કેન્યાના મરેરેની ગામમાં ધનબાઈ કે.કે. પટેલ મેટરનિટી હોસ્પિટલનો માધવપ્રિયદાસજીના હસ્તે શિલાન્યાસ

ઇસ્ટ આફ્રિકાની સૌથી મોટી મીઠાની કેસોલ્ટ કંપનીના માલિક કે.કે. વરસાણી પુત્ર દીપકભાઇ અને પરિવાર દ્વારા મલિંડી નજીકના મરેરેની ગામમાં SGVPના અધ્યક્ષ પ.પૂ. સદ્ગુરુ શ્રી માધવપ્રિયદાસજી સ્વામી તથા પ.પૂ. સદ્ગુરુ શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીના વરદ હસ્તે...

સંસ્થા સમાચાર (અંક 20 સપ્ટેમ્બર 2025)

બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

શ્રી વિલ્સડન સ્વામિનારાયણ મંદિર દ્વારા વડીલો માટે તૈયાર થનારા નવા રહેણાક સંકુલનું ખાતમૂહુર્ત નરનારાયણ દેવ ગાદી અમદાવાદના આચાર્ય પૂ. કોશલેન્દ્ર પ્રસાદજી...

"ગુજરાત સમાચાર" તથા "એશિયન વોઇસ" સાપ્તાહિકો દ્વારા પ્રયોજીત અને કાર્ડીફ સ્થિત હિન્દુ કાઉન્સિલ વેલ્સ અને બર્મિંગહામ સ્થિત શ્રી હિન્દુ કોમ્યુનિટી સેન્ટરના...

આ પૃથ્વીના પગથારે મનુષ્ય જન્મ લેતાં આપણે માની ગોદમાં આંખો ખોલી અને બાપને ખભે ચઢી જગ જોયું એની સેવાથી અધીક બીજી કોઇ સેવા નથી. મા-બાપ માટે દુ:ખ સહન કરવું એ કોઇ અહેસાન કે બોજ નથી, એ આપણી ફરજ છે, આપણા માથે એનું કર્જ છે, મા-બાપને સાથે રાખી એમની સાર-સંભાળ...

લોર્ડ ભીખુભાઇ પારેખ અને તેમના પત્ની શ્રીમતી પ્રેમિલાબેન પારેખે તા. ૭મી મેના રોજ કાર્ડીફ સ્થિત હિન્દુ કાઉન્સિલ અોફ વેલ્સ તેમજ સનાતન ધર્મ મંડળ અને કોમ્યુનિટી...

ગ્રાહકને બજારનો રાજા કહેવાય છે. ગ્રાહકને ઘણાં દેવતાનું સ્વરૂપ પણ આપે છે. ગ્રાહક પર જ તો ઘણા બધાની રોજી-રોટી નિર્ભર છે. પણ આ ગ્રાહક રાજા મળે તો ક્યાં મળે? તેનો જવાબ છે આનંદ મેળો. 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' દ્વારા આગામી તા. ૧૭ અને ૧૮ જૂન ૨૦૧૭...

"માતૃ વંદના" કાર્યક્રમોને લંડન સહિત વિવિધ શહેરોમાં મળેલી અનેરી સફળતા અને જનેતાને વંદન કરતી શબ્દાંજલિઅો સહિત વિવિધ માહિતી ધરાવતા "માતૃ વંદના વિશેષાંક"ની...

સ્‍વાદિષ્‍ટ ખોરાક, પર્યટન અને ઉત્સવો એ આપણા સૌ ભારતીયો અને એશિયનોના જીવનના ખાસ અંગ છે. આપણે દરેક તહેવારોની ઊજવણી મન ભરીને કરીએ છીએ. આપણા તહેવારો દરમિયાન મેળાનું આકર્ષણ પણ સૌ કોઇને હોય છે આથીજ ભારતની ભૂમીને મેળા અને ઉત્સવોની ભૂમી કહેવામાં આવે...

મૂળ કચ્છના બળદીયા ગામના વતની અને ઘણાં વર્ષો કંપાલા - યુગાન્ડામાં રહ્યા બાદ હાલ વેમ્બલી લંડન ખાતે રહેતા શ્રી ખીમજીભાઇ શામજીભાઇ જેસાણીનું તા. ૨-૫-૨૦૧૭ મંગળવારના...

રાજકોટની જાણીતી કંપની એમ.બી. ઇન્ટરનેશનલના સીઇઓ અને મેનેજિંગ ડિરેક્ટર દિપેનભાઈ વિંડા અને તેમના પિતાશ્રી મોહનભાઈ વિંડા સામાજીક કાર્ય અર્થે યુ.કે.ની મુલાકાતે...

મૂળ પોરબંદરના વતની અને જીંજા યુગાન્ડાથી અત્રે લંડન આવીને વસેલા BAPSના અગ્રણી સત્સંગી શ્રી રતિલાલભાઇ વલ્લભદાસ પલાણનું ગત ગુરૂવાર તા. ૨૭-૪-૨૦૧૭ના રોજ ૯૬ વર્ષની વયે નિધન થયું છે. સદ્ગત રતિલાલભાઇ BAPS સંસ્થાના ઇન્ટરફેઇથ ડિપાર્ટમેન્ટના વડા શ્રી નીતિનભાઇ...



to the free, weekly Gujarat Samachar email newsletter