જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાની ઝંડા લહેરાવી ભારત વિરુદ્ધ ઝેર ફેલાવનાર મસરત આલમની ગત સપ્તાહે ધરપકડ કરાઇ હતી.
કાશ્મીરના પહલગામમાં ગયા વર્ષે 22 એપ્રિલે થયેલા આતંકી હુમલામાં પાકિસ્તાનનો હાથ હતો. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ)ની ચાર્જશીટમાં ખુલાસો થયો છે કે હુમલાનો માસ્ટરમાઇન્ડ અને મુખ્ય હેન્ડલર લાહોરમાં બેઠેલો લશ્કર-એ-તૈયબાનો આતંકી સૈફુલ્લાહ ઉર્ફે...
પવિત્ર અમરનાથ યાત્રા 2026ની તૈયારીઓ વચ્ચે બાબા બર્ફાનીના હિમલિંગની પહેલી તસવીરો સામે આવી છે. તસવીરમાં કુદરતી રીતે નિર્મિત બરફનું લગભગ 7 ફૂટ જેટલું ઊંચુ શિવલિંગ જોવા મળી રહ્યું છે.
જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાની ઝંડા લહેરાવી ભારત વિરુદ્ધ ઝેર ફેલાવનાર મસરત આલમની ગત સપ્તાહે ધરપકડ કરાઇ હતી.
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર હવે ઇ-ટુરિસ્ટ વિઝા માટે ઝડપથી આગળ વધી રહી છે.

જમ્મુ-કાશ્મીરની સરકારે તાજેતરમાં જ જેલ મુક્ત કરેલા અલગાવવાદી નેતા મસરત આલમે તેનો અસલી રંગ બતાવ્યો છે.
મુસ્લિમોનો મતાધિકાર છીનવી લેવાની માગણી કરીને શિવસેનાએ નવો વિવાદ જગાવ્યો છે.
ઇન્ટેલિજન્સ બ્યૂરોની બે ફાઇલમાંથી બહાર આવ્યું છે કે, જવાહરલાલ નહેરુ સરકારે નેતાજી સુભાષચંદ્ર બોઝના પરિજનોની ૨૦ વર્ષ સુધી જાસૂસી કરાવી હતી.
બાર વર્ષની મરિયમ સિદ્દિકી શાળાની પરીક્ષાઓમાં હંમેશા ટોચનું સ્થાન મેળવે છે, અને હાલમાં ધોરણ-૬ની આ વિદ્યાર્થિનીએ ભગવદ્ ગીતા ઉપરની લેખિત પરીક્ષામાં પ્રથમ સ્થાન મેળવ્યું છે.
જમ્મુ અને કાશ્મીરમાં પ્રવાસીઓને આકર્ષવા માટેની કવાયત ચાલે ત્યારે જ આતંકવાદીઓએ ફરીથી પંથકને નિશાન બનાવ્યો છે અને ત્રણ કલાકમાં ત્રણ સુનિયોજિત હુમલામાં ત્રણ પોલીસકર્મીને ઠાર માર્યા છે.
કેન્દ્રમાં ભાજપની સરકારને હંફાવવા માટે અંતે વિરોધપક્ષોનો બીજો મોરચો રચાયો છે.
સ્વાઇન ફ્લૂને કારણે વધુ ૨૦ લોકોનો મોત થયા છે.