વિશ્વ પર્યાવરણ દિને મોરારિબાપુ દ્વારા વૃક્ષારોપણ

વિશ્વ પર્યાવરણ દિન પ્રસંગે પ.પૂ. મોરારિબાપુએ ભાવનગર એરપોર્ટ પર વૃક્ષારોપણ કરીને લોકોને પર્યાવરણ જતનનો સંદેશ આપ્યો હતો. 

બીએપીએસ દ્વારા સ્વચ્છતા અભિયાન

બીએપીએસ સંસ્થાના કાર્યકરો દ્વારા વિશ્વ મહાસાગર દિન પ્રસંગે 8 જૂનના રોજ મુંબઇના જૂહુ બીચ પર સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું હતું. 

* શ્રી નવયુગ જૈન પ્રગતિ મંડળ, નવયુગ સેન્ટર, ૧૧ શેવ શીલ એવ્યુ, કોલિન્ડેલ, લંડન NW9 6SE ખાતે તા. ૩૦-૮-૧૫ રવિવાર બપોરે ૩થી ૫ દરમિયાન સુધાબેન અને ભુપેન્દ્રભાઇ પરિવાર તરફથી સંત સંઘનું આયોજન કરાયું છે. અલ્પાહારનો લાભ મળશે. સંપર્ક: મફતભાઇ શાહ 020 8998...

ભારતના વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી આગામી નવેમ્બરમાં બ્રિટનની મુલાકાતે આવે તેવી શક્યતા છે ત્યારે શ્રી મોદીજીને એક આવેદન પત્ર અર્પણ કરવામાં આવશે. આ અંગે અમે ગત તા. ૮ અોગસ્ટ ૨૦૧૫ના રોજ પાન નં. ૫ ઉપર આપના પ્રતિભાવ માંગી ચૂક્યા છીએ. જેમાં આપ...

લાખો હરિભક્તો અને શુભેચ્છકોના સમર્પણ અને ભક્તિના ફળસ્વરુપે પ્રમુખ સ્વામી મહારાજે તા. ૨૦મી ઓગસ્ટ ૧૯૯૫ના રોજ શુભારંભ કર્યો હતો તે મંદિરને આજે ૨૦ વર્ષ પૂર્ણ થયા છે. આ મહાન પ્રસંગની ૨૦મી વર્ષગાંઠ નિમિત્તે સંપ્રદાયના સર્વે ભક્તજનો અને સમુદાયના લોકો...

યુગોયુગોથી માનવની અવિરત વિકાસયાત્રા ચાલતી આવી છે. સમય સમય પર એવા સતપુરુષો આપણને સાંપડે છે કે જેમણે નવી કેડી કંડારી હોય અથવા તો કોઈ નાના શા રસ્તાને ધોરી માર્ગમાં પરિવર્તીત કર્યો હોય. સમય, શક્તિ અને સાધનના સમન્વયથી આવા મહાપુરુષો સદા સર્વદા માનવ...

I am privileged to have been asked by CB kaka to write about my personal relationship with P. Pramukh Swami Maharaj. Over the last 30 years, I have had the privilege of serving him, and travelling with him, and other devotees, to Paris, Portugal,...

આધુનિક કાળમાં ભારતની બહાર BAPS સ્વામિનારાયણ મંદિર જેટલું વિશાળ, મનોરમ્ય, કોતરકામથી સમૃધ્ધ અને પરંપરીક શિખરબધ્ધ મંદિર કદાચ ક્યાંય જોવા મળશે નહિં. નોર્થ...

BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર અને તેની પ્રવૃત્તિ આજે ભલે યુકે અને યુરોપમાં મોખરાની ગણાતી હોય પરંતુ મંદિર અને સંસ્થાને આ ટોચના સ્થાને પહોંચાડવા માટે કેટલાય...

* ગુજરાત હિન્દુ સોસાયટી, સાઉથ મેડોલેન, પ્રેસ્ટન PR1 8JN ખાતે તા. ૧૬ થી ૨૯ અોગસ્ટ ૨૦૧૫ દરમિયાન દરરોજ બપોરે ૫ કલાકે મંદિરમાં હિંડોળા મહોત્સવનું આયોજન કરાયું છે. પવિત્ર શ્રાવણ માસમાં દર સોમવારે સવારે ૧૦ કલાકે રૂદ્રાભિષેક કરવામાં આવશે. સંપર્ક: 01772...

ભારતીય હાઇકમિશન, લંડન દ્વારા લંડનના વિવિભ સામાજીક ધાર્મિક સંગઠનોના સથવારે ઇન્ડિયન જીમખાના ક્લબ, થોર્નબરી એવન્યુ, આઇઝલવર્થ TW7 4NQ ખાતે રવિવાર તા. ૧૬-૮-૧૫ના રોજ સવારે ૧૧થી ૪ દરમિયાન ભારતીય સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવશે. જેમાં ખાણી, પીણી...



to the free, weekly Gujarat Samachar email newsletter