવીરમાં કુદરતી રીતે નિર્મિત બરફનું લગભગ 7 ફૂટ જેટલું ઊંચુ શિવલિંગ જોવા મળી રહ્યું છે. 

ઇન્ટેલિજન્સ બ્યૂરોની બે ફાઇલમાંથી બહાર આવ્યું છે કે, જવાહરલાલ નહેરુ સરકારે નેતાજી સુભાષચંદ્ર બોઝના પરિજનોની ૨૦ વર્ષ સુધી જાસૂસી કરાવી હતી.

બાર વર્ષની મરિયમ સિદ્દિકી શાળાની પરીક્ષાઓમાં હંમેશા ટોચનું સ્થાન મેળવે છે, અને હાલમાં ધોરણ-૬ની આ વિદ્યાર્થિનીએ ભગવદ્ ગીતા ઉપરની લેખિત પરીક્ષામાં પ્રથમ સ્થાન મેળવ્યું છે.

જમ્મુ અને કાશ્મીરમાં પ્રવાસીઓને આકર્ષવા માટેની કવાયત ચાલે ત્યારે જ આતંકવાદીઓએ ફરીથી પંથકને નિશાન બનાવ્યો છે અને ત્રણ કલાકમાં ત્રણ સુનિયોજિત હુમલામાં ત્રણ પોલીસકર્મીને ઠાર માર્યા છે.



to the free, weekly Gujarat Samachar email newsletter