
લેસ્ટરશાયર વિસ્તારની લગભગ ૩૫ કરતા વધારે ધાર્મિક અને સામાજીક સંસ્થાઅોના શિરછત્ર સમાન ગુજરાત હિન્દુ એસોસિએશન દ્વારા શુક્રવાર તા. ૨૬ જાન્યુઆરી ૨૦૧૮ના રોજ...
બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
યુકેસ્થિત ભારતીય હાઈ કમિશન અને યુકેની ભારતીય સંસ્થાઓના ઉપક્રમે યુકેસ્થિત ભારતીયો માટે શનિવાર 30 ઓગસ્ટના દિવસે ભારતના 79મા સ્વાતંત્ર્યદિનની ઊજવણી કરવામાં આવનાર છે.
લેસ્ટરશાયર વિસ્તારની લગભગ ૩૫ કરતા વધારે ધાર્મિક અને સામાજીક સંસ્થાઅોના શિરછત્ર સમાન ગુજરાત હિન્દુ એસોસિએશન દ્વારા શુક્રવાર તા. ૨૬ જાન્યુઆરી ૨૦૧૮ના રોજ...
નેશનલ કોંગ્રેસ અોફ ગુજરાતી અોર્ગેનાઇઝેશન્સના ચેરમેન, સરદાર પટેલ મેમોરીયલ સોસાયટીના પ્રેસિડેન્ટ, લોહાણા મહાજન ટ્રસ્ટ યુકેના સલાહકાર અને અન્ય સંસ્થાઅોમાં...
છેલ્લા ૨૫ વર્ષથી ભારત અને દેશ વિદેશમાં પોતાના અવાજ અને સુરનો જાદુ ફેલાવનાર લલિતાબેન ઘોડાદ્રા અને લંડનની સ્થાનિક યુવાન ગાયીકા પ્રીતિ વરસાણીના ભક્તિ-સંગીત...
ચીફ ઇન્સ્પેક્ટર લારા એલેક્ઝાન્ડર-લોઈડ સહિત અન્ય પોલીસ અધિકારીઅો સમક્ષ વેલિંગબરોના ગુજરાતીઅો દ્વારા થયેલી ઉગ્ર રજૂઆતોને પગલે વેલિંગબરો અને નોર્ધમ્પટન વિસ્તારની પોલીસે સતર્ક થઇને આદરેલી કામગીરી દરમિયાન કુલ નવ જેટલા શકમંદ તસ્કરોની ધરપકડ કરાઇ હતી...
અહિંસક આંદોલન ચલાવી અંગ્રેજોની ૨૦૦ વર્ષની ગુલામીમાંથી ભારતને આઝાદી અપાવનાર ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના નિર્વાણ દિન પ્રસંગે તેમને શ્રધ્ધાંજલિ અર્પણ...
ક્રિસમસથી લઇને આજ દિન સુધીમાં વેલિંગબરોમાં રહેતા અોછામાં અોછા સાત ગુજરાતી પરિવારોના ઘરો પર ત્રાટકીને ચોર લુંટારાઅોએ બેરહેમ થઇ મારઝુડ કરી ચોરી લુંટફાટ મચાવતા...
ભારતીય સંસ્થા ઇન્ડિયન કલ્ચરલ સેન્ટર, ક્રોયડન દ્વારા રવિવાર, ૧૭ ડિસેમ્બરે ૩૭મા વાર્ષિક વેગન લંચનું આયોજન કરવામાં આવ્યું હતું. ક્રિશ્ચિયન મિત્રો સાથે મિત્રતાને...
* વિલ્સડન સ્વામીનારાયણ મંદિર, ૨૨૦-૨૨૨ વિલ્સડન લેન, લંડન NW2 5RGખાતે રવિવાર તા. ૧૪-૧-૧૮ના રોજ સાંજે ૫-૩૦થી ૭-૩૦ દરમિયાન શકોત્સવની ઉજવણી કરવામાં આવશે. ઉત્સવ બાદ પ્રસાદીનો લાભ મળશે. મહાપ્રસાદની સેવા કલ્યાણ લક્ષ્મણભાઇ રાઘવાણી દ્વારા કરાઇ છે. સંપર્ક:...
સતત નીતનવા માહિતિસભર વિશેષાંકો અને રસપ્રદ વાંચન સામગ્રી વાચક મિત્રોના કરકમળમાં સાદર અર્પણ કરવાની અનેરી પરંપરા ધરાવતા 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' દ્વારા...
આપણા જીવનની સૌથી મહત્વપૂર્ણ કોઇ વ્યક્તિ હોય તો તે જનેતા છે, જેની સાથે આપણે કુદરતી રીતે, મન મૂકીને, વિના સંકોચે આસાનીથી જોડાઇ શકીએ છીએ. જીવનનાં દરેક મુશ્કેલ...