નવનાત દ્વારા 25 વર્ષથી ચોપડા અને લક્ષ્મી પૂજનની ઉજવણી

નવનાત પરિવાર દ્વારા છેલ્લા 25 વર્ષથી ચોપડા અને લક્ષ્મી પૂજનની ઉજવણી કરવામાં આવે છે. સમૃદ્ધિ, એકતા અને સંસ્કૃતિનો આ અવિનાશી ઉત્સવ પરંપરા સમૃદ્ધિ, આભાર અને નવા આરંભનું પ્રતિક છે. પરંપરા અનુસાર, આ વર્ષે પણ 20 ઓક્ટોબરે પવિત્ર પ્રસંગની ઉજવણી ભવ્ય...

સંસ્થા સમાચાર (અંક 30 ઓગસ્ટ 2025)

બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

• રાધા કૃષ્ણ ટેમ્પલ ૩૩ બાલમ હાઇરોડ, લંડન SW12 9AL ખાતે તા.૪.૩.૧૯ને સોમવાર મહાશિવરાત્રીના કાર્યક્રમો - આરતી સવારે ૭, બપોરે ૧૨, સાંજે ૭ અને રાત્રે ૯.૩૦. બપોરે ૧૨ વાગે રુદ્રાભિષેક પછી આરતી - મહાપ્રસાદ બપોરે ૧.૩૦ – મંદિર સવારે ૭થી રાત્રે ૧૦ સુધી...

આગામી ૨૪ ફેબ્રુઆરીને રવિવારે સેંકડો ઈન્ડિપેન્ડન્ટ ન્યૂઝએજન્ટ અને કન્વિનિયન્સ સ્ટોર માલિકો તેમના મિત્રો અને પરિવાર સાથે વાર્ષિક ડિનર ડાન્સ માટે ભેગાં થશે. જોકે, તેઓ...

નીસડન ટેમ્પલ તરીકે લોકપ્રિય BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર, લંડન ખાતે શનિવાર, નવ ફેબ્રુઆરીની સાંજે BAPS એન્યુઅલ ૧૦કે ચેલેન્જનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આ...

સમગ્ર વિશ્વમાં ડાયસ્પોરાએ ભારતના ૭૦મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરી હતી. ભારતીય બંધારણે ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ના દિવસે ભારતના શાસન દસ્તાવેજ તરીકે ગવર્મેન્ટ ઓફ...

લંડનસ્થિત ચેરિટી બી જે મહેતા ફાઉન્ડેશન, પ્રો. અતુલભાઈ મહેતા, ડો. કોકિલાબેન મહેતા અને જયશ્રીબેન વ્યાસે ભારતના હરિદ્વારમાં આવેલી રામકૃષ્ણ મિશન હોસ્પિટલમાં...

ગુજરાત હિંદુ સોસાયટી પ્રેસ્ટન દ્વારા મેઈન હોલ, સાઉથ મેડો લેન, પ્રેસ્ટન ખાતે તા.૨૬.૦૧.૨૦૧૯ને શનિવારે ભારતના ૭૦મા પ્રજાસત્તાક દિનની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં...

હિન્દુસ્તાની ક્લાસિકલ અને હળવા સંગીતના પાઠ શીખવતી સ્કુલ, ‘સંગીત વિદ્યા પ્રોગ્રેશન’ એ ભારતના પ્રજાસત્તાક દિન, ૨૬ જાન્યુઆરી, શનિવારે સૂરીલી સંધ્યાનું આયોજન...

તારીખ ૨૬મી જાન્યુઆરી - ગણતંત્ર દિવસનું આ રાષ્ટ્રીય પર્વ દુનિયાભરમાં ભારતીયો જ્યાં જ્યાં વસે છે ત્યાં ત્યાં ઉજવાય છે. લેસ્ટર ખાતે પણ ગોલ્ડન માઈલ નામે જાણીતા એવા બેલગ્રેવ રોડ ઉપર બેલગ્રેવ નેબરહૂડ સેન્ટરમાં ગુજરાત હિન્દુ એસોસિએશન દ્વારા મુખ્ય મહેમાન, કોન્સ્લેટ...

BAPSના વડા પૂ. મહંત સ્વામી હાલ સુરત ખાતે વિચરણ કરી રહ્યા છે. પૂ. ગુણાતીતાનંદે પોષી પૂનમે દીક્ષા ગ્રહણ કરી હતી. તા.૨૧ને સોમવારે તેની વિશેષ ઉજવણી કરવામાં...

નવા વર્ષ ૨૦૧૯ના પ્રથમ દિવસે હર્ટફોર્ડશાયરમાં આધ્યાત્મિક કલ્યાણ અને સમુદાયની સેવા માટે શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુર દ્વારા લંડન સ્પિરિચ્યુઅલ સેન્ટરને લોન્ચ...



to the free, weekly Gujarat Samachar email newsletter