
BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર, લંડન ખાતે શનિવાર તા. ૧૭ ફેબ્રુઆરી ૨૦૧૮ના રોજ ગુજરાતી ભાષાના શિક્ષણના ભાવિ વિશે એક કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. ઇંગ્લેન્ડની...
લંડનમાં વસતાં ગુજરાતી સમુદાયમાં આગવી લોકચાહના ધરાવતા ‘સર્વમિત્ર’ સ્વ. ભાનુભાઇ પંડ્યાને તેમના મનપસંદ ગીતસંગીત દ્વારા સૂરિલી સ્મરણાંજલિ આપવાનો યાદગાર કાર્યક્રમ 20 એપ્રિલના રોજ અમદાવાદના આંગણે યોજાઇ ગયો. ભદ્રાબહેન ભાનુભાઇ પંડ્યા પરિવાર દ્વારા...
બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર, લંડન ખાતે શનિવાર તા. ૧૭ ફેબ્રુઆરી ૨૦૧૮ના રોજ ગુજરાતી ભાષાના શિક્ષણના ભાવિ વિશે એક કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. ઇંગ્લેન્ડની...
બ્રિટિશ ગુજરાતી ડાયસ્પોરા પત્રકારત્વક્ષેત્રે છેલ્લા ૩૪ વર્ષથી 'ગુજરાત સમાચાર' સાપ્તાહિકમાં ક્રિયાશીલ મેનેજીંગ એડિટર કોકિલાબહેન પટેલના પત્રકારત્વ આલેખનોના...
યુકેના વિવિધ શહેરોમાં રહેતા ભારતીય પરિવારોના ઘર પર ત્રાટકીને સોનાના દાગીનાની ચોરી અને લુંટફાટના બનાવો વધી રહ્યા છે ત્યારે BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર...
ગરજવાનને અક્કલ ન હોય એ કહેવતને સાચી ઠેરવતા અને હરહંમેશ યુકેની સંખ્યાબંધ સંસ્થાઅોમાં વણજોઇતો તેમજ અઘટિત ચંચુપાત કરીને પોતાનો એક્કો ખરો કરાવવા હવાતીયા મારી રહેલા એક કહેવાતા 'નેતાજી'એ તાજેતરમાં ફરી એક વખત બફાટ કરી પોતાની બચી હતી તેટલી આબરૂના પણ...
યુકેના વેમ્બલીમાં છેલ્લા ૧૩ વર્ષથી કાર્યરત સ્કાયલિંક ટ્રાવેલ એન્ડ ટૂર્સ લિમિટેડ હવાઈ, કોચ, ક્રૂઝ અને યાત્રા પ્રવાસના આયોજનમાં કુશળ છે. કૈલાસ માનસરોવર,...
મહાત્મા ગાંધી ફાઉન્ડેશન (યુ.કે.) દ્વારા મહાત્મા ગાંધીજીના નિર્વાણ દિન પ્રસંગે પ્રાર્થના સભા અને ભજન સંધ્યાના કાર્યક્રમનું અાયોજન મંગળવાર તા. ૨૦મી માર્ચ...
સમગ્ર યુકેમાં અને ખાસ કરીને લંડનમાં રહેતા ભારતીય પરિવારોના ઘર પર ત્રાટકીને ચોરી લુંટફાટના બનાવો વધી રહ્યા છે ત્યારે BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર, નીસડન...
કમ્પાલા, યુગાન્ડામાં ઉછરેલા અને ૧૯૭૨માં યુકે સ્થાયી થયેલા BAPS શ્રી સ્વામીનારાયણ મંદિરના નિષ્ઠાવાન સત્સંગી શ્રી હસમુખભાઈ મગનભાઇ પટેલ (મહેળાવ)નું શનિવાર...
વિવિધ સંસ્થાઅોમાં વર્ષો સુધી સેવા આપનાર જાણીતા સામાજીક અગ્રણી શ્રી ચંદ્રકાન્ત જીવરાજ રાભેરૂ (સીજે)ની અંતિમ ક્રિયા ગુરૂવાર તા. ૮મી ફેબ્રુઆરી ૨૦૧૮ના રોજ...
લેસ્ટરશાયર વિસ્તારની લગભગ ૩૫ કરતા વધારે ધાર્મિક અને સામાજીક સંસ્થાઅોના શિરછત્ર સમાન ગુજરાત હિન્દુ એસોસિએશન દ્વારા શુક્રવાર તા. ૨૬ જાન્યુઆરી ૨૦૧૮ના રોજ...