નાણા પ્રધાન અરુણ જેટલીએ બજેટ રજૂ કર્યા બાદ સરકારી ટીવી ડીડી ન્યૂઝને આપેલા ઇન્ટરવ્યુમાં સ્પષ્ટ જણાવી દીધું હતું કે સરકાર હાલ મધ્યમ વર્ગને વધુ રાહતો આપવા...
કોંગ્રેસના નેતા સામ પિત્રોડાએ વધુ એક વખત ચૂંટણી ટાણે જ વિવાદાસ્પદ નિવેદન કરીને તેમના જ પક્ષના પગમાં કુહાડો મારવાનું કામ કર્યું છે. પિત્રોડાએ કહ્યું હતું કે દેશમાં વિવિધતામાં એકતાનું ઉદાહરણ આપતાં કહ્યું હતું કે પૂર્વના લોકો ચાઇનીઝ, પશ્ચિમના લોકો...
મધ્યપ્રદેશના મહાનગર ઈન્દોરમાં પણ કોંગ્રેસની નેતાગીરી ઉંઘતી ઝડપાઇ છે અને તેની હાલત દક્ષિણ ગુજરાતના સુરત જેવી થઈ છે. લોકસભાની ચૂંટણીના બે તબક્કા ખતમ થયા બાદ મધ્યપ્રદેશમાં કોંગ્રેસને મોટો આંચકો લાગ્યો છે. પ્રદેશ અધ્યક્ષ જીતુ પટવારીના હોમટાઉન ઈન્દોર...
નાણા પ્રધાન અરુણ જેટલીએ બજેટ રજૂ કર્યા બાદ સરકારી ટીવી ડીડી ન્યૂઝને આપેલા ઇન્ટરવ્યુમાં સ્પષ્ટ જણાવી દીધું હતું કે સરકાર હાલ મધ્યમ વર્ગને વધુ રાહતો આપવા...
નાણા પ્રધાન અરુણ જેટલીના બજેટમાં આમ ભારતીયને કે ઉદ્યોગોને ભલે સીધા લાભ ઓછા મળ્યા હોય, પણ અર્થશાસ્ત્રીઓના મતે આ બજેટ ભારતના વિકાસને વેગ આપશે
ભારત સરકારના રેલવે પ્રધાન સુરેશ પ્રભુએ ૨૬ ફેબ્રુઆરીએ ભારતીય રેલવેને આર્થિક સંકટમાંથી ઉગારવાના ઉદ્દેશ સાથેનું વર્ષ ૨૦૧૫-૧૬નું બજેટ રજૂ કર્યું હતું.
નવી દિલ્હીઃ ભારતીયોને મૂંઝવી રહેલા કેટલાક પ્રશ્નોના જવાબ આપવા અહીં પ્રયાસ કર્યો છે.
નવી દિલ્હીઃ ભારત સરકારના રેલવે પ્રધાન સુરેશ પ્રભુએ ૨૬ ફેબ્રુઆરીએ મહાકાય રેલવે તંત્રને આર્થિક સંકટમાંથી ઉગારવાના ઉદ્દેશ સાથે વર્ષ ૨૦૧૫-૧૬નું બજેટ રજૂ કર્યું...
નવી દિલ્હીઃ સંસદનું બજેટ સત્ર સોમવારથી શરૂ થયું તેના ચાર દિવસ પહેલાં જ પેટ્રોલિયમ મંત્રાલયમાં બહાર આવેલા કોર્પોરેટ જાસૂસી કૌભાંડમાં એક પછી એક વળાંકો આવી...
બ્રિટનમાં સામાન્ય ચૂંટણી આડે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. આ સંદર્ભે ‘ગુજરાત સમાચાર’ સામાન્ય ચૂંટણીના દિવસ ૭ મે સુધી દર સપ્તાહે ડાયસ્પોરાને અસર કરતા ચાવીરૂપ...
એડિલેડઃ ભારતના ક્રિકેટચાહકોને રવિવારે લગભગ બે મહિના બાદ સારા સમાચાર મળ્યા. ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન સતત નબળો દેખાવ કરી રહેલી ટીમ ઇંડિયાએ કટ્ટર પ્રતિસ્પર્ધી...
વારાણસીઃ અમેરિકાના ફર્સ્ટ લેડી મિશેલ ઓબામાની ભારતયાત્રા દરમિયાન તેમને સોના-ચાંદીના તારથી સજાવાયેલી બનારસી સિલ્કની સાડી ભેટમાં અપાઇ હતી. આ સાડીને તૈયાર...
વોશિંગ્ટનઃ ભારતની મુલાકાત માટે અમેરિકાથી રવાના થતાં પૂર્વે પાકિસ્તાનને આકરો સંદેશો આપતાં પ્રમુખ બરાક ઓબામાએ આતંકનો સફાયો કરવા અને ૨૬ નવેમ્બર, ૨૦૦૮ના રોજ મુંબઇ પર થયેલા આતંકવાદી હુમલાના કાવતરાખોરોને સજા કરવા ચેતવણી આપી છે.