
BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર, નીસડન, લંડન ખાતે તા. ૧૫ જુલાઈને રવિવારે શિક્ષકો માટે નેશનલ ગુજરાતી કોન્ફરન્સનું આયોજન કરાયું હતું. તેમાં સમગ્ર ઈંગ્લેન્ડની...
બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
યુકેસ્થિત ભારતીય હાઈ કમિશન અને યુકેની ભારતીય સંસ્થાઓના ઉપક્રમે યુકેસ્થિત ભારતીયો માટે શનિવાર 30 ઓગસ્ટના દિવસે ભારતના 79મા સ્વાતંત્ર્યદિનની ઊજવણી કરવામાં આવનાર છે.
BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર, નીસડન, લંડન ખાતે તા. ૧૫ જુલાઈને રવિવારે શિક્ષકો માટે નેશનલ ગુજરાતી કોન્ફરન્સનું આયોજન કરાયું હતું. તેમાં સમગ્ર ઈંગ્લેન્ડની...
અમર એસ્ટેટ એજન્સી, રાજકોટ ખાતે ૧૯૮૧થી સેવા આપી રહેલા અશ્વિનભાઈ ઉનડકટ તેમના પરિવાર સાથે ૧૦મી જુલાઈએ યુકેની મુલાકાતે આવી રહ્યા છે. લંડન અને લેસ્ટરમાં તેમનું...
લંડનના સડબરી સ્થિત શ્રી ગોવર્ધન નાથજી હવેલીના આચાર્ય ગાદીપતિ તરીકે પૂજ્ય ષષ્ઠગૃહાચાર્ય ગોસ્વામી શ્રી અભિષેક કુમારજી મહારાજશ્રી (મથુરા - કાલોલ - રાજકોટ)ની...
ગુજરાત સમાચાર – એશિયન વોઇસ અને માકૃપા ગુજરાતી શાળાના સહયોગથી બ્રિટનની ગુજરાતી શાળાઅોમાં અભ્યાસ કરતા અને ૨૦૧૮માં GCSEની ગુજરાતી વિષયની પરીક્ષા આપતાં વિદ્યાર્થીઅો માટે ‘મારા પિતા, મારી નજરે’ વિષય પર તા. ૧ જુલાઇ, રવિવારના રોજ કેનન્સ હાઈસ્કૂલ, એજવેર...
આનંદ મેળવવા માટે કદી ઉંમર, નાત, જાત કે દેશનું બંધન નથી હોતું. સૌના આનંદ માટે પ્રતિ વર્ષ ઉજવાતા આનંદ મેળામાં અબાલ વૃધ્ધ સૌ કોઇ ઉમટી પડે છે. કોઇને સાડી ખરીદવામાં...
ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ – એબીપીએલ ગૃપ દ્વારા બ્રિટન અને ખાસ કરીને લંડનમાં મહિલા, બાળકો, વડિલો માટે અને અન્ય વિવિધ ક્ષેત્રે સુંદર સામાજીક સેવા પ્રવૃત્તી કરનાર જાણીતી સંસ્થાઅો અને તેના અગ્રણીઅોને પ્રમાણપત્ર એનાયત કરીને ગત તા. ૯ અને ૧૦ જૂનના...
કાર્ડીફ સનાતન ધર્મ મંદિર અને હિન્દુ કોમ્યુનિટી સેન્ટર, વૅલ્સ ખાતે વેલ્સના હિન્દુ મંદિરોના ઇતિહાસમાં પ્રથમ વખત બ્રહ્માંડના નિર્માતા ભગવાન શ્રી વિશ્વકર્મા...
લાગલગાટ ૩૧ વર્ષથી યુરોપના બેલ્જીયમ અને યુકે, અમેરિકા, કેનેડા, જાપાન, ઓસ્ટ્રેલિયા સહિત ૩૦થી વધુ દેશોમાં ૩,૦૦૦થી વધુ કાર્યક્રમો રજૂ કરી ગીત-સંગીતના માધ્યમથી...
‘કોનસોર્ટીયમ ઓફ ગુજરાતી સ્કુલ્સ’ (Consortium of Gujarati Schools) તરફથી ગુજરાતી શીખવતા શિક્ષકો માટે ૧લી જુલાઇ ૨૦૧૮ના દિવસે એક તાલીમ શીબીરનું આયોજન લેસ્ટરના...
ભાંડિરવન (ઉ.પ્ર.) ખાતે શ્રી મહાપ્રભુજીના બેઠક અને રાજકોટ, કાલોલ, શિવરાજગઢ, નવાગામ વગેરે વિભિન્ન સ્થળોએ નીજ મંદિરો ધરાવતા શ્રી અભિષેકકુમાર મહારાજ તા. ૧૮ જૂનથી ૧૫ જુલાઈ દરમિયાન યુકેના પ્રવાસે પધારી રહ્યા છે.